Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દિવાળી પર આ 7 વસ્તુને ઘરમાંથી કાઢી નાખો, નહિ તો માતા લક્ષ્મી થશે ખુબ નારાજ.

Social Gujarati by Social Gujarati
October 8, 2022
Reading Time: 1 min read
0
દિવાળી પર આ 7 વસ્તુને ઘરમાંથી કાઢી નાખો, નહિ તો માતા લક્ષ્મી થશે ખુબ નારાજ.

હાલ મિત્રો દિવાળી ખુબ જ નજીક આવી ગઈ છે. લોકો પોતાના ઘર અને બધી જ વસ્તુની સાફસફાઈ કરતા હોય છે. પરંતુ આજે અમે આ લેખમાં તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવશું જેને દિવાળી પહેલા ઘરની બહાર કાઢી નાખવી જોઈએ. જો તેને આ તહેવાર પર રાખવામાં આવે તો આપણા ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા આવતી નથી અને કાયમ નકારાત્મકતા આપણા ઘરમાં ફેલાયેલી રહે છે. પરંતુ જો તમે તમારા ઘરમાંથી અમે આં લેખ દ્વારા જણાવશું તે વસ્તુને ઘરની બહાર કાઢી નાખશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવશે અને લક્ષ્મીજીનું પણ આગમન થશે. તો લક્ષ્મી પૂજન પહેલા ઘરમાંથી અઆટલી વસ્તુને ખાસ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સૌથી પહેલા તૂટેલો કાચ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં તૂટેલો કાચ રાખવામાં આવે તો ખુબ જ મોટો વસ્તુ દોષ માનવામાં આવે છે. તેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. જે આપણા પરિવારના સભ્યોના માનસિક તણાવને વધારે છે.

જો કોઈ ઘરમાં પલંગ અથવા બેડ તૂટેલો હોય તો તેને પણ ઘરની બહાર કરી દેવો જોઈએ અથવા રીપેર કરવો જોઈએ. કેમ કે તૂટેલા પલંગ કે બેડથી લગ્નજીવનમાં સમસ્યાઓ આવે છે. માટે લગ્નજીવન સુખી કરવા માટે આં વસ્તુને ઘરની બહાર કરી દેવી જોઈએ.  જો ઘરમાં અથવા હાથમાં પહેરવાની ઘડિયાળ બંધ હોય તો તેને પણ દિવાળી પહેલા ફેંકી દેવી જોઈએ. કેમ કે ઘડિયાળની સ્થિતિ પર ઘરની ઉન્નતીનો આધાર હોય છે. માટે જો ઘરમાં ઘડિયાળ બંધ હાલતમાં હોય તો સભ્યોના કાર્ય અટકે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલા માટે બંધ ઘડિયાળને ઘરમાં ન રાખવી જોઈએ.

ઘરમાં કોઈ દેવી અથવા દેવતાની ખંડિત મૂર્તિ અથવા ફોટો હોય તો તેને પણ પાણીમાં વહાવી દેવું જોઈએ. અને ખાસ ધ્યાન એ પણ રાખવાનું કે મૂર્તિ અથવા દેવી દેવતાના ફોટાને કોઈ જગ્યા પર ફેંકવા ન જોઈએ, હંમેશા પાણીમાં જ વહાવી દેવા જોઈએ.

ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ બંધ પાડી હોય તો તેને પણ ઘરની બહાર કરી દેવી જોઈએ.  જો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હોય તો તેને તરત જ રીપેર કરાવી લેવો જોઈ. કેમ કે તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે. અથવા ઘરનું અન્ય ફર્નીચર પણ તૂટેલું હોય તો તેને રીપેર કરાવી લેવું જોઈએ.  વધારાનો સમાન, જેમ કે, તૂટેલ ડબ્બા, બગડી ગયેલા રમકડા, વધારાનો સજાવટ સમાન, ફાટેલા કપડાં, વધારાના ચપ્પલ વગેરેને ઘરમાંથી રજા આપી દેવી જોઈએ. તેની સાથે ગયા વર્ષના જે દીવા હોય તેનો ઉપયોગ પણ આ દિવાળીના દિવસે ના કરવો જોઈએ.

કાંટા વાળો કોઈ છોડ અથવા તો તેનો કોઈ ફોટો પણ આપણા ઘરમાં ન રાખવા જોઈએ. સાથે સાથે ડૂબતું જહાજ, ઘાતક પ્રાણી અને તાજમહેલ જેવા ફોટા પણ ઘરમાંથી કાઢી નાખવા જોઈએ.

આખા ઘરની અંદર કોઈ પણ વધારાનો સમાન રાખવો જોઈએ નહિ. જે આપણી બરબાદીનું કારણ બને છે. માટે જો ઘરમાં લક્ષ્મીજીનું આગમન ઈચ્છતા હોવ તો સાફસફાઈ રાખવા માટે આ વસ્તુને ઘરમાંથી દુર કરી નાખવી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: 7 BAD ITEMSamazing thingsDHANTERASDIWALI SPECIALLAXMIJINEW YEARsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
બોલીવુડના આ એક્ટરની પત્નીના છે આવા અંદાજ.. હોટ ફોટો જોઇને દંગ રહી જશો.

માણસની ચાલવાની પદ્ધતિ જણાવે છે, માણસ કેટલો જલ્દી વૃદ્ધાવસ્થામાં આવી જશે.

શુક્રવારના દિવસે કરી લો આમાંથી કોઈ પણ ઉપાય…  દરેક સમસ્યાઓ થશે દુર

શુક્રવારના દિવસે કરી લો આમાંથી કોઈ પણ ઉપાય… દરેક સમસ્યાઓ થશે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

ખુબ પૈસા અને નામ કમાવવા માંગો છો તો રોજ રાત્રે સુતી વખતે બોલો આ ચમત્કારિક મંત્ર..

November 22, 2022
જો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….

જો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….

December 23, 2022
એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

December 28, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.