Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મહિલાઓએ રસોડામાં આ વસ્તુઓ ભૂલથી પણ ખાલી ન થવા દેવી, નહિ તો આવી શકે છે મોટી ખોટ અને ગંભીર નુકશાન… મોટાભાગની મહિલાઓ નથી જાણતી…

Social Gujarati by Social Gujarati
June 4, 2024
Reading Time: 1 min read
0
મહિલાઓએ રસોડામાં આ વસ્તુઓ ભૂલથી પણ ખાલી ન થવા દેવી, નહિ તો આવી શકે છે મોટી ખોટ અને ગંભીર નુકશાન… મોટાભાગની મહિલાઓ નથી જાણતી…

મિત્રો તમે જાણો છો કે અમુક વસ્તુઓ ઘરના રસોડામાં ખાલી થઇ જાય ત્યારે આપણે તરત જ તેને લેવા દોડવું પડે છે. આ સમયે આપણો સમય પણ વેસ્ટ જાય છે અને કામમાં પણ મોડું પૂરું થાય છે. રસોડાની ઘણી એવી વસ્તુઓ છે જેને તમારે ક્યારેય પણ ખાલી ન થવા દેવી જોઈએ. જો એવું બને છે તો નુકશાન વેઠવું પડે છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ઘરના રસોડામાં માત્ર ઘરના લોકો માટે જમવાનું જ નથી બનતું પરંતુ રસોડામાં સમાયેલી હોય છે ઘરમાં રહેતા લોકોની સમૃદ્ધિ. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના રસોડાની દિશા માટે દક્ષિણ-પૂર્વ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ વાસ્તુના નિયમ અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં રસોડુ ભૂલથી પણ બનાવવું ન જોઈએ. આ દિશામાં રસોડુ હોવું એ એક ભારે વાસ્તુ દોષનો સંકેત છે, જેના કારણે ઘરના લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જે રીતે વાસ્તુના નિયમોથી રસોડાની દિશા નક્કી કરવામાં આવે છે તેવી જ રીતે રસોડામાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ તેનો વિચાર પણ વાસ્તુ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં આ 4 વસ્તુઓ ભૂલથી પણ ખાલી થવી જોઈએ નહીં. જો આ વસ્તુ ખાલી થાય તો વાસ્તુદોષ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ પર અસર પડે છે.  

રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડામાં અમુક વસ્તુઓ ક્યારેય સાવ ખાલી ન થવા દેવી જોઈએ નહિતર અપશુકન થાય છે અને માતા અન્નપૂર્ણા રિસાઈ જાય છે. 

1) રસોડામાં મીઠાનું ખાલી થવું એ જીવલેણ બની શકે છે : રસોડામાં મીઠાનું સ્થાન ખુબ જ મહત્વનું છે. મીઠાનો ઉપયોગ રસોઈમાં સ્વાદ માટે કરવામાં આવે છે. તેનો સમાવેશ રસોડાની જરૂરી સામગ્રીમાં કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં મીઠું ખાલી થવા દેવું જોઈએ નહીં. વાસ્તવમાં રસોડામાં મીઠું ખૂટી જવું એ એક અશુભ સંકેત દર્શાવે છે. વાસ્તુનો નિયમ કહે છે કે ઘરમાં મીઠું ખૂટી જવું તે ઘર પર વાસ્તુદોષ પેદા કરે છે.

2) રસોડામાં હળદર ખૂટી જવી અશુભ મનાય છે : હળદરને અનેક રોગોની દવા માનવામાં આવે છે. આથી જ હળદરનો ઉપયોગ રસોઈમાં રંગ અને સ્વાદ માટે કરવામાં આવે છે. હળદર શુભ કાર્યોમાં પણ ઉપયોગી બની રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં હળદર ખૂટી જવી એ અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં હળદરનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ ગ્રહ સાથે છે. રસોડામાં હળદરનું ખૂટી જવું એ ગુરુ ગ્રહનું અશુભ થવાનો સંકેત દર્શાવે છે, ઘરની સમૃદ્ધિ અટકી જાય છે. 

3) રસોડામાં લોટ ક્યારેય ખુટવા ન દેવો જોઈએ : વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર રસોડામાં લોટ ક્યારેય ખૂટવો ન જોઈએ. વાસ્તુમાં લોટનું ખૂટી જવું એ ખૂબ જ અશુભ મનાય છે, તે વાસ્તુદોષ પેદા કરે છે. જેના કારણે સમાજમાં માન-સમ્માન ઘટી જાય છે અને પદપ્રતિષ્ઠા પણ ઘટે છે.

4) ચોખાનો શુક્ર ગ્રહ સાથે સંબંધ હોય છે : મોટા ભાગે લોકોની ટેવ હોય છે કે ચોખા સાવ ખૂટી ગયા બાદ જ બજારથી મંગાવે છે, પરંતુ આવું કરવું એ ખોટી વાત છે. ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખનું કારણ દર્શાવે છે. ઘરમાં ચોખા ખૂટે તે પહેલા જ ખરીદી લેવા જોઈએ નહિતર ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.

આમ આ ચાર વસ્તુઓ એવી છે જે ઘરના રસોડામાં ક્યારેય પણ ખૂટવા દેવી જોઈએ નહીં. કારણ કે આ વસ્તુઓનું ખૂટી જવું એ વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર અપશુકન પેદા કરે છે. તો આવા અપશુકનોથી બચવા માટે આ વસ્તુઓ રસોડામાં ક્યારેય પણ ખાલી થવા દેવી જોઈએ નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of vastushastraimportance of salt in vastushastraimportance of turmeric in vastushastrarules of vastushastravastu of kitchenvastudosha
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જકડાઈ ગયેલા સાંધા કે દુખાવાની સમસ્યા હોય તો શિયાળામાં આ 5 વસ્તુઓનું ભૂલથી પણ ન કરતા, નહિ તો થઈ શકે છે આવા મોટા નુકશાન…

જકડાઈ ગયેલા સાંધા કે દુખાવાની સમસ્યા હોય તો શિયાળામાં આ 5 વસ્તુઓનું ભૂલથી પણ ન કરતા, નહિ તો થઈ શકે છે આવા મોટા નુકશાન...

જાણો સંતરા અને મૌસંબી માંથી શરીર માટે કોણ છે વધુ ફાયદાકારક, મોટાભાગના લોકોને નથી ખબર બંનેના તફાવતો અને વધુ ગુણો વાળું કોણ…

જાણો સંતરા અને મૌસંબી માંથી શરીર માટે કોણ છે વધુ ફાયદાકારક, મોટાભાગના લોકોને નથી ખબર બંનેના તફાવતો અને વધુ ગુણો વાળું કોણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાને હરાવવા માટે પતંજલિએ બનાવી આયુર્વેદિક દવા, કરવામાં આવ્યું તેનું લોન્ચિંગ.

કોરોનાને હરાવવા માટે પતંજલિએ બનાવી આયુર્વેદિક દવા, કરવામાં આવ્યું તેનું લોન્ચિંગ.

June 23, 2020
બદામ સાથે કરો રસોડામાં રહેલા આ કાળા દાણાનું સેવન, વગર દવાએ માટી જશે શરીરની આ 8 ગંભીર બીમારીઓ…આજીવન સ્વસ્થ રહેવું હોય જરૂર કરો આનું સેવન…

બદામ સાથે કરો રસોડામાં રહેલા આ કાળા દાણાનું સેવન, વગર દવાએ માટી જશે શરીરની આ 8 ગંભીર બીમારીઓ…આજીવન સ્વસ્થ રહેવું હોય જરૂર કરો આનું સેવન…

September 4, 2022
કોરોનાના કારણે થયેલી સમસ્યાના નિવારણ માટે પીએમ મોદી આ લોકો સાથે કરશે વાત. જાણો તેની હકીકત….

કોરોનાના કારણે થયેલી સમસ્યાના નિવારણ માટે પીએમ મોદી આ લોકો સાથે કરશે વાત. જાણો તેની હકીકત….

December 4, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.