Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ કારણે મુગલ બાદશાહોની પુત્રીઓ રહી ગઈ કુંવારી.. આ છે તેના ચોંકાવનારા ત્રણ કારણ…

Social Gujarati by Social Gujarati
June 8, 2020
Reading Time: 1 min read
0
આ કારણે મુગલ બાદશાહોની પુત્રીઓ રહી ગઈ કુંવારી..  આ છે તેના ચોંકાવનારા ત્રણ કારણ…

ઇતિહાસની વાત કરવામાં આવે તો ઘણા એવા સવાલો છે જેનો જવાબ હજી સુધી નથી મળ્યો. એમ કહી શકાય કે સવાલોને ઇતિહાસમાં દબાવી દેવામાં આવ્યા છે. મોગલ બાદશાહઓને લઈને અનેક સવાલો, અને ઘટનાઓને હજી સુધી બહાર પાડવામાં નથી આવી. તેમના જીવન, અને કવન અંગે અનેક ગેરસમજો જોવા મળે છે. તો આજે અમે તમને જણાવશું કે મુગલોની પુત્રીઓ એટલે કે શહેજાદીઓ શા માટે કુંવારી જ રહેતી હતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આ સવાલ વિશે અનેક જવાબો જોવા મળે છે. જેમ કે તમે જાણો જ છો કે મુગલો એ ઘણા વર્ષો સુધી ભારત પર પોતાની હુકુમત કરી હતી અને તેની અનેક નિશાનીઓ આજે પણ જોવા મળે છે. પરંતુ મોગલ સમ્રાટો વિશે અનેક સવાલો છે જેના જવાબો હજી સુધી નથી મળ્યા. આવા સવાલોમાં એક સવાલ એક એવો પણ છે કે શા માટે મોગલ સમ્રાટ પોતાની દીકરીઓને કુંવારી રાખતા હતા. કેમ કે ખુદ અકબરે પણ પોતાની ત્રણ દીકરીઓને કુંવારી રાખી હતી.

મોગલોના સમય દરમિયાન મોગલ અને રાજપુતો વચ્ચે એવું સમાધાન કરવામાં આવ્યું હતું કે, મોગલ બાદશાહ રાજપૂતોની દીકરીઓને પોતાના ઘરે લગ્ન કરીને લાવી શકે. પરંતુ રાજપૂતોએ મુગલોની દીકરીને લગ્ન કરીને ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. પરંતુ રાજપૂતોનું માનવું હતું કે, જો મુગલ સમ્રાટની દીકરીઓ પોતાના ઘરે આવશે તો તેમનો ધર્મ નાશ પામશે. માટે રાજપૂતોએ મોગલ સમ્રાટની દીકરીઓને પોતાના ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. જ્યારે બીજું એક કારણ એવું પણ જાણવા મળે છે કે, મુગલોને પોતાને બરાબર કોઈ ખાનદાન મળતું ન હતું.જ્યારે બીજું એક કારણ એવું પણ સામે આવે છે કે, હિંદુ ધર્મમાં જમાઈનું સ્થાન ખુબ ઊંચું હોય છે. જો તેઓ પોતાની દીકરીના લગ્ન રાજપૂતોમાં કરે તો તેમની દીકરીના લગ્ન સમયે તેમને નમવું પડે. માટે તેઓ પોતાની દીકરીના લગ્ન કરતા ન હતા. મુગલ બાદશાહઓને પોતાને બરાબર હિન્દુસ્તાનમાં કોઈ સંબંધ મળતો ન હતો અને જો તેના ખાનદાન માટે ઈરાન જવું પડતું. ત્યારે ઈરાન ખુબ જ દુર લાગતું હતું.

જ્યારે ત્રીજું અને મહત્વનું કારણ એ છે કે, લગ્ન થઈ ગયા પછી આ શહેજાદીના પતિ અને તેમના સંતાન મુગલ સામ્રાજ્ય માટે ખતરો બની જવાનો ભય મુગલોને રહેતો. જેમ કે અકબરની બહેનના પતિએ મોગલ સામ્રાજ્યની ગાદી મેળવવા માટે અકબર પર હુમલો કર્યો હતો. પુત્રીનો પતિ શાહી ગાદી પર પોતાના કબ્જો ન મેળવી લે એ હેતુથી મોગલ સમ્રાટ પોતાની દીકરીને કુંવારી જ રાખતા હતા. તે શહેજાદીઓમાં હુમાયુની દીકરી ગુલબદન, અકબરની દીકરી શકરુંનિશા, આરામબાનો અને શાહજહાંની દીકરી જરા આરા, અને રોશન આરા, તેમજ ઓરંગઝેબ ની દીકરી મેહરુનીશા તેમજ મોગલ સમ્રાટની દીકરીઓને કુંવારી જ રહેવું પડ્યું હતું.એવું પણ જાણવા મળે છે કે, આ પરંપરા અકબરના સમયકાળ દરમિયાન શરૂ થઈ હતી. જેનું પાલન અકબર પછી જહાંગીર, શાહજહાં, ઓરંગઝેબે પણ કર્યું હતું.

મુગલકાળ દરમિયાન આ એક એવો સવાલ હતો, જેમાં મોગલ સમ્રાટ પોતાની દીકરીઓના લગ્ન કરતા ન હતા અને તેની પાછળનું કારણ તેઓ એમ જણાવે છે કે, મોગલ પોતાની બરાબરીના લોકો સાથે સંબંધો ઇચ્છતા માંગતા હતા અને પોતાની સત્તા પર કોઈ પણ વ્યક્તિ પોતાનો અધિકાર ન જમાવે તે માટે પણ તેઓ પોતાની દીકરીઓને કુંવારી જ રાખતા હતા.

Tags: AMAZING FACTSdaughters of the Mughalgujarati dayromughalmughal empiresmughal kingssocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ….  આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ…. આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

ભારતીય યુવકને Apple માં મળી આવી ખામી,   બદલામાં કંપનીએ આપ્યા 75 લાખ રૂપિયા.

ભારતીય યુવકને Apple માં મળી આવી ખામી, બદલામાં કંપનીએ આપ્યા 75 લાખ રૂપિયા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

March 30, 2019
સામાન્ય લગતા આ દાણા છે પોષકતત્વોનો ભંડાર. આ રીતે સેવનથી શરીરની બધી જ કમજોરી અને દુઃખાવા કરી દેશે ચપટીમાં દૂર.

સામાન્ય લગતા આ દાણા છે પોષકતત્વોનો ભંડાર. આ રીતે સેવનથી શરીરની બધી જ કમજોરી અને દુઃખાવા કરી દેશે ચપટીમાં દૂર.

October 18, 2022
દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક….  પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ

દીકરી સમયસર ઘરે ના આવતા પિતાએ ફોનથી કરી ટ્રેક…. પિતાની સામે આવી ચોકાવનારી ઘટના.. પિતાના ઉડી ગયા હોશ

February 10, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.