Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

Social Gujarati by Social Gujarati
January 31, 2025
Reading Time: 1 min read
0
સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજીમાં પણ લીલી તુવેર, મેથીની ભાજી, પાલક, લીલા વટાણા પણ આપણને જોવા મળે છે. એવું નથી કે ગરમીમાં વટાણાનું સેવન કરી શકાતું નથી. પરંતુ શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે. તેના ઉપયોગથી શાકભાજીની રંગત જ વધી જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાની અંદર સોડિયમ, ફાયબર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ વિટામિન કે, કેલ્શિયમ જેવા વગેરે પોષક તત્વો જોવા મળે છે જેનાથી ઘણી બધી સમસ્યાઓ દૂર રહે છે. પરંતુ તેના સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

આજે અમે તમને આ લેખના માધ્યમથી બતાવીશું કે તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા મળી શકે છે અને તેની સાથે જ તેના નુકસાન વિશે પણ જણાવીશું.

1) રોગ પ્રતિકારક શક્તિ વધારે : રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીલા વટાણા ખૂબ જ કામ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે લીલા વટાણા ની અંદર મેગ્નેશિયમ જોવા મળે છે. જે આપણી રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ઉપયોગી છે. તે સંબંધિત એક રિસર્ચમાં સામે આવ્યું છે. કે જેનાથી સાબિત થાય છે કે મેગ્નેશિયમ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.

2) વજન વધારવા માટે ઉપયોગી : વજન ઓછું કરવા માટે લીલા વટાણા આપણને ખૂબ જ કામ લાગી શકે છે. જેમ કે અમે પહેલાં પણ જણાવ્યું કે લીલા વટાણાની અંદર ફાયબર જોવા મળે છે. તેની અંદર કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તમે તેનું સેવન કરશો તો તેનાથી તમારું પેટ જલ્દી ભરાઇ જશે અને વજનની સમસ્યામાં પણ રાહત મળશે. તેના સંબંધી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જેમાં કેલેરી ઓછી હોય છે. તેમાં વટાણા પણ સામેલ છે.

3) અલ્જાઈમરથી બચાવ કરે : અલ્ઝાઇમર માનસિક સમસ્યા છે. જેના ઘણા બધા કારણો છે, જેમ કે અનિદ્રા, માથા પર કંઈક વાગવું, વધતી ઉંમર વગેરે હોઈ શકે છે. તેવી પરિસ્થિતિમાં તમને યાદશક્તિની સમસ્યા, ભણવા લખવાની સમસ્યા કોઈ વસ્તુ ઉપર ધ્યાન લગાવવામાં તકલીફ વગેરે દેખાઈ શકે છે. તેવી પરિસ્થિતિમાં લીલા વટાણાનું સેવનથી અલ્ઝાઈમરની સમસ્યા દૂર કરી શકાય છે. લીલા વટાણાની અંદર  પૌલીમાયોએથેલેનામાઇડ જેવાં ફેટી એસિડનો એક પ્રકાર છે અને તે અલ્જાઈમરની સમસ્યા ને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.

4) સાંધાના દુખાવામાં લાભદાયક : સાંધાના દુખાવાને દૂર કરવા માટે લીલા વટાણા ખૂબ જ કામ લાગે છે. તમને જણાવી દઈએ કે લીલા વટાણાની અંદર સેલીનિયમ જોવા મળે છે. જે સાંધાના દુખાવાની સમસ્યા અને અને આર્થરાઇટિસથી બચાવ કરે છે અને તેની માટે લીલા વટાણાનું સેવન કરી શકાય છે. પરંતુ તે સંબંધિત એક રિસર્ચ સામે આવ્યું છે કે સેલેનિયમથી આર્થરાઈટિસની સમસ્યા દૂર થઈ શકે છે.

5) હાડકાંને મજબૂતી આપે છે : આજના સમયમાં લોકોને હાડકાની સમસ્યા હોય છે. તમને જણાવી દઈએ કે હાડકાની સમસ્યાને દૂર કરવા માટે લીલા વટાણા ખૂબ જ કામમાં આવી શકે છે. લીલા વટાણાની અંદર કેલ્શિયમ જોવા મળે છે તેમાં મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન એ પણ તેની અંદર ઉપસ્થિત હોય છે. તેના સેવનથી લીલા વટાણાની અંદર જોવા મળતા વિટામીન વ્યક્તિઓના હાડકાં સંબંધિત ઘણી બધી સમસ્યાઓને બચાવવા ઉપયોગી છે.

6) આંખોને તંદુરસ્ત બનાવે : વટાણાની અંદર ઘણા બધા એવા જરૂરી મિનરલ્સ હોય છે. જે આંખોથી સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર રાખી શકે છે. તેમાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લીલા વટાણા આંખો માટે ખૂબ જ ઉપયોગી છે અને તે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ કામ લાગે છે.

7) પાચનક્રિયાને મજબૂત કરે : પાચનક્રિયાને મજબૂત કરવા માટે લીલા વટાણા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. લીલા વટાણાની અંદર ફાઇબર જોવા મળે છે. જે ન માત્ર પાચન ક્રિયા માટે ઉપયોગી છે. પરંતુ વટાણાની અંદર જોવા મળતાં એન્ટી કાર્સિનોજેનિક ગુણ અને ગેલેકટોસ ઔલીગોસૈકરાઈડ્સ ઉપસ્થિત હોય છે. જે પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે ખૂબ જ કામ લાગે છે.

લીલા વટાણાના નુકશાન : લીલા વટાણાના સેવનથી અમુક નુકસાન પણ થઈ શકે છે, જે નીચે મુજબ છે.
1) વટાણાના વધુ સેવનથી પાચનક્રિયા નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ શકે છે.
2) વટાણાનું વધુ સેવન પેટમાં ગેસની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
3) જણાવી દઈએ કે લીલા વટાણાના વધુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને પેટ ફૂલવું, ખેંચાણ, ઓડકાર આવવો વગેરે હોઈ શકે છે.

નોંધ : ઉપર જણાવેલ ઉપાયોથી જાણકારી મળે છે કે લીલા વટાણાનુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ગર્ભવતી મહિલા માટે સ્તનપાન કરાવતી મહિલાઓએ પોતાના ડાયટમાં વટાણાનુ એક્સપર્ટની સલાહ લઈને જ સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of green peasdisadvantages of eating green peasgreen peas for boost immunitygreen peas for digestiongreen peas for joint paingreen peas for strong bone
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
1 ડિસેમ્બરથી બદલાય જશે આ 5 નિયમો, તમારા ખર્ચ પર થશે સીધી અસર. જાણી લો ક્યાં ક્યાં બદલાવ થવાના છે….

1 ડિસેમ્બરથી બદલાય જશે આ 5 નિયમો, તમારા ખર્ચ પર થશે સીધી અસર. જાણી લો ક્યાં ક્યાં બદલાવ થવાના છે....

આ જડીબુટ્ટીને દૂધમાં ઉકાળી કરો સેવન, પુરુષોની અનેક સમસ્યાઓ દુર કરી મટાડી દેશે સાંધા, માથાના દુખાવા સહિત ગેસ અને એસીડીટી…

આ જડીબુટ્ટીને દૂધમાં ઉકાળી કરો સેવન, પુરુષોની અનેક સમસ્યાઓ દુર કરી મટાડી દેશે સાંધા, માથાના દુખાવા સહિત ગેસ અને એસીડીટી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાના કારણે શેર બજારમાં આવી ભારે ગિરાવટ, પણ માલામાલ થવું હોય તો ખરીદી લ્યો આ 3 શેર… એક સમયે કરી દેશે રૂપિયાથી માલામાલ…

કોરોનાના કારણે શેર બજારમાં આવી ભારે ગિરાવટ, પણ માલામાલ થવું હોય તો ખરીદી લ્યો આ 3 શેર… એક સમયે કરી દેશે રૂપિયાથી માલામાલ…

December 28, 2022
આ 6 શુભ વસ્તુને રાખવાથી તમારા ઘરમાં ક્યારેય નહિ આવે ગરીબી અને આર્થિક તંગી, તરત જ લઇ આવો ઘરે થઇ જશે ધનના ઢગલા…

આ 6 શુભ વસ્તુને રાખવાથી તમારા ઘરમાં ક્યારેય નહિ આવે ગરીબી અને આર્થિક તંગી, તરત જ લઇ આવો ઘરે થઇ જશે ધનના ઢગલા…

February 2, 2023
શું તમે તમારી ચડતી ઈચ્છો છો?   તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ 5 વસ્તુઓ…

શું તમે તમારી ચડતી ઈચ્છો છો? તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો આ 5 વસ્તુઓ…

November 23, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.