Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સમય પહેલા જ ડીલીવરી થાય તો બાળકને નુકશાન થઇ શકે છે.. તે રોકવાના ઉપાયો, દરેક સ્ત્રી જરૂર વાંચે.

Social Gujarati by Social Gujarati
July 14, 2018
Reading Time: 3 mins read
0
સમય પહેલા જ ડીલીવરી થાય તો બાળકને નુકશાન થઇ શકે છે.. તે રોકવાના ઉપાયો, દરેક સ્ત્રી જરૂર વાંચે.

🤰🤱 સમયથી પહેલા બાળકનો જન્મ થવો.. તેનાથી થતી તકલીફો અને તે રોકવાના ઉપાયો 🤰🤱

Image Source :

🤰સામાન્ય રીતે ૪૦ અઠવાડિયા બાદ એટલે કે ૨૮૦ દિવસ, નવ મહિના અને સાત દિવસ પણ કહી શકો છે. આ સમય બાળકના જન્મનો યોગ્ય સમય છે. અને આ સમય પહેલા જો બાળક જન્મે તો તેને પ્રીમેચ્યોર ડીલેવરી તથા પ્રીટાર્મ  બર્થ કહે છે. તેમાં બાળકનો જન્મ નવ મહિના પહેલા થઇ જાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

🤱સમયથી પહેલા જન્મતા બાળકને થતી સમસ્યાઓ.🤱

Image Source :

🤰 જેટલી બાળકની પ્રિમેચ્યોર ડીલીવરી થાય તેની સમસ્યા પણ તેટલી વધારે હોય છે. ૨૫ અઠવાડિયા પહેલા જન્મ લે તો તેની જીવવાની તક નહિ બરાબર હોય છે. ત્યાર બાદ ૨૬ અઠવાડિયા પછી બાળકના જન્મની સંભાવના છે. યોગ્ય  સમય બાદ વિકાસ ન થવાથી સંભાવનાની ક્ષમતા તેમજ દ્રષ્ટિ દોષની સંભાવના રહે છે.

Image Source :

🤰સમયથી પહેલા જન્મ લેતા બાળકને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તે બાળકના વિવિધ તંત્ર ઓછા વિકસિત થાય છે. કારણ કે ગર્ભાશયમાં પૂરો સમય ન વિતાવવાથી તેના કારણે તેનો વિકાસ પુરતો થતો નથી. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, મગજમાં રક્તસ્ત્રાવ, હૃદયની જટિલતા, લોહીમાં સુગરની ઉણપ વગેરે ખાસ સમસ્યાઓ રહે છે. આવા બાળકોને નાના આંતરડામાં ઘાવ જેવી બીમારી થવાની સંભાવના રહે છે. ત્યાર બાદ આ બાળકોને ફેફસાની સમસ્યા, પાચન સંબંધી સમસ્યા તેમજ ડાયાબીટીસ થવાનો ડર રહે છે.

Image Source :

🤱સમય પહેલા જન્મ લેતા નવજાત બાળકને લોહીની ઉણપ તેમજ કમળો થવાની સંભાવના વધારે છે. ન્યુમોનિયા તથા મૂત્ર પ્રણાલીનું સંક્રમણ પણ થઈ શકે છે.

🤰પરંતુ સવાલ એ થાય કે આખરે તેવું શા માટે ? શા માટે બાળકનો જન્મ સમય પહેલા થાય. તેના માટે નીચે જણાવેલી થોડીક વાતો છે જે બાળકનો જન્મ સમય પહેલા થાય તે વાત પર રોશની કરે છે.

ગર્ભમાં એક કરતા વધારે બાળકનું હોવું. જ્યારે માતા જુડવા બાળકોની માં બનવાની હોય છે. ત્યારે તે સ્થિતિમાં બાળકનો જન્મ સમય પહેલા જ થઇ જાય છે.

Image Source :

🤱વધારે માત્રામાં બ્લીડીંગ થવાથી. જ્યારે કોઈ મહિલાને વધારે બ્લીડીંગની સમસ્યા હોય તેવી સ્થિતિમાં પણ બાળકનો જન્મ નિયત સમય પહેલા થાય છે. પરંતુ આ સ્થિતિમાં ડોક્ટરની મદદ લેવી પડે છે.

🤰 એમનીયોટીક થેલીના ફાટવાથી બાળકનું સુરક્ષા કવચ કહેવાતી પાણીની કોથળી જો કોઈ કારણવશ ફાટી જાય છે ત્યારે બાળકનો જન્મ સમય પહેલા થાય છે. બાળક તે કોથળીમાં લાપાયેલા હોય છે. તે કોથળી ફાટવી મતલબ કે બાળકનો જન્મ થાય.

Image Source :

🤱કોઈ પણ મહિલાનું વધારે પડતું વજન હોવાથી અથવા વજન સાવ ઓછું હોવાથી પણ સમય પહેલા બાળક જન્મે છે. માટે ખાન પાન પર વ્યવસ્થિત ધ્યાન આપવું.

🤰માતા દ્વારા માનસિક તણાવ તેમજ ધુમ્રપાન કરવાથી પણ તેવું થાય છે. માટે ગર્ભવતી મહિલાએ હંમેશા ખુશ રહેવું જેથી માનસિક તણાવ દુર રહે છે.

🤱 કંઈ રીતે સમય પહેલા પ્રસવથી બચવું 🤰

Image Source :
😤 ગર્ભધારણ કર્યા બાદ ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. ખાસ કરીને ખાન પાનમાં ધ્યાન રાખવું પડે છે. તેમજ ધુમ્રપાન છોડી દેવું. સૌથી પહેલા ચેકપ કરાવવું અને યોગ્ય સમયાંતરે ડોક્ટર પાસે ગર્ભવતી મહિલાએ ચેકપ કરાવતા રહેવું.
💊 ફોલિક એસીડની ગોળી સમય પહેલા પ્રસુતિની પીડાની માત્રા ઘટાડે છે.
💊 ગર્ભાવસ્થામાં કેલ્શિયમ, વિટામીન C અને E લેવાથી આ સમસ્યાની સંભાવના દુર કરી શકાય છે.Image Source :
🤰 ગર્ભાવસ્થા દરમિયાન યોની સંક્રમણનો ઈલાજ થાય તો તેની સંભાવના રહેતી નથી.
🤰 ગર્ભના ૨૪ માં અઠવાડિયામાં પહેલા જો ગર્ભાશય ગ્રીવાની લંબાઈ ૨૫ મીલીમીટર તથા તેનાથી ઓછી હોય તો તેનો ઉપચાર ગર્ભાશય ગ્રીવાની ચારે બાજુ ટાંકા લગાવી રોકવામાં આવે છે.
💊  આ ઉપરાંત દવાઓ જેવી કે એન્ટીબાયોટીક્સ અને પ્રોજેસ્ટેરાન પણ સમય પહેલા થતી પ્રસુતિ અટકાવે છે.Image Source :

 

🤱 સમય પહેલા જન્મતા બાળકની સંભાળ નીચે પ્રમાણે સંભાળ લેવી.🤱 

🤱 જો નવજાત બાળક નબળું હોય તો તેને સંભાળ માટે NICU માં રાખવામાં આવે છે. જ્યાં તાપમાન, પોષણ, ઓક્સીજન અને અન્ય તંત્રોની સંભાળ લેવાય છે. ત્યાં બધા તંત્રોનું ધ્યાન રાખવા માટે વિવિધ ઉપકરણો હોય છે. જ્યારે બાળક પોતાની જાતે ઓક્સિજનની માત્રા અને તાપમાન નિયંત્રિત રાખી શકે ત્યારે તેને NICU માંથી બહાર કાઢવામાં આવે છે.

Image Source :

🤱 બાળકને ખુબ જ તકલીફ હોય ત્યારે તેના પેટમાં ટ્યુબ નાખી તેના દ્વારા  નિશ્વિત સમયે દૂધ આપવામાં આવે છે. ત્યાર બાદ થોડા સમય બાદ તેને સ્તનપાન કરાવવામાં આવે છે.

🤱 આ ઉપરાંત બાળકને માં ના શરીર સાથે લપેટી એવી રીતે રાખવામાં આવે છે જેમ કાંગારું પોતાના બચ્ચાને રાખે છે. તેમાંથી બાળકનો વિકાસ થાય છે. તેમજ આ ક્રિયાને “કાંગારું કેયર” કહેવામાં આવે છે.

🤱 નવજાત બાળકના સમય પહેલા જન્મવાના લક્ષણો દેખાય તો તેની યોગ્ય સારવાર લેવી.

Image Source :
👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ 
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

Tags: DELIVERYgirlhealthhealth tipsNICE HEALTHPREGNENCYSEXwoman
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શું તમે આ બિમારી વિશે સાંભળ્યું છે કે, જે મોટાભાગના લોકોને હોય છે…પણ તેમને પણ ખબર નથી હોતી.

શું તમે આ બિમારી વિશે સાંભળ્યું છે કે, જે મોટાભાગના લોકોને હોય છે...પણ તેમને પણ ખબર નથી હોતી.

સાબુદાણા માંથી બનતી બે સૌથી બેસ્ટ અને લોકપ્રિય વાનગી  “વડા અને ભજીયા”….ગમે તો બીજાને શેર કરજો.

સાબુદાણા માંથી બનતી બે સૌથી બેસ્ટ અને લોકપ્રિય વાનગી  "વડા અને ભજીયા"....ગમે તો બીજાને શેર કરજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.

ક્યાં કર્મ એવા છે જેનું પાપ આપણને નથી લાગતું……… શ્રી કૃષ્ણે શું કહ્યું તે જાણવા માટે વાંચો આ લેખ.

May 14, 2019
વગર મેકપે ઘર બેઠા જ વધારો તમારા ચહેરા ની સુંદરતા, ઘર બેઠા ટ્રાય કરો આ મફત દેશી ઉપાય

વગર મેકપે ઘર બેઠા જ વધારો તમારા ચહેરા ની સુંદરતા, ઘર બેઠા ટ્રાય કરો આ મફત દેશી ઉપાય

December 9, 2022
ફેવીકવીક વાપરતી વખતે હાથમાં કે કોઈ અન્ય જગ્યા એ ચોંટી જાય તો ગભરાવ નહીં.. કરો આ નાનાકડું કામ તરત ઉખડી જશે

ફેવીકવીક વાપરતી વખતે હાથમાં કે કોઈ અન્ય જગ્યા એ ચોંટી જાય તો ગભરાવ નહીં.. કરો આ નાનાકડું કામ તરત ઉખડી જશે

October 18, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.