Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ.. જાણો તમારી રાશિ તો નથી ને !

Social Gujarati by Social Gujarati
April 19, 2019
Reading Time: 1 min read
1
આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ..  જાણો તમારી રાશિ તો નથી ને !
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ.. જાણો તમારી રાશિ તો નથી ને !

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આપણા જીવનમાં સુખ અને દુઃખ ગ્રહોમાં થતા પરિવર્તનના કારણે પણ આવતું હોય છે. જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. ત્યારે તેનો પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે છે. જેના કારણે ક્યારેક આપણા કામ અચાનક જ બનવા લાગે છે. તો ક્યારેક અચાનક આપણા કાર્યમાં વિઘ્નો પણ આવી જતા હોય છે. આ બધું ગ્રહોના ગોચર કરવાને કારણે થતું હોય છે.

તો મિત્રો આ સમયગાળા દરમિયાન સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે અને તમને જણાવી દઈએ કે મેષ રાશિ મંગળની રાશિ છે. તેથી સૂર્ય તેના મિત્ર ગ્રહ મંગળની રાશિમાં પરિવર્તન કરશે, જેના કારણે છ રાશિના જાતકોને ખાસ લાભ થશે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહનું આ રાશિ પરિવર્તન છ રાશિ માટે ખુબ જ સારો સંયોગ લઈને આવ્યું છે. તો ચાલો જાણીએ તે છ રાશિ વિશે જેમના માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખુબ જ શુભ સમય લઈને આવ્યું છે.

આ છ ભાગ્યશાળી રાશિમાંથી પહેલી છે મેષ. સૂર્યનું આ રાશિ પરિવર્તન મેષ રાશિમાં જ થવાનું છે. તેથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખુબ જ શુભ રહેશે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોમાં સકારાત્મકતા આવશે અને સકારાત્મકતા સાથે જ તેઓ બધા જ કાર્યમાં આગળ વધતા જશે. દરેક કાર્યને કરવા માટે મનમાં એક નવી ઉમંગ હશે. નોકરી કરતા જાતકો પોતાના ઉપરી અધિકારીની નજરમાં હીરો બની જશે અને જે લોકો કામની શોધમાં છે તેમણે સારું કામ પણ મળી રહેશે.

બીજી રાશિ છે મિથુન. સૂર્યના રાશિ પરિવર્તનના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય ખુબ જ શાનદાર રહેશે. આ રાશિના જાતકો પોતાના દરેક કાર્યોને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરશે. આ સમયે તે લોકો એક નવી ઉર્જાનો અનુભવ કરશે અને પોતાનીની નીજી જિંદગીમાં પણ ખુબ જ ખુશ રહેશે. વેપાર અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ટૂંકમાં આ રાશિ પરિવર્તન દરેક બાબતે મિથુન રાશિના જાતકો માટે લાભદાયી નીવડશે.

ત્રીજી રાશિ છે સિંહ. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને તે સિંહ રાશિના ભાગ્ય સ્થાન પર ગોચર કરશે. જેના કારણે સિંહ રાશિના જાતકો માટે આ સમય ખુબ જ ભાગ્યશાળી રહેશે. ભાગ્ય દરેક જગ્યાએ સિંહ રાશિના જાતકોનો સાથ આપશે. ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બનશે અને આધ્યાત્મ તરફ મન વળે તેવું પણ બની શકશે.

સૂર્યના રાશિ પરિવર્તનનો લાભ મેળવવા જઈ રહી ચોથી રાશિ છે ધન. ધન રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન પાંચમાં ભાવમાં થઇ રહ્યું છે. જેથી આ સમયે જે યોગ બનશે તે ધન રાશિના જાતકોને નામ અને શોહરત આપનાર યોગ બનશે. જે લોકોને સંતાનની ચિંતા છે તેમણે સંતાન તરફથી સુખ અને ખુશી મળશે. જે લોકોને સંતાન છે તેઓ પોતાના સંતાનની ઉપલબ્ધિઓથી ગર્વ અનુભવશે. આ સાથે જ ધન રાશિના જાતકો માટે સફળતા મળવાનો યોગ બની રહ્યો છે અને ભાગ્ય પણ તેમાં સાથ આપશે.

પંચમી રાશિ છે કુંભ. કુંભ રાશિમાં આ પરિવર્તન ત્રીજા ભાવમાં થશે જે મોટા કર્મનો ભાગ છે. તેથી તમારા દરેક કાર્યમાં તેજી આવશે. આ રાશિના જાતકોને અટકાયેલા દરેક કાર્યો પૂરા થશે અને દરેક કાર્ય પૂર્ણ થવાની ગતિ વધશે. રોજગારની પ્રાપ્તિ થશે. આ સમયે નવા કરિયરની શરૂઆત પણ થઇ શકે છે. વેપાર કરતા જાતકો માટે આ સમય ખુબ જ શુભ રહેશે તેમના વેપારમાં વિસ્તાર થશે.

છઠ્ઠી રાશિ છે મીન. સૂર્યનું આ રાશિ પરિવર્તન મીન રાશિમાં બીજા ભાવમાં થશે જે લાભનો ભાવ છે, ધનપ્રાપ્તિનો ભાવ છે. તેથી મીન રાશિના જાતકો માટે ધનલાભના પ્રબળ યોગ બનશે. આ સમયે તમે તમારા વ્યવસાયમાં કોઈ બદલાવ લાવવા માંગતા હોવ તો કરી શકો છો. તે બદલાવ ખુબ શુભ રહેશે. તમે આત્મવિશ્વાસ અને મજબુત ઈરાદાઓ સાથે આગળ વધશો.

તો મિત્રો આ છ રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનથી ખુબ જ લાભ થશે. તમારી કંઈ રાશિ છે તે કોમેન્ટ દ્વારા જણાવો.  

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય... કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર....

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

Comments 1

  1. Bhavesh.timbadiya says:
    4 years ago

    dhAn.rashi

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છોડ તમને ખરી ગયેલા વાળ ઉગાડવામાં પણ ઉપયોગી છે, પણ ઉપયોગ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન.

આ છોડ તમને ખરી ગયેલા વાળ ઉગાડવામાં પણ ઉપયોગી છે, પણ ઉપયોગ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન.

September 18, 2018
પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થાય તો તરત જ ખાવા લાગો આ વસ્તુ, થોડી જ મિનીટોમાં દેખાશે અસર.

પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થાય તો તરત જ ખાવા લાગો આ વસ્તુ, થોડી જ મિનીટોમાં દેખાશે અસર.

November 4, 2022
હનુમાનજીના આ પ્રકારના જ ફોટા રાખો ઘરમાં, કાયમ માટે રહેશે સમૃદ્ધિ.. નહિ તો થશે અનર્થ.

દિવાળી પર જોવા મળે આ ચાર જાનવરો, તો સમજો માતા લક્ષ્મીનો આ સંકેત, થશે ધનલાભ…

November 7, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In