Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ દાણા છે પોષકતત્વોનો ભંડાર.. દરરોજ ભૂખ્યા પેટે આનું સેવન શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર

Social Gujarati by Social Gujarati
August 13, 2023
Reading Time: 1 min read
0
આ દાણા છે પોષકતત્વોનો ભંડાર.. દરરોજ ભૂખ્યા પેટે આનું સેવન શરીરીની અસંખ્ય બીમારીઓને કરી દેશે દૂર
0
SHARES
776
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમને જણાવી દઈએ કે, બદામ બે પ્રકારની હોય છે. એક મીઠી બદામ અને બીજી તીખી બદામ. મીઠી બદામનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે, જ્યારે તીખી બદામમાંથી તેલ બનાવવામાં આવે છે. જો કે બદામમાં ખુબ જ વિપુલ પ્રમાણમાં ન્યુટ્રીશન અને મિનરલ્સ મળે છે, જેમ કે પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ, વિટામિન ઈ, કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે ખુબ જ વધુ હોય છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આમ બદામને તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો તેને કાચી પણ ખાઈ શકાય છે. અથવા તો કોઈ વાનગીમાં પણ તેનો ઉપયોગ કરીને પણ ખાઈ શકાય છે. આ રીતે તમે મીઠી બદામ ખાઈ શકો છો. આ સિવાય બદામ બ્લડ પ્રેશરના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. તેમજ તે શરીરની નર્વ અને માંસપેશીઓની ગતિવિધિને સામાન્ય રૂપમાં ચલાવવામાં મદદ કરે છે.

જ્યારે ઘણા નિષ્ણાંતોનું એવું માનવું છે કે, કાચી બદામ કરતા પલાળેલી બદામ વધુ ફાયદાકારક હોય છે. કારણ કે આખી રાત પલાળવાથી તેની છાલમાં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે અને વધુ ન્યુટ્રીએન્ટ મળે છે. ચાલો તો જાણીએ પલાળેલી બદામના કેટલાક ફાયદા અંગે.

પાચન : જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે છે ત્યારે તે ખુબ જ સરળ રીતે પચી જાય છે. તેમજ તે પાચનની સમગ્ર ક્રિયાને પણ સારી કરે છે અને આમ તે પેટને પણ સ્વસ્થ રાખે છે.

ગર્ભવતી મહિલા : ગર્ભવતી મહિલાઓએ પલાળેલી બદામનું સેવન જરૂર કરવું જોઈએ. કારણ કે તેનાથી તેને અને તેના બાળક બંનેને પુરતું ન્યુટ્રીશન મળે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.

મગજ : ડોક્ટર્સનું માનવું છે કે, દરરોજ 4 થી 6 બદામ પલાળેલી બદામનું સેવન કરવાથી તમારું મગજ તેજ થાય છે અને તમારી સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ બરાબર કામ કરે છે અને તેનાથી મગજ પણ સ્વસ્થ રહે છે.

કોલેસ્ટ્રોલ : બદામની અંદર મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઈના કારણે તે શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.હૃદય : પલાળેલી બદામમાં રહેલ પ્રોટીન, પોટેશિયમ, અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. આ સિવાય તેમાં ઘણા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોવાના કારણે તે હૃદયની ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે.

બ્લડ પ્રેશર : પલાળેલી બદામમાં વધુ પોટેશિયમ અને ઓછા પ્રમાણમાં સોડીયમ હોવાના કારણે તે બ્લડ પ્રેશરની સાથે બીજી હૃદયથી જોડાયેલ સમસ્યાઓને પણ કંટ્રોલમાં રાખે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ બ્લડને સારી રીતે કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.વજન : જો તમે વજન વધારાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો પોતાના ડાયેટમાં પલાળેલી બદામને સામેલ કરો. આમ કરવાથી તમને ભૂખ જલ્દી નથી લાગતી અને તેના કારણે વજન નથી વધતો.

કબજિયાત : પલાળેલી બદામનું સેવન કરવાથી તમને કબજિયાતની તકલીફ નથી રહેતી. કારણ કે બદામમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે તમારું પેટ સારી રીતે સાફ કરે છે.રોગ પ્રતિકારક શક્તિ : ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પલાળેલી બદામમાં પ્રી-બાયોટીક ગુણ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. પ્રી-બાયોટીક ગુણ હોવાના કારણે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. તેનાથી કોઈ બીમારી નથી થતી.

ત્વચા : સ્કીનથી કરચલીઓને દુર કરવા માટે બીજી કોઈ વસ્તુ ઉપયોગ કરવા કરતા પલાળેલી બદામ ખાવ, કારણ કે તે એક કુદરતી એન્ટી એજિંગ ફૂડ માનવામાં આવે છે. સવારે પલાળેલી બદામનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ નથી પડતી અને તમારી ત્વચા સ્વસ્થ રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત

નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત

બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત…..

બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

February 17, 2023
ઘરમાં રહેલા વોટર હીટર પર કાટ કે પોપડી થઈ ગઈ છે તો અજમાવો આ સરળ ટ્રીક્સ, મફતમાં જ હીટર બની જશે નવા જેવું અને પાણી પણ ઝડપથી કરશે ગરમ….

ઘરમાં રહેલા વોટર હીટર પર કાટ કે પોપડી થઈ ગઈ છે તો અજમાવો આ સરળ ટ્રીક્સ, મફતમાં જ હીટર બની જશે નવા જેવું અને પાણી પણ ઝડપથી કરશે ગરમ….

August 27, 2022
FB પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ગઈ ભારે, ગઠિયાઓ આ રીતે ઉઠાવી રહ્યા છે ગેરલાભ…

FB પર અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ગઈ ભારે, ગઠિયાઓ આ રીતે ઉઠાવી રહ્યા છે ગેરલાભ…

December 27, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In