રોજ આ દાણાનું સેવન ગમે તેવા રફ, કમજોર અને ખરતા વાળની સમસ્યા કરી દેશે ગાયબ, જાણો સેવન કરવાની વાળ થઈ જશે એકદમ કાળા, લાંબા મજબુત અને સુંદર…

આજના સમયમાં ખાન-પાન અને જીવનશૈલીથી જોડાયેલ કારણોના લીધે વાળથી જોડાયેલી સમસ્યા ખુબ જ જલ્દી વધી રહી છે. માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ વાળ કે જોડાયેલી સમસ્યા ખુબ જ તીવ્રતાથી થાય છે ઓછી ઉંમરમાં વાળનું સફેદ થવું અને વાળનું ખરવું વગેરે જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે, તેની પાછળ તમારી ખાણીપીણી અને તમારી જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. અને તેથી જોડાયેલી ખરાબ આદતો અને ખરાબ જીવનશૈલીના ચાલતા લાખો લોકોમાં વાળ ખરવાની તથા વાળ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

પરંતુ હેરાન કરવાની વાત તો એ છે કે, વાત જોડાયેલી સમસ્યાઓ માટે બજારમાં ઉપસ્થિત કેમિકલયુક્ત પ્રોડક્ટ પણ તેને સંપૂર્ણ રીતે સારી કરી શકતા નથી, પરંતુ શું તમને ખબર છે કે તમારી રસોઈમાં ઉપસ્થિત ઘણી બધી એવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારાથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. આ તમારા રસોઈમાં ઉપસ્થિત મેથી દાણાનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓમાં ખુબ જ ફાયદો વધુ જોવા મળે છે. મેથી દાણાનું સેવન કરવાથી તમારા વાળ ખરતા ઓછા થઈ જાય છે અને વાળના ગ્રોથથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. વાળની સમસ્યાઓમાં મેથી દાણાનું સેવન કરવાથી ફાયદા મળે છે.

વાળની સમસ્યાઓમાં મેથી દાણાનું સેવન : તણાવ ભરેલી જીવનશૈલી અને ખાણીપીણીનીમાં અસંતુલનને કારણે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. તે સિવાય ઓછાં સમયમાં વાળનું સફેદ થવું, વાળ રુક્ષ થઈ જવા, વગેરે સમસ્યાઓ ખુબ જ તીવ્રતાથી વધી રહી છે. વાળની સમસ્યામાં મેથી દાણાનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મેથીના બીજનો ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના ઉપરથી પ્રોટીન અને નિકોટિનિક એસિડ વાળને ખરતા તથા કમજોર થતા રોકે છે. મેથીના બીજમાં સારી માત્રામાં લીસેથીન જોવા મળે છે જે વાળને હાયડ્રેટ રાખવામાં ખુબ જ ફાયદાકારક હોય છે. તે સિવાય અને મજબૂતી આપવાનું કામ પણ કરે છે. મેથીના દાણાનું સેવન કરવાથી વાળની જોડાયેલી આ સમસ્યાઓમાં ફાયદો મળી શકે છે.

વાળ ખરવાની સમસ્યામાં મેથી દાણાનો ઉપયોગ : વાળમાં રુક્ષપણાની સમસ્યામાં ફાયદાકારક, વાળ કમજોર થાય ત્યારે મેથી દાણાનું સેવન ફાયદાકારક, વાળ પાતળા થવાની સમસ્યામાં ઉપયોગી, બે મુખી વાળની સમસ્યામાં ફાયદાકારક, સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યામાં ઉપયોગી…

વાળની સમસ્યામાં કેવી રીતે ખાવા મેથીનાં બીજ : ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક મેથીના બીજનું સેવન ઘણી બધી રીતે કરી શકાય છે. તમે મેથીના દાણાનો ઉપયોગ મસાલાના રૂપે જરૂર કર્યો હશે, તેનો ઉપયોગ પેટથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. વાળની સંપૂર્ણ સ્થિતિને સુધારવા માટે વાળને તુટતા રોકવા અથવા ખરવાની સમસ્યાને રોકવા છતાં અને મજબૂતી આપવા માટે તમે મેથીના બીજનું સેવન આ રીતે કરી શકો છો.

1 ) દરરોજ સવારના સમયે મેથીના બીજનું ગોળ સાથે ઉમેરીને તેનું સેવન કરો. આમ કરવાથી તમારા વાળ ખરતા અને તુટવાની સમસ્યામાંથી ફાયદો મળશે.
2 )દરરોજ સવારે સામાન્ય ગરમ પાણીની સાથે અડધી ચમચી મેથી બીજનું સેવન કરો.
3 ) મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ઊઠીને તેને ઉકાળીને ચાના સ્વરૂપે તેનું સેવન કરો.
4 ) રાત્રે મેથીના પાનને પાણીમાં પલાળી લો, અને સવારે ઊઠીને ચાવીને ખાઓ.

ઉપર જણાવેલ ઉપાયની મદદથી મેથીના બીજનો સેવન વાળની સમસ્યા માટે કરી શકો છો. દરરોજ મેથીના બીજનો સેવન કરવાથી તમારા વાળ ખરવા તૂટવા અને કમજોર થવા તથા સમય કરતા પહેલા વાળ સફેદ થવાની સમસ્યામાં ફાયદો મળશે. તે સિવાય તમે મેથીના બીજનું સેવન શરીરની ઘણી બધી સમસ્યાઓમાં પણ કરી શકો છો. મેથીના દાણાનું સેવન કરતા પહેલાં તેના ડોઝ અને સમયને લઈને એક્સપર્ટ ડોક્ટરની સલાહ જરૂર લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment