Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ માહિતી જેમ બને તેમ વધારે સ્ત્રીઓ સુધી પહોંચે તેવા પ્રત્યનો કરવા. આ રીતે માસિક ધર્મ માંથી રાહત મેળવો .

Social Gujarati by Social Gujarati
December 1, 2022
Reading Time: 2 mins read
0
આ માહિતી જેમ બને તેમ વધારે સ્ત્રીઓ સુધી પહોંચે તેવા પ્રત્યનો કરવા. આ રીતે માસિક ધર્મ માંથી રાહત મેળવો .

🤦‍♀️માસિક ધર્મ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો: 🤦‍♀️

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

🤦‍♀️ માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓમાં થતી અહેમ પ્રક્રિયા છે. એક સ્ત્રીના સારા સ્વાસ્થ્ય માટે તેમાં નિયમિતતા જળવાય તે ખુબ જ જરૂરી છે. માસિકધર્મ દરમિયાન પેટ અને કમર વગેરે જેવા દુઃખાવા શરીરમાં થતા હોય છે. પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળી શકે છે. મિત્રો આજે અમે આ લેખ દ્વારા ખુબ જ મહત્વની બાબત કહેવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે શેર કરવા જઈ રહ્યા છીએ. ગંભીર સમસ્યાનો સામનો તેમજ પીરીયડ્સ દરમિયાન શું ન ખાવું, યોગા , કસરત કરાવી કે નહિ તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

 🤦‍♀️ મિત્રો ઘણી છોકરીઓમાં આ વિષય પર જાગૃતતા ન હોવાને કારણે તે ગભરાય જતી હોય છે. તથા શરમ અનુભવતી હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં ગભરાવાની જરૂર નથી કે કંઈ ખોટું, કે ગંદી કે હીન ભાવના અનુભવવાની કોઈ આવશ્યકતા નથી. આ શારીરિક પ્રક્રિયા ખુબ જ મહત્વ પૂર્ણ છે. કારણ કે આ પ્રક્રિયાના કારણે જ મનુષ્યના સંચાર ચાલે છે. પ્રકૃતિએ સ્ત્રીઓને ગર્ભાશય, અંડાશય, ફેલોપીયમ, ટ્યુબ વગેરે આપીને સ્ત્રીને સંતાન ઉત્તપન્ન કરવાનું મહત્વપૂર્ણ કામ સોપ્યું છે. આથી માસિકધર્મ એ ગર્વની વાત હોવી જોઈએ.

 🤦‍♀️ વૈદિક ધર્મ અનુસાર  માસિકધર્મ દરમિયાન કાર્ય પર પ્રતિબંધ  લગાવવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રી માટે આ દિવસો દરમિયાન અન્ય લોકોથી અલગ રહેવા માટેનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. સનાતન ધર્મ પ્રમાણે સ્ત્રીઓ આ દિવસો દરમિયાન અપવિત્ર ગણવામાં આવે છે. તે સાવ ભ્રામક વાત છે.

🤦‍♀️ હિંદુ ધર્મ પ્રમાણે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ આ સમય દરમિયાન સૌથી અલગ રહેતી. તેનું બહાર આવવા જવાનું ન રહેતું. તે અવસ્થામાં જમીન પર સુવાનું હતું. તેમજ પોતાનું જમવાનું વગેરે જેવા કર્યો પોતે જ કરવાના રહેતા. આવા ચુસ્ત નિયમોને કારણે માસિકધર્મ સ્ત્રીઓ માટે ક્યારેક સજાનો સમય લાગતો.

🤦‍♀️ આ ઉપરાંત માસિક ધર્મને લઈને એવી માન્યતા પણ પ્રચલિત છે કે સ્ત્રી તે દિવસો દરમિયાન અથાણાને સ્પર્શ કરે તો તે બગડી જાય છે. પરંતુ તે સાવ ખોટી માહિતી છે.

 🤦‍♀️ આ માન્યતાઓ પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. પરંતુ મિત્રો માસિક ધર્મ દરમિયાન તેના માટે જે નિયમો બનાવ્યા છે તેની પાછળ સ્વાસ્થ્ય સંબંધી કારણો છે. આજે વિજ્ઞાન પણ આ વાત માને કે તે દિવસો દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી રક્તની સાથે શરીરથી  ગંદકી પણ નીકળતી હોય છે. જેના કારણે સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ અન્ય લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોઈએ તો હાનીકારક છે. ઇન્ફેકશન ફેલાવાનો ડર રહે છે. આ સાથે તે પાંચ દિવસ દરમિયાન તેના શરીરમાંથી વિશેષ પ્રકારની તરંગો નીકળે છે. તે તરંગો પણ અન્ય લોકો માટે હાનીકારક હોય છે. અન્ય લોકોને આ પ્રભાવથી બચાવવા માટે સ્ત્રીઓને અલગ રહેવાની પ્રથા શરુ થઇ હતી.

 🤦‍♀️ આ ઉપરાંત તે દિવસો દરમિયાન  સ્ત્રીઓમાં માસિકધર્મની પ્રક્રિયાને કારણે નબળાઈ આવી જતી હોય છે. તેથી તેને કાર્યથી દુર રહેવાની પ્રથા બનાવી હતી. તેમજ તે દિવસ દરમિયાન જો બહાર વધારે ફરે તો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર જલ્દીથી લાગી જાય છે. તેટલા માટે પ્રાચીન સમયમાં તેના પર પ્રતિબંધ હતો.

 🤦‍♀️ પરંતુ મિત્રો પહેલાના સમયમાં તો આ બધી બાબતો ધર્મને જોડીને તેને ધાર્મિક પરંપરાનું નામ આપી દેવામાં આવ્યું. તેથી સ્ત્રીઓએ તેનું પાલન અચૂક કરવું પડતું. પરંતુ આજના આધુનિક યુગમાં ઓફીસ તેમજ ઘરના કર્યોના ચક્કરમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી નથી રાખતી. જ્યારે આ પાંચ દિવસ દરમિયાન તો તેને વધારે કાળજી લેવી જોઈએ.

 👩‍⚕️ માસિક ધર્મ દરમિયાન શું કરવું અને શું ન કરવું :

🥪 વ્હાઈટ બ્રેડ, પાસ્તા, ખાંડ, બિસ્કીટ, કેક, ફ્રેન્ચાઇઝી વગેરે જેવા આહારથી બચવું જોઈએ.  🤷‍♀️ પીરીયડ્સ દરમિયાન ક્યારેય ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી ચીડિયા પણું વધી જાય છે.

👩‍⚕️  ખાસ કરીને વધારે પડતા મીઠા કે ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધારે પડતું સેવન કરવાથી પીરીયડ્સ પહેલા અને પછી દુખાવો વધી શકે છે. આ ઉપરાંત સોફ્ટ ડ્રીંક કે કેફીન જેવા પદાર્થનું પણ સેવન ન કરવું જોઈએ.

👩‍⚕️  એક વારમાં વધારે જમવાના બદલે થોડા થોડા પ્રમાણમાં 5 થી 6 વાર ખાવું દિવસ દરમિયાન. તેનાથી એનર્જી રહે છે.  🥑 પપૈયું ખાવાથી માસિક ધર્મમાં સરળતા રહે છે.

 👩‍⚕️ તે દિવસ દરમિયાન ગરમ પાણીનો શેક પેટના નીચેના ભાગમાં કારમાં આવે તો આરામ મળે છે.  👩‍⚕️ જો પીરીયડ્સ મોડા આવતા હોય તો ગોળનું સેવન કરવું. 👩‍⚕️ જો સવારે ખાલી પેટ વરીયાળીનું સેવન કરવામાં આવે તો પીરીયડ્સ સમયે અને સરળતાથી આવે છે. તેના માટે રાત્રે પલાળીને સવારે તેનું ખાલી પેટે સેવન કરવું.

 🥛 સામાન્ય રીતે સ્ત્રીઓ પીરીયડ્સ દરમિયાન વારંવાર વોશરુમ જવાના ડરથી ઓછું પાણી પીતી હોય છે. પણ તે સાવ ખોટું છે. તે દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા જળવાય રહે છે.

🙎 7 થી 8 કલાકની પુરતી ઊંઘ લેવી તેમજ મનગમતી વસ્તુઓમાં મન લગાવવું. 🙎 પીરીયડ્સ ખાનપાન ઉપરાંત સાફસફાઈનું પણ ધ્યાન રાખવું. જેથી બેક્ટેરીયલ ઇન્ફેકશન ન ફેલાય દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૩ પેડ તો અવશ્ય ચેન્જ કરવા.

 🥗 પીરીયડ્સ દરમિયાન ફાઈબર તેમજ મિનરલ્સ અને વિટામીન મળી રહે  તેવા ખોરાકનું સેવન ખુબ જ આવશ્યક છે. જેમ કે અનાજ, સંતરા, મકાઈ, ગાજર, બદામ વગેરે ખાવું. આ ઉપરાંત કેલ્શિયમયુક્ત આહાર જેવો કે દૂધ દહીં, પનીર, પાંદડા વાળી શાકભાજી વગેરેનું સેવન કરવું તે શરીરની નર્વસ સિસ્ટમને સારી રાખે છે.

🥗 આર્યન યુકત આહાર જરૂર લેવો જેથી લીહીની માત્રા વધે. 🍫 પીરીયડ્સ દરમિયાન જો મૂળ અત્યંત ખરાબ રહે તો ડાર્ક ચોકલેટ જરૂર ખાવી. તે શરીરમાં સિરોટોનીન હોર્મોન્સ વધારે છે જેથી મૂળ સારો રહે છે. સ્ત્રીઓએ  આ વાતનું ખાસ ધ્યાન રાખવું નહી તો ગંભીર જોખમો પણ સર્જાય છે.

🍻 માસિક સ્ત્રાવ દરમિયાન બરફનું પાણી, સોડા, ઠંડા પાણી તથા નાળીયેરનું સેવન ન કરવું તેનાથી સમસ્યાનો ઉદ્દભવ થાય છે.  🧖‍♀️ સ્ત્રીએ આ દિવસ દરમિયાન માથા પર શેમ્પુ લગાવવું નહિ કારણ કે માસિક સ્ત્રાવ દરમિયાન માથાના છિદ્રો ખુલ્લા હોય છે. તેથી તે માથાનો દુઃખાવો કરી શકે છે. આ અસર લાંબા સમય બાદ અનુભવી શકાય છે.

🥒 માસિક સ્ત્રાવ દરમિયના કાકડી ન ખાશો કારણ કે કાકડીમાં રહેલ સત્વ ગર્ભાશયની દીવાલમાં કેટલાક રજોદર્શન અવરોધિત કરી શકે છે. જેથી ગર્ભાશયમાં સમસ્યા થઇ શકે છે.

🙍 માસિક ધર્મ સમયે વધુમાં વધુ તમારા શરીરને સખત પદાર્થો. ખાસ કરીને પેટને જોર અથવા અથડાવું જ જોઈએ કારણ કે  તેનાથી ગર્ભાશયને ઈજા થઇ શકે છે. અને તે યુરેનસ કેન્સર , સીએસ્ટસ અને વાંધ્યતા થવાનું મૂળ છે.

🙍  સંશોધનનું કહેવું છે કે માસિક સ્ત્રાવ દરમિયાન બરફનું પાણી પીવાથી ગર્ભાશયની દીવાલમાં માસિક રક્ત બાકી રહી જાય છે.  5 થી 10 વર્ષ પછી તે યુરેનસ કેન્સર અથવા ટ્યુમરનું કારણ બની શકે છે.

🙍 કૃપા કરીને આ માહિતી જેમ બને તેમ વધારે સ્ત્રીઓ સુધી પહોંચે તેવા પ્રત્યનો કરવા. 👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Tags: masik dharmperiodsperiods eating tipsperiods tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
Next Post
આ લેખ વાંચ્યા પછી તમે કોઈ પણ ડીસીઝન માત્ર  ૩ જ સેકન્ડમાં  લેતા થઇ જશો. ઉદાહરણ દ્વારા સમજો .

આ લેખ વાંચ્યા પછી તમે કોઈ પણ ડીસીઝન માત્ર ૩ જ સેકન્ડમાં  લેતા થઇ જશો. ઉદાહરણ દ્વારા સમજો .

તહેવારોમાં બહારની વાનગી ના ખાવ ઘરે જ બનશે આ બે ફરાળી વાનગી… લખી લો  કેમ બનાવાય આ વાનગીઓ.

તહેવારોમાં બહારની વાનગી ના ખાવ ઘરે જ બનશે આ બે ફરાળી વાનગી... લખી લો કેમ બનાવાય આ વાનગીઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ..  જાણો તમારી રાશિ તો નથી ને !

આજથી સૂર્ય આ છ રાશિના જાતકો માટે કરશે સૌથી મોટો બદલાવ.. જાણો તમારી રાશિ તો નથી ને !

April 19, 2019
મોટર રેસરથી રેની ગ્રેસીએ કેમ બનવું પડ્યું પોર્ન સ્ટાર?  આ પાછળનો જાતે કર્યો આ મોટો ખુલાસો!

મોટર રેસરથી રેની ગ્રેસીએ કેમ બનવું પડ્યું પોર્ન સ્ટાર? આ પાછળનો જાતે કર્યો આ મોટો ખુલાસો!

July 2, 2020
સોનું ખરીદવાનો સૌથી સારો મોકો, પાંચ દિવસ સુધી મળશે સૌથી સસ્તું સોનું | જાણો ક્યાં અને કેવી રીતે મળે છે…

સોનું ખરીદવાનો સૌથી સારો મોકો, પાંચ દિવસ સુધી મળશે સૌથી સસ્તું સોનું | જાણો ક્યાં અને કેવી રીતે મળે છે…

March 1, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.