Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

કમરનો દુઃખાવો દુર કરવા અજમાવો આ જબરદસ્ત દેશી ઘરેલું ઈલાજ, વગર ખર્ચે દુઃખાવો જડમૂળથી થઈ જશે નાબુદ…

Social Gujarati by Social Gujarati
September 19, 2022
Reading Time: 1 min read
1
કમરનો દુઃખાવો દુર કરવા અજમાવો આ જબરદસ્ત દેશી ઘરેલું ઈલાજ, વગર ખર્ચે દુઃખાવો જડમૂળથી થઈ જશે નાબુદ…

જે પ્રકારની આપણે જીવનશૈલી જીવી રહ્યા છીએ, તેને અનુસરતા કમરનો દુઃખાવો, પીઠનો દુઃખાવો, કરોડરજ્જૂનો દુઃખાવો, હિપ્સની આસપાસ પીડા, છાતીમાં તકલીફ વગેરે ગુમાવવી એ સામાન્ય છે. તેની પાછળ અનેક કારણ હોય શકે છે. જેમ કે શારીરિક ગતિમાં ખામી અથવા વધારે શારીરિક કાર્ય કરવું, સાચી રીતે ન બેસવું, માંસપેશિયોમાં તણાવ, અસંતુલિત ખોરાક વગેરે. તેવામાં જો પીઠમાં દુઃખાવો થાય તો રોજિંદા જિંદગીના કાર્યમાં પણ બાધા ઉત્પન્ન થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

તેથી જ સમય રહેતા તેને ઠીક કરવું એ ખુબ જ જરૂરી છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન છો, તો આ માટે તમને કેટલાક કુદરતી ઉપાયો કામ આવી શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી કેટલાક એવા ઉપાયોને જણાવશું કે, જેની મદદથી તમે કમરના દુઃખાવાથી રાહત મેળવી શકશો. તો ચાલો જાણીએ વધુમાં માહિતી.ઘઉંથી કમરનો દુઃખાવો દૂર કરો : ઘઉંનું સેવન લગભગ દરેકના ઘરોમાં કરવામાં આવે છે. તેમજ ઘઉં કમરના દુઃખાવાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમને જણાવી દઈએ કે ઘઉની અંદર એવા કમ્પાઉન્ડ હોય છે, જે એનાલ્જેસિક પ્રભાવને પેદા કરે છે અને તે પીઠના દુઃખાવાને દૂર કરે છે. આ માટે તમે મુઠ્ઠી ભરીને ઘઉંને આખી રાત સુધી પલાળીને રાખો અને સવારે પાણીમાંથી કાઢી લો. હવે તેની અંદર ધાણા પાવડર અને ખસખસ ઉમેરો. હવે એક કપ દૂધને તેમાં ઉમેરીને ઉકાળો. જ્યારે પેસ્ટ ધાટી થઈ જાય, એ પછી તેનું સેવન કરો. આમ કરવાથી તમને આરામ મળશે.

પીઠના દુઃખાવા માટે લસણનો ઉપયોગ : લસણનું સેવન કરવાથી પણ પીઠના દુઃખાવામાં રાહત મળે છે. તેવામાં તમે દરરોજ ખાલી પેટે 2 થી 3 લસણની કળીનું સેવન કરો. આ સિવાય તમે લસણના તેલથી માલીશ પણ કરી શકો છો. હવે સવાલ એ છે કે, લસણનું તેલ કંઈ રીતે બનાવાય છે ? તો આ માટે તમે તલનું તેલ, સરસવનું તેલ અને નારિયળના તેલની અંદર 8 થી 10 લસણની કળીને નાખીને તેને ગરમ કરો. જ્યારે આ કળી સારી રીતે શેકાય જાય અને લસણનો રંગ ભૂરો થઈ જાય, એ પછી તે તેલને ગાળી લો અને ઠંડુ થવા દો. હવે આ તેલ દ્વારા પીઠ પર મસાજ કરો. પછી ગરમ પાણી વડે તમે ન્હાઈ લો.કમરના દુઃખાવા માટે સિંધાલુણ મીઠુંનો ઉપયોગ : કમરનો દુઃખાવો તો દૂર કરે છે સિંધાલુણ મીઠું, પરંતુ સાથે જ તે સોજાને પણ દૂર કરે છે. આ માટે તમે સિંધાલુણ મીઠાની ધાટી પેસ્ટ બનાવો અને ગરમ પાણીમાં ઉમેરો અને આ મિશ્રણને પ્રભાવિત સ્થાન પર લગાવો. આમ કરવાથી તમને દુઃખાવો તો ઓછો થશે, સાથે જ સોજો પણ દૂર થઈ જશે. આ સિવાય તમે સિંધાલુણ મીઠાને નહાવાના પાણીમાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો છો.

પીઠના દુઃખાવા માટે બરફનો ઉપયોગ :

બરફનો ઉપયોગ કરવાથી પણ પીઠના દુઃખાવામાં રાહત મળે છે. તમને જણાવી દઈએ કે, કોલ્ડ કંપ્રેસ બરફ પીઠના દુઃખાવાને દૂર કરે છે. આ કરવા માટે તમે બરફને ક્રશ કરો અને તેને એક પ્લાસ્ટીકની બેગની અંદર નાખો. આ પછી તમે તેને એક કપડાંની અંદર લપેટો અને કોલ્ડ કંપ્રેસને પ્રભાવિત જગ્યા પર લગાવો. ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ સુધી તમે પ્રભાવિત ક્ષેત્રમાં લગાવીને દૂર કરો. આવું તમે દિવસમાં 3 થી 4 વાર કરી શકો છો. જે લોકો કોલ્ડ કંપ્રેસનો ઉપયોગ કરવા માંગતા નથી, તે લોકો હોર્ટ કંપ્રેસનો ઉપયોગ પણ કરી શકે છે.ખસખસના ઉપયોગથી કમરનો દુઃખાવો દૂર કરવાની રીત : તેના ઉપયોગથી પેટના દુઃખાવાને પણ દૂર કરી શકાય છે. તેની અંદર અનેક પોષકતત્વો હાજર હોય છે, જે સ્વાસ્થ્યની અનેક સમસ્યાથી દૂર કરવામાં મદદ કરે છે. તેવામાં તમે ખસખસના બીજને મીક્ષ્યરમાં પીસીને આ મિશ્રણને દિવસમાં 1 થી 2 વાર સેવન કરી શકો છો. તમે ખસખસને દૂધની સાથે અથવા દૂધનું સેવન કર્યા પછી પણ ખાય શકો છો. પેટના દુઃખાવામાં રાહત મળે છે.

તુલસીના ઉપયોગથી કમરના દુઃખાવો દુર કરવાની રીત :

તુલસીના પાંદડા કમરના દુઃખાવા માટે ખુબ જ ઉપયોગી છે. તેવામાં તમે 8 થી 10 તુલસીના પાંદડાને 1 કપ પાણીની અંદર નાખો અને ગેસ પર ઉકળવા દો. આ પાંદડાએ ત્યાં સુધી ઉકાળો, કે જ્યાં સુધી તે પાણી અડધું ન થઈ જાય. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને મીઠું ઉમેરો. આ બનાવેલ મિશ્રણનું સેવન કરો, તેનાથી તમને આરામ મળશે.આદુંથી કમરના દુઃખાવાને દૂર કરો : તમને જણાવી દઈએ કે, આદુંની અંદર સોજાનીરોધી ગુણ હોય છે, જે કમરના દુઃખાવાની સાથે સોજાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ બનાવવા માટે આદુંની પેસ્ટને તૈયાર કરો અને તેને પ્રભાવિત સ્થાન પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય એટલે તેને સાફ પાણી વડે ધોઈ લો. અને આ પછી નિલગિરીનું તેલ લગાવો. તમને આરામ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: back pain ayurveda treatmentback pain for iceback pain in rock saltback pain in tulsiback pain problemgarlic for back painhome remedies in back painlow back pain home remediesWheat for back pain
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત…

બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત...

ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો  જેવી અનેક સમસ્યા થઈ જશે દુર…

ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો જેવી અનેક સમસ્યા થઈ જશે દુર...

Comments 1

  1. Jayendra rajput says:
    4 years ago

    Sir muje kamre me bahut Darden hota hay Mene report biy karvaya hay pare kushe nahi Nikla to Kiya Karu

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઔષધી હૃદય, પાચન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોને રાખશે દુર, સ્ત્રીઓની અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં 100% કારગર…

આ ઔષધી હૃદય, પાચન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોને રાખશે દુર, સ્ત્રીઓની અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં 100% કારગર…

March 5, 2022
ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

April 24, 2024
અમેરિકાના આ શહેરમાં મળે છે ગાયના છાણા,   તેના ભાવ જાણીને દંગ રહી જશો…..

અમેરિકાના આ શહેરમાં મળે છે ગાયના છાણા, તેના ભાવ જાણીને દંગ રહી જશો…..

December 5, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.