Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ફક્ત 2 થી 3 ટુકડા કબજિયાત, ત્વચા અને વજનની સમસ્યાનો છે રામબાણ ઈલાજ, ત્વચાને સુંદર કરી ઇમ્યુનિટી કરી દેશે મજબુત…

Social Gujarati by Social Gujarati
May 26, 2023
Reading Time: 1 min read
0
ફક્ત 2 થી 3 ટુકડા કબજિયાત, ત્વચા અને વજનની સમસ્યાનો છે રામબાણ ઈલાજ, ત્વચાને સુંદર કરી ઇમ્યુનિટી કરી દેશે મજબુત…
0
SHARES
2.7k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે નાળિયેરનું સેવન કરતા હશો. તે પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેના સેવનથી તમને અનેક ફાયદાઓ થાય છે. પણ જો તમે તેને યોગ્ય રીતે ખાવ છો તો તમને અનેક રીતે ફાયદો થઇ શકે છે. આજે આપણે આ લેખમાં નાળિયેર ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

નાળિયેર એ પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને આયરનની સારી એવી માત્રા હોય છે. આ સિવાય નાળિયેરમાં ફોસ્ફરસ, કોપર અને એન્ટી ઓક્સીડેંટનો પણ સારો એવો સ્ત્રોત છે. આથી નાળિયેર ને સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. જોકે તમે નાળિયેરને દિવસે અથવા રાતે ગમે ત્યારે ખાઈ શકો છો. પણ આ લેખમાં અમે તમને ખાલી પેટ નાળિયેર ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.

ખાલી પેટ નાળિયેર ખાવાના ફાયદાઓ:- આ વિશે એક્સપર્ટ જણાવે છે કે સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહો છો. ખાલી પેટ નાળિયેર ખાવાથી તેમાં રહેલ પ્રોટીન, ફાઈબર, અને એન્ટી ઓક્સીડેંટ ને પૂરી રીતે અવશોષિત કરી લે છે. તેનાથી શરીરને ઘણા લાભ મળે છે. 

1) સ્કીન માટે ફાયદાકારક છે:- નાળિયેરમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જે ખીલ અને ડાઘ ને દુર કરવામાં તમારી મદદ કરે છે. એટલું જ નહિ ખાલી પેટ નાળિયેર ખાવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા હાઈડ્રેટેડ રહે છે. નાળિયેર સ્કીનને ગ્લોઇન્ગ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. ડ્રાઈ સ્કીન માટે ખાલી પેટ નાળિયેર ખાવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

2) વજન ઓછુ કરવામાં અસરકારક છે:- જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો ખાલી પેટ નાળિયેર ખાઈ શકો છો. વાસ્તવમાં નાળિયેરમાં ફાઈબર વધુ અને ફેટ ઓછુ હોય છે. ખાલી પેટ નાળિયેર ખાવાથી ભૂખ જલ્દી નથી લાગતી અને વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય નાળિયેરમાં ટ્રાઈગ્લીસરાઇડ્સ પણ હોય છે, જે બોડી માંથી ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. 

3) કબજિયાતથી છુટકારો અપાવે છે:- સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી શરીર ફાઈબરને સરળતાથી અવશોષિત કરી શકે છે. ફાઈબર અપચોં ને કબજિયાતને દુર કરવા માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે. નાળિયેરમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે ભોજન પચાવવામાં તમારી મદદ કરે છે અને કબજિયાતથી છુટકારો અપાવે છે.4) ભરપુર એન્ટી ઓક્સીડેંટ મળે છે:- નાળિયેર એન્ટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે. ખાલી પેટ નાળિયેર ખાવાથી શરીરને નાળિયેરમાં રહેલ એન્ટી ઓક્સીડેંટ સરળતાથી મળી રહે છે. એન્ટી ઓક્સીડેંટ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી બચાવે છે. તે હૃદય સ્વાસ્થ્ય ને સારું બનાવવામાં પણ મદદ કરે છે. 

નાળિયેર ખાવાથી યોગ્ય રીત:- તમે એક કાચું નાળિયેર લો. તેને જટા નાળિયેર પણ કહેવામાં આવે છે. તેની છાલને કાઢી નાખો. દરરોજ સવારે ખાલી પેટ 2-3 ટુકડા ખાવો. તમે ઈચ્છો તો સુકું નાળિયેર પણ ખાઈ શકો છો. ખાલી પેટ નાળિયેર ખાવાથી ત્વચામાં નિખાર આવે છે. કબજિયાતથી છુટકારો મળે છે. વજન ઓછુ કરવામાં મદદ મળે છે અને હાર્ટ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. આથી તમારે પોતાની ડાયટમાં નાળિયેરને જરૂરથી સામેલ કરવું જોઈએ. પણ જો તમે કોઈ સ્પેશીયલ ડાયટ લઇ રહ્યા હો તો ડોક્ટરની સલાહ અનુસાર નાળિયેરનું સેવન કરી શકો છો. 

આમ નાળિયેરનું સવારે ખાલી પેટ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે. તેમજ નાળિયેરમાં રહેલ પોષક તત્વો તમને ભરપુર પોષણ આપવામાં મદદ કરે છે. તેમજ તમને કેટલીક બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળે છે. આમ નાળિયેર નું સેવન તમારા માટે બધી રીતે ગુણકારી માની શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
વાળમાં રહેલ ખોડો ચપટીમાં કરો ગાયબ, અજમાવો આ દેશી વસ્તુ, માથાનું તાળવું સાફ કરી ખંજવાળ અને ખરતા વાળ થશે દુર…

વાળમાં રહેલ ખોડો ચપટીમાં કરો ગાયબ, અજમાવો આ દેશી વસ્તુ, માથાનું તાળવું સાફ કરી ખંજવાળ અને ખરતા વાળ થશે દુર...

ચોમાસાની ઋતુમાં આ સાત પ્રકારના તેલમાંથી કોઈ એક અપનાવીને કરો વાળની માવજત, જાણો કયું છે સૌથી શ્રેષ્ઠ

ચોમાસાની ઋતુમાં આ સાત પ્રકારના તેલમાંથી કોઈ એક અપનાવીને કરો વાળની માવજત, જાણો કયું છે સૌથી શ્રેષ્ઠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં ગેસ ગીઝરનો કરો છો ઉપયોગ? તમને થઈ શકે છે આ ગંભીર નુકસાન 

શિયાળામાં ગેસ ગીઝરનો કરો છો ઉપયોગ? તમને થઈ શકે છે આ ગંભીર નુકસાન 

January 30, 2023
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

20 એવા તથ્યો જે તમારી સાથે બનતા તો હશે પણ તમને ખબર નહિ હોય. જાણીને ખુબજ નવાઈ લાગશે.

September 25, 2019
ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

October 12, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In