Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દરરોજ પીવો ફક્ત 1 ગ્લાસ અમૃત સમાન આ પાણીનો ગ્લાસ, ગર્ભવતી મહિલાને 9 મહિના સુધી નહિ થાય ઉલ્ટી, ઉબકા, કબજિયાત અને એસિડીટીની સમસ્યા…

Social Gujarati by Social Gujarati
May 28, 2022
Reading Time: 1 min read
0
દરરોજ પીવો ફક્ત 1 ગ્લાસ અમૃત સમાન આ પાણીનો ગ્લાસ, ગર્ભવતી મહિલાને 9 મહિના સુધી નહિ થાય ઉલ્ટી, ઉબકા, કબજિયાત અને એસિડીટીની સમસ્યા…

ગર્ભાવસ્થા એક એવી અવસ્થા છે જેમાં કેટલીક વસ્તુઓનો ડાયટમાં સમાવેશ કરવામાં આવે છે તો કેટલીક વસ્તુઓની પરેજી પાળવામાં આવે છે. આજે આપણે પ્રેગનેન્સીમાં નારિયેળ પાણી પીવાના ફાયદા જાણીશું. એક કપ નારિયેળ પાણી માં શું હોય છે? એક કપ નારિયેળ પાણી ની વાત કરીએ તો તેમાં લગભગ 45 કેલેરી હોય છે, 2 ગ્રામ જેટલું પ્રોટીન, 10 ગ્રામ કાર્બ, અને 4 ગ્રામ ફાઈબર હોય છે. તેના સિવાય નારિયેળ પાણીમાં વિટામિન-સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ ની પણ સારી માત્રા હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

નારિયેળ પાણીમાં કલોરાઇડ, ઇલેક્ટ્રોલાઇટ પણ થાય ઉપલબ્ધ છે. નારિયેળના પાણીનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આનું સેવન કરવાથી પ્રેગ્નેન્સી દરમિયાન થતી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.આજે આપણે પ્રેગ્નેન્સી દરમિયાન નારિયેળ પાણી પીવાના ફાયદા જાણીશું.પ્રેગનેન્સીમાં નારિયેળ પાણી પીવાના ફાયદા:-

1) કબજીયાતની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની જાય છે, દવાઓ નું સેવન અને પાચનશક્તિ નબળી હોવાના કારણે લગભગ ગર્ભવતી મહિલાઓને કબજીયાતની ફરિયાદ રહે છે. જેને દૂર કરવા માટે નારિયેળ પાણી નું સેવન કરી શકાય છે. નારિયેળના પાણીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા તો દૂર થાય જ છે સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે.

2) પ્રેગનેન્સીમાં એક મોર્નિંગ સિકનેસ ની પણ સમસ્યા સામાન્ય બની ગઈ છે. જેને દૂર કરવા માટે તમે સવારમાં ઉઠીને નારિયેળના પાણીનું સેવન કરી શકો છો. આ પાણીનું સેવન કરવાથી થાક ના લક્ષણો દૂર થાય છે અને શરીરમાં એનર્જી વધે છે, જેનાથી તમને થાક કે માથાના દુખાવાની સમસ્યામાંથી પણ રાહત મળશે. નારિયેળ પાણીમાં કેલરી નહિવત હોય છે, તેથી ચિંતા કરશો નહીં કે તેનું સેવન કરવાથી ચરબી વધશે, તેનાથી વિપરિત નારિયેળ પાણીનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે.3) પ્રેગનેન્સીમાં ઇમ્યુનિટી ઘટે છે અને ઈંફેક્શનનું જોખમ વધી જાય છે, મહિલાઓને આ સમય દરમિયાન યુટીઆઈ અથવા ગર્ભાશયમાં ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે, જેને દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીનું સેવન કરવાથી તમે ચેપથી બચી શકો છો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ નારિયળ પાણી ફાયદાકારક છે.

4) પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ગર્ભ નો વિકાસ થઈ રહ્યો હોય છે. આ દરમિયાન માતાને પોષક તત્વોની જરૂર હોય છે. જેની પૂર્તિ નારિયેળના પાણીનું સેવન કરવાથી થઇ શકે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે જે સમયે નારિયેળ કાપવામાં આવે તે જ સમયે પાણી પી લેવું, તો જ તમને પોષક તત્વો નો ફાયદો મળી શકશે.5) પ્રેગ્નેન્સી દરમિયાન બેચેની, ઉલટી અને એસીડીટીની સમસ્યા દુર કરવા માટે પણ તમે નારિયેળના પાણીનું સેવન કરી શકો છો. નારિયેળના પાણીની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી તાવ, ઉલટી, અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે. નારિયેળ પાણીના સેવનથી કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને છાતીમાં બળતરાની સમસ્યા પણ દૂર થાય છે.

પ્રેગ્નન્સી માં કેટલું નારિયેળ પાણી પીવું જોઈએ?

પ્રેગ્નન્સી દરમિયાન એ આ વાતનું ખાસ ધ્યાન રાખવું  કે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન તમારા શરીરને નુકશાન ન પહોંચાડે. નારિયેળ પાણી પ્રેગ્નેન્સી દરમિયાન ફાયદાકારી છે. પરંતુ આનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ.તમે પ્રેગ્નન્સી દરમિયાન દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણી પી શકો છો. જો તમને નારિયેળ પાણી પીવાનું પસંદ ન હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો પરંતુ જબરજસ્તીથી નારિયેળના પાણીનું સેવન કરવાથી બચવું. પ્રેગ્નેન્સી દરમિયાન તમે દરરોજ એક ગ્લાસ પાણીનું સેવન કરી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે નારિયેળ તાજું અને સાફ હોય, ઘાટ કે કાણા વાળા નારિયેળનું સેવન ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Benefits of Coconut Waterbenefits of nariyal panicoconut waterCoconut Water during PregnancyCONSTIPATIONEat in PregnancyImmunity
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રસોડામાં રહેલી આ 5 વસ્તુ 60% ઓછી કરી દેશે તમારી ભૂખને… પેટની ચરબી સડસડાટ ઓગળવા લાગશે બરફની જેમ…

રસોડામાં રહેલી આ 5 વસ્તુ 60% ઓછી કરી દેશે તમારી ભૂખને... પેટની ચરબી સડસડાટ ઓગળવા લાગશે બરફની જેમ...

મહિલાઓમાં લોહીની કમી દૂર કરવા માટે આ 4 ચમત્કારિક ઉપાય, ફક્ત 15 દિવસમાં જ મળશે અણધાર્યું પરિણામ…  

મહિલાઓમાં લોહીની કમી દૂર કરવા માટે આ 4 ચમત્કારિક ઉપાય, ફક્ત 15 દિવસમાં જ મળશે અણધાર્યું પરિણામ...  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તહેવારોની સિઝનમાં આ બેંક ગ્રાહકોને આપી રહી છે મોટી ભેટ ! જાણો કેવી રીતે મળશે તેનો લાભ.

તહેવારોની સિઝનમાં આ બેંક ગ્રાહકોને આપી રહી છે મોટી ભેટ ! જાણો કેવી રીતે મળશે તેનો લાભ.

November 3, 2020
ઘરમાં રહેલા આ સામાન્ય દાણામાંથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને હેલ્દી વાનગી, કિડની સહિત શરીરની આટલી બીમારીઓ દુર કરી ભરી દેશે ગજબની ગજબની તાકાત…

ઘરમાં રહેલા આ સામાન્ય દાણામાંથી ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને હેલ્દી વાનગી, કિડની સહિત શરીરની આટલી બીમારીઓ દુર કરી ભરી દેશે ગજબની ગજબની તાકાત…

November 1, 2021
મોંઘી દવાઓ અને દવાખાના ના ખર્ચ માંથી બચી જશો … અપનાવી લ્યો આ 15 ગોલ્ડન ટિપ્સ જે આપશે તમને લામ્બુ આયુષ્ય

મોંઘી દવાઓ અને દવાખાના ના ખર્ચ માંથી બચી જશો … અપનાવી લ્યો આ 15 ગોલ્ડન ટિપ્સ જે આપશે તમને લામ્બુ આયુષ્ય

August 6, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.