રાતના ભોજનમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે વજન, પાચન, ડાયાબિટીસ અને આંતરડાના રોગો… ખાતા પહેલા જાણી લેજો નહિ તો પછ્તાશો…
મિત્રો ભોજન હંમેશા અમુક રીત, નિયમ અને સમય પ્રમાણે કરવું જોઈએ. દિવસ કરતાં રાત્રિનું ભોજન સૌથી સાવચેતી પૂર્વક કરવું જોઇએ ...