Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

Social Gujarati by Social Gujarati
July 23, 2018
Reading Time: 3 mins read
0
ચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

આઝાદ થે…આઝાદ હે…આઝાદ રહેંગે….     – ચંદ્રશેખર આઝાદ

મિત્રો આપની ભારત ભૂમિ એક વીર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા શુરવીરો થઇ ગયા અને હજી પણ થતા રહેશે. ભારતમાં અનેક ક્રાંતિ વીરો થઇ ગયા.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Image Source :

દરેક ક્રાંતિવીર એકથી એક ચડિયાતા હતા. અને તેમની બધાની આગવી ખાસિયતો ને કારણે તેમજ દેશ માટે આપેલા તેમના બલિદાનના  લીધે આજે પણ તે ક્રાંતિવીરોને કોઈ ભૂલી શક્યા નથી. મિત્રો આવા શૂરવીરોની ક્રાંતિકારી ગાથા સાંભળીને આપની છાતી ગજ ગજ ફૂલી જાય છે.

પણ આ વાત એ શુરવીર ક્રાંતિકારીની છે જે ભારતમાતા માટે પોતાની હાથે જ ગોળી ખાઈ લીધી…તમે એક વાર વિચાર તો કરી જુઓ કે શું તમારી જાતે તમે કોઈ માટે ગોળી ખાઈ શકો ? શું દેશ માટે એક ક્ષણ પણ વિચાર્યા વગર ગોળી ખાઈ શકો…. અને આ લેખમાં એ પણ જાણો કે આઝાદે શા માટે પોતાના હાથે ગોળી ખાઈ લીધી… અને તમે પણ એક ભારતીય હોવ તો નમ્ર વિનંતી છે કે આ માહિતી અન્ય ભારતીય સુધી જરૂર પહોચાડજો.  

Image Source :

આજના યુગમાં અત્યારની જનરેશન બોલીવૂડ ના હીરો હિરોઈન પાછલ પાગલ થતા હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો અસલી હીરો તો આપના ક્રાંતિવીરો જ કહેવાય. અત્યારની યુવા પેઢી લવ સ્ટોરીના ચક્કરમાં પડી કે મોજ શોખ માનીને પોતાની યુવાની વેડફી નાખે છે.

આજ નો આ લેખ ખાસ યુવાનો માટે છે. કે દેશ માટે ના સહી પરંતુ પોતાના પરિવાર તેમજ તેની આસપાસના રહેતા લોકો માટે પોતાની મનમાં નકામી અને વ્યર્થ વસ્તુ છોડીને ક્રાંતિકારી વિચારો જન્માવો. મિત્રો આજે અમે એક એવા ક્રન્તીવીરની વાત કરવા જઈ  રહ્યા છીએ કે જેનું નામ સંભાળતા જ આપણે ભારતીય હોવાનું ગર્વ અનુભવીએ છીએ.તેની વાત સુધ્ધા સાંભળીને આપણા મનમાં થોડી વાર શક્તિની અનુભૂતિ થાય છે.

Image Source :

મિત્રો, આ લેખ ખાસ વાંચજો યુવાનો ખાસ તેમજ વડીલો પણ જેથી તે પોતાના સંતાનને પણ આવા ક્રાંતિવીર વિષે વાત કહીને તેમનું જીવન વિર્તામય બનાવી શકે છે.

આજે આપના બીજા કોઈ નહિ પરંતુ મહાન ક્રાંતિવીરોમાંના ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મૃત્યુ પામીને પણ આઝાદ થઇ ગયા.અને આપના ભારતીય ક્રાંતિવીરોની યશગાથામાં એક આગવી છાપ છોડતા ગયા.

Image Source :

ચંદ્રશેખર આઝાદનો જન્મ ભાવરા ગામ, (હાલનું ચંદ્રશેખર આઝાદનગર) માં ૨૩ જુલાઈ ૧૯૦૬ ના રોજ થયો હતો. ત્યાંજ તેમનું નાનપણ વીત્યું હતું. તેમના પિતા સીતારામ તિવારી તેમજ માતા જગરાની દેવીઓ હતા. આઝાદનું શરૂવાત નું જીવન આદિવાસી બહુમુલ્ય્ત સ્થિત ભાબર ગામમાં વીત્યું જ્યાં આઝાદે ભીલ જાતિના બાળકો સાથે ખુબ ધનુષ બાણ ચલાવ્યા.

ચંદ્રશેખર કટ્ટર સનાતન ધર્મ પાળતા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા ધર્મ નિષ્ઠા અને ધર્મના ચુસ્ત હતા. તેમને પોતાના પાંડિત્યનો કોઈ પણ પ્રકારનો ઘમંડ ન  હતો.

Image Source :

ચંદ્રશેખરની પ્રારંભિક શિક્ષા મનોહર લાલ ત્રીવેદીજી પાસે ઘરે બેઠા મેળવી કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેમેણ પિતાના મિત્ર મનોહરલાલ ત્રીવેદીજી એ આઝાદને ભણાવવાની જવાબદારી લીધી. પરંતુ આઝાદને ભણવા પ્રત્યે લગાવ ઓછો હતો.

ચંદ્રશેખરના માતા પિતા તેમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા માંગતા હતા. પરંતુ ચાર ધોરણ સુધી પહોંચતા આઝાદનું મન ઘર છોડીને ભાગી જવા માટે મક્કમ થયું. તે માત્ર ઘરથી ભાગી જવાની તક શોધતા રહેતા મનોહરલાલજીએ તેમને એક સાધારણ નોકરી પર લગાવ્યા એવું વિચારી આઝાદનું ધ્યાન આ બધી વાતોથી હટી જાય.

Image Source :

પરતું શેખરનું મન નોકરીમાં નહોતું લાગતું. તે માત્ર નોકરી છોડવાની તરકીબો વિચારતા હતા. આઝાદના દિલમાં તો દેશ પ્રેમની ચિનગારી સળગતી હતી. આ ચિનગારી ધીમે ધીમે આગનું રૂપ ધારણ કરતી ગઈ. અને એક દિવસ યોગ્ય તક મળતા તે ઘરે થી ભાગી ગયા.

નાનપણથી જ ભરતમાતાને આઝાદ કરવાની અને સ્વતંત્રતા આપવાની અખૂટ ભાવના ભરેલી હતી. મિત્રો આંનંદ થશે કે આ જ ભાવનાઓના ચાલતા ચંદ્ર શેખરે પોતાનું નામ “આઝાદ” રાખી દીધું. તેમન જીવનમાં બનેલી એક ઘટના એ તેમને સદાય ક્રાંતિના રસ્તા પર ચાલવા અગ્રેસર થયા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના જલિયાવાલા બાગ અમૃતસારમાં જે જનરલ દાયરે નરસંહાર કર્યો, તેના વિરહમાં તથા રોલેકટ એક્ટના વિરુદ્ધ જે જન અંદોલન પ્રારંભ થયો હતો તે દિવસે દિવસે જોર પકડતું ગયું.

Image Source :

૧૯૨૨માં  જયારે ગાંધીજીએ આઝાદને અસહકાર આંદોલન માંથી કાઢી મુક્યા ત્યારે આઝાદ ખુબ ગુસ્સે થયા. હતા.ત્યારે તેમની મુલાકાત ક્રાંતિકારી પ્રન્વેશ ચેટરજી મુલાકાત સાથે થઇ જેમને આઝાદની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે કરાવી. કે, જેમણે હિન્દુસ્તાન રીપબ્લીકન એસોસીએશનની સ્થાપના કરી હતી. આઝાદને જોઇને રામપ્રસાદ ખુબ જ પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ તે લગાતાર તેના માટે ફાળો એકઠો કરતા તેમને વધારે પડતો ફાળો સરકારી તીજોરીયોથી લૂટીને ભેગો કર્યો હતો.

Image Source :

આઝાદની જીંદગીમાં ખુબ ઘણા બધા ક્રાંતિકારી  કિસ્સાઓ થયા જેમાં તેમને પોતાની શૂરવીરતા દેખાડી હતી. તેમને અમુક આ લેખ દ્વારા તમારા સુધી પહોંચાડવા ઈચ્છીએ છીએ.

આઝાદ પ્રખર દેશ ભક્ત હતા. ઠાકોરી કાંડમાં ફરાર થઇ ગયા બાદ તેમને સંતવા માટે સાધુનો વેશ ધારણ કર્યો હતો. જેમાં તે ખુબ માહિર બની ગયા. તેમને તે વેશનો ઉપયોગ ઘણી વાર કર્યો હતો. એક વાર તે પોતાના દળ સમુદાય માટે ધન પ્રાપ્તિ કરવા ગીજપુરના એક મરણાસન સાધુ પાસે ગયા. તેમના ચેલા બનીને પણ રહ્યા હતા. જેથી સાધુના મૃત્યુ પછી મઠની સંપતિ પોતાના હાથ  લાગી જાય. આવી તો અનેક ઘટનાઓ છે. પરંતુ તેમના મૃત્યુ સંબંધિત ઘટના ખુબજ વીરતાથી ભરેલી છે.

Image Source :

જાણકારો પાસેથી જાણકારી મેળવી બ્રિટીશરોએ પોલીસને મોકલી આઝાદને અને તેના સહકર્મચારીઓને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. પોતાનો બચાવ કરતા કરતા તે ખુબ જ ઘાયલ થયા હતા. અને તેવી ઘાયલ હાલતમાં પણ આઝાદે ઘણા પોલીસકર્મીઓને મારી નાખ્યા હતા.

ચંદ્રશેખરે ખુબ જ બહ્દુરી થી બ્રિટીશ સેનાનો સામનો કર્યો જ્રના કરને સુખદેવ રાજ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. લાંબા સમય સુધી ગોળીઓ વરસ્યા બાદ અંતે આઝાદ એવું વિચારતા હતા કે તે બ્રિટીશરો ના હાથમાં ન આવે અને જયારે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોળી વધી હતી ત્યારે તેમણે બ્રિટિશરોના હાથ લાગવાને બદલે શહીદ થવાનું વિચાર્યું અને છેલ્લી ગોળી પોતે પોતાને મારીને શહીદીને ભેટી ગયા.

Image Source :

આમ આવા મહાન શહીદ પુરુષનું મૃત્યુ આલ્ફ્રેડ પાર્કમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧માં થયું હતું આજે પણ ચંદ્રશેખર આઝાદની તે પિસ્તોલ અલ્હાબાદના મ્યુઝીયમમાં જોવા મળે છે.

આમ, આઝાદ મર્યા પછી પણ તેને કરેલા કર્યો થી દરેક હિન્દુસ્તાની દિલોમાં આજે પણ જીવંત છે.

જો તમે પણ એક સાચે હિન્દુસ્તાની છો, અને આપણા ક્રાંતિકારીના બલીદાનની કિંમત તમે સમજતા હોવ તો આ લેખ જરૂર શેર કરી બીજા લોકો સુધી પહોચાડજો… જેથી બીજા લોકો પણ આ મહાન ક્રાંતિકારી વિશે અને તેમને કરેલા મહાન કર્યો વિશે અને તેના માતૃભૂમિના બલિદાન વિશે જાની શકે…

Image Source :

મિત્રો આઝાદના આ બલિદાન માટે કોમેન્ટમાં જય હિન્દ લખી તેમને શ્રદ્ધા સાથે માં આપો કે જેને આપણા સૌ માટે બલિદાન આપી દીધું , આ માતૃભુમી માટે બલિદાન આપી દીધું……..જય હિન્દ

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

🥣 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

Tags: aazadangrejochandra shehar aazadfridom fighterindiaold India
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો… તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.

જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો... તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.

ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ… જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

ભીના વાળે સુવાથી થઇ શકે છે આટલી ગંભીર સમસ્યાઓ... જે તમને કરાવશે મોટા ખર્ચા, જાતે જ બચો આ સમસ્યાઓથી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો 5 એ અભિનેત્રી જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં,  એમાંથી આ 1 નામ સાંભળી ચોંકી જશો.

જાણો 5 એ અભિનેત્રી જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં, એમાંથી આ 1 નામ સાંભળી ચોંકી જશો.

September 28, 2019
આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

February 15, 2023
હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

January 22, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.