Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

Social Gujarati by Social Gujarati
May 3, 2019
Reading Time: 1 min read
0
આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

આપણા ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિ વિશેષ માટે ઘણી બધી ધાર્મિક વાતોનુ વર્ણન થયેલું છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘણી બધી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીના લક્ષણો વ્યવસ્થિત અને ધાર્મિક હોય તો તે સ્ત્રીને ઘરની લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ સ્ત્રી તે બધા ગુણોથી વિપરીત હોય તો તે સ્ત્રીને કુલક્ષ્મી માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કુલક્ષ્મી સ્ત્રીઓ જે પણ ઘરમાં જાય છે તે ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે. આજે અમે અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ જેના આધારે તમે નક્કી કરી શકો છો કે કંઈ સ્ત્રીઓ કુલક્ષ્મી હોય છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી પોતાની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતી, સમયે સ્નાન નથી કરતી તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં ગંદકી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને તેવા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઉપરાંત જે સ્ત્રી પાપ કર્મો તરફ વધારે ધ્યાન આપીને પૂજા પાઠ તેમજ કોઈ અન્ય ધાર્મિક કાર્યો નથી કરતી તે સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

ત્યાર બાદ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનું મન પોતાના પતિમાં નથી લાગતુ તેને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી હંમેશા ગુસ્સો કરીને ઘરમાં અશાંતિનું વાતાવરણ ફેલાવે છે તેને પણ અલક્ષ્મી માનવામાં આવે છે. કારણ કે જે ઘરમાં આ રીતે અશાંતિનું અને ઝગડાનું વાતાવરણ રહેતું હોય તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા. માટે તેવી સ્ત્રીઓને કુલક્ષ્મી માનવામાં આવે છે.

આ ઉપરાંત જે સ્ત્રીઓ છળ-કપટ કરે અથવા અસત્યનું આચરણ કરે છે તો શાસ્ત્રો અનુસાર આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તેની બરકત નથી રહેતી. માટે આવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરને સ્વચ્છ નથી રાખતી તેમજ ઘરને સજાવીને નથી રાખતી તેમજ ઘરમાં રહેલી વસ્તુઓ અસ્ત વ્યસ્ત રાખે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માટે તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

જે સ્ત્રીના વિચારો ઉત્તમ અને સારા નથી હોતા તેને પણ કુલક્ષ્મી કહેવામાં આવે છે. કારણ કે જે સ્ત્રીના વિચાર ઉચ્ચ અને સારા નથી હોતા તેનો વિકાસ સારી રીતે નથી થતો. તેથી તેને અલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી પોતાના બાળકો અને પરિવારને પ્રેમ નથી કરતી તેવી સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી માત્ર પોતાના વિશે જ વિચારે છે અને સમાજ, દુનિયા, પરિવાર વગેરેનું નથી વિચારતી તે સ્ત્રી પણ કુલક્ષ્મી ગણાય છે. આ ઉપરાંત જે સ્ત્રી ચુગલી કરે છે તેમજ બીજાના ઘરમાં ઝગડાઓ કરાવે છે તે સ્ત્રી સૌથી મોટી કુલક્ષ્મી ગણાય છે. કારણ કે આવી સ્ત્રીઓની આદતથી ઘરનું વાતાવરણ તો ખરાબ થાય છે પરંતુ તેની સાથે બીજાના ઘરનું વાતાવરણ પણ અશાંત થાય છે. એટલા માટે આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી રહેતી.

મિત્રો આવા લક્ષણ ધરાવતી સ્ત્રીઓ કુલક્ષ્મી ગણાય છે. માટે જો કોઈ સ્ત્રીમાં આ આદતો હોય તો તેણે આજથી જ આ આદતો  સુધારી દેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી કોઈ સ્ત્રીમાં આ આદતો રહે છે ત્યાં સુધી તે કુલક્ષ્મી ગણાય છે. પરંતુ જો કોઈ સ્ત્રી આ આદતો છોડીને પોતાના સદગુણોને વિકસાવે છે ત્યાર બાદ તે કુલક્ષ્મી નથી રહેતી પરંતુ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
આ રાશિના જાતકો સાથે દરેક વ્યક્તિ કરવા માંગે છે મિત્રતા…. જાણો તેના શું હોય છે મિત્રતા પ્રત્યેના ગુણો….

આ રાશિના જાતકો સાથે દરેક વ્યક્તિ કરવા માંગે છે મિત્રતા…. જાણો તેના શું હોય છે મિત્રતા પ્રત્યેના ગુણો….

10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન થયા નહિ. આ વાત તમને નહિ ખબર હોય

10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન થયા નહિ. આ વાત તમને નહિ ખબર હોય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અપચો, ગેસ, કબજિયાત અને પેટને લાગતી તમામ સમસ્યાનો આવી જશે અંત, જાણો આયુર્વેદિક ગુણોથી ભરપુર આ 3 પાંદડાના ફાયદા….

અપચો, ગેસ, કબજિયાત અને પેટને લાગતી તમામ સમસ્યાનો આવી જશે અંત, જાણો આયુર્વેદિક ગુણોથી ભરપુર આ 3 પાંદડાના ફાયદા….

September 17, 2022
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

બોની કપૂરે રાખ્યો ઉર્વશીની કમર પર હાથ, ઉર્વશીએ કહ્યું અમારી વચ્ચે તો આવો સબંધ છે…

September 26, 2019
ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ?  કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

May 29, 2020

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In