Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

fact check : શું કોરોનાને ખતમ કરી શકે છે લીંબુના રસના 2 ટીપા ? જાણો આ ઘરેલું નુસ્ખાની હકીકત….

Social Gujarati by Social Gujarati
May 8, 2021
Reading Time: 1 min read
0
fact check : શું કોરોનાને ખતમ કરી શકે છે લીંબુના રસના 2 ટીપા ? જાણો આ ઘરેલું નુસ્ખાની હકીકત….
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના વાયરસ દિવસે-દિવસે વધતો જ જાય છે. રસીકરણ ચાલુ છે, છતાં પણ તેનો પૂરતો પુરવઠો પણ નથી થતો. તેથી જ હજારો દર્દીઓને હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડનો અભાવ હોવાના કારણે જોખમ ખુબ જ વધતું જાય છે. આ દરમિયાન કેટલાક લોકો તો કેટલીક ઘરેલું ટિપ્સને વાયરલ કરીને તમામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા દિવસોમાં એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લીંબુના રસથી કોવિડને દુર કરી શકાય છે. કોઈ પણ મીડિયા પર કે પછી ગમે તે માધ્યમ દ્વારા કોઈ પણ ટિપ્સ આવે તેને ફોલો કરતાં પહેલા તે તમારા સ્વાસ્થય માટે બરાબર છે કે નહીં તેની જરૂરથી તમારે તપાસ કરવી જોઈએ અને પછી જ તે ટિપ્સનો ઉપયોગ કરવો જોઇએ.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

કોવિડ – 19 ની આ બીજી તરંગે દેશને હચમચાવી દીધો છે. લગભગ એક વર્ષથી પણ થોડો વધુ સમય થઈ ગયો છે આ કોવિડ – 19 નો, તેવામાં લોકો ખુબ જ ચિંતિત છે કે, હવે આ કોવિડનો ક્યારે અંત આવશે. લાખો લોકો આજે હોસ્પિટલના ચક્કર મારી રહ્યા છે, આ પરિસ્થિતિમાં તો લગભગ થોડા લોકોને જ પલંગ અને ઓક્સિજન મળી રહ્યું છે. કદાચ આ જ કારણના લીધે આજે લોકો કોવિડનો ઈલાજ ઘરે જ કરાવી રહ્યા છે.

કોરોના યુગની શરૂઆતથી લઈને આજ સુધીમાં આ રોગચાળાને નાથવા માટે થઈને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના કેટલાક ઘરેલું ઉપચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, કોઈ પણ આ ઘરેલું ઉપચાર તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય શકે કે નહીં તે સાચું કહી ન શકાય, કારણ કે કેટલીક વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ થઈ શકે છે. જેથી કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતા પહેલા તે તમારા સ્વાસ્થય માટે સારી છે કે નહીં તેની તપાસ જરૂરથી કરવી જોઈએ.

ખરેખર, તેમાં એવું છે કે, આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નાકની અંદર જો લીંબુના રસના થોડા ટીપા નાખવામાં આવે તો કોરોના વાયરસનો જલ્દીથી અંત આવી શકે છે. ચાલો આપણે સાચી વાતને જાણીએ કે, આ પોસ્ટ ત્યારે આવી છે કે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને દેશના તમામ રાજ્યોમાં રસી આપવામાં આવી રહી હતી. પરંતુ શું ખરેખર, નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડનો અંત આવી શકે છે ? જાણો આ સમાચારની સત્યતાને.

વાયરલ પોસ્ટનો દાવો : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક કોઈ સાધુ બાબા કરીને એવો દાવો કરી રહ્યા છે કે, નાકની અંદર 2 થી 3 ટીપા લીંબુના રસના ટીપાને નાખો. લીંબુના રસને આ રીતે નાખ્યા પછી લગભગ 5 સેકન્ડ પછી તરત જ તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ ગયા છે.

આ વીડિયોની અંદર એક સાધુ બાબા એવું કહી રહ્યા છે કે, જો તમારું ગળુ જામ થઈ ગયું છે, નાક જામ થઈ ગયું છે, અથવા તો કોઈ ઇન્ફેક્શન લાગવાના કારણે તમને તાવ આવી રહ્યો છે તો આ ઉપચારથી બધું જ દૂર થઈ જશે. તમે પણ આ પ્રયોગને જરૂરથી અપનાવજો, કારણ કે જે પણ લોકોએ આ પ્રયોગનો ઉપયોગ કર્યો છે તે મરણ નથી પામ્યું. આ ઘરેલું ઉપચારએ નાક, કાન, ગળું અને હૃદય માટે તો રામબાણ ઉપાય જ છે. પછી તો તમારે જે કરવું હોય તે કરો પણ એકવાર આ ટિપ્સને જરૂરથી અજમાવી જુઓ.

सोशल मीडिया पर साझा किए जा रहे वीडियो में दावा किया जा रहा है कि नाक में नींबू का रस डालने से #कोरोनावायरस तुरंत ही खत्म हो जाएगा#PIBFactCheck:- वीडियो में किया गया दावा #फर्जी है। इसका कोई वैज्ञानिक प्रमाण नहीं है कि नाक में नीबू का रस डालने से #Covid19 को खत्म किया जा सकता है pic.twitter.com/cXpqzk0dCK

— PIB Fact Check (@PIBFactCheck) May 1, 2021

PIB એ જણાવ્યું આ વાયરલનું સત્ય : સાધુ બાબા દ્વારા વાયરલ થઈ રહેલી આ ટિપ્સ પર જ્યારે PIB ની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ ટિપ્સની તપાસ હાથ ધરી ત્યારે થોડીવારમાં તો સત્ય બહાર આવી ગયું. PIB આ વીડિયોને પોસ્ટ કર્યો અને જણાવ્યુ કે, આ વિડીયો બનાવટી છે. પીઆઇબી એ લખ્યું છે કે,‘ વીડિયોમાં કરેલો દાવો એ નકલી છે.’ કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તેનું નથી કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોવિડ – 19 ને નાબૂદ કરી શકાય છે. લીંબુના રસથી કોરોના મટાડવાનો ખોટો દાવો છે.

શું લીંબુના રસથી ઓક્સિજનના સ્તરમાં વધારો કરી શકાય છે ? : તાજેતરમાં જ ભૂતપૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ વિજય શંકેશ્વરે દાવો કર્યો હતો કે લીંબુના રસ દ્વારા ઓક્સિજનનું સ્તરને વધારી શકાય છે. તેણે તેના ઓફિસના કેટલાક સાથીઓને આ રેસીપીને અજમાવવા માટે કહ્યું હતું, કે જે લોકોમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું હતું.તેથી તેનો એવો દાવો છે કે, લીંબુના રસને નાકમાં નાખ્યા પછી તેના સાથીઓનું ઓક્સિજન લેવલ જે 88 ટકા હતું તે આ ટિપ્સનો પ્રયોગ કર્યા પછી ઓક્સિજનનું સ્તર વધીને 96 ટકા થઈ ગયું. પરંતુ ચાલો અમે તમને જણાવી દઈએ કે ઓક્સિજનના સ્તરને સુધારવા માટે આ ઘરેલું ટિપ્સનો કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવો નથી, તેથી આવા કોઈ પણ વાયરલ સંદેશ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ પણ ટિપ્સનો ઉપયોગ કરતાં પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

આવી જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
મધ સાથે આનું સેવન કફ ઉધરસ અને ગળાના ઈન્ફેક્શન જેવી અનેક બીમારીઓથી અપાવી દેશે છુટકારો..જાણો ઉપયોગ ની રીત

મધ સાથે આનું સેવન કફ ઉધરસ અને ગળાના ઈન્ફેક્શન જેવી અનેક બીમારીઓથી અપાવી દેશે છુટકારો..જાણો ઉપયોગ ની રીત

કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ…

કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવા આયુષ મંત્રાલયે જણાવ્યા આ  આયુર્વેદિક ઉપાયો

કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ટકાવી રાખવા આયુષ મંત્રાલયે જણાવ્યા આ આયુર્વેદિક ઉપાયો

May 6, 2021
રાતે સુતા પહેલા આ દાણાને દૂધમાં ઉકાળી કરો સેવન, જીવો ત્યાં સુધી નહિ થાય પેટ, પાચન, હૃદય અને હાડકાની સમસ્યા… ફાયદા જાણીને ચોંકી જશો…

રસોડામાં રહેલા આ મસાલાને મોઢામાં રાખીને ચૂસો, ધૂમ્રપાન, આલ્કોહોલ સહિતના ગંભીર વ્યસનોથી પણ મળશે મુક્તિ… સાથે સાથે થશે 8 સ્વાસ્થ્ય લાભો…

February 27, 2023
ડાઉન થતા માર્કેટમાં આ શેર આપી રહ્યો છે તાબડતોડ રિટર્ન, ફક્ત એક જ વર્ષમાં 1 લાખના કરી દિશા સીધા જ 10 લાખ રૂપિયા…. જાણો રોકાણના ફાયદા…

ડાઉન થતા માર્કેટમાં આ શેર આપી રહ્યો છે તાબડતોડ રિટર્ન, ફક્ત એક જ વર્ષમાં 1 લાખના કરી દિશા સીધા જ 10 લાખ રૂપિયા…. જાણો રોકાણના ફાયદા…

July 1, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In