Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

Social Gujarati by Social Gujarati
November 4, 2023
Reading Time: 2 mins read
1
દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

😎 ગુજરાતના રહસ્યમય સ્થળો કે જ્યાં વેકેશન દરમિયાન ફરવાની ખુબ જ મજા પડી જશે..😎

તમે જાણો છો આપણા ગુજરાતની આ ચમત્કારી જગ્યાઓ વિશે. તે જગ્યાઓ વિશે વૈજ્ઞાનિકો પણ હજી સુધી શોધી નથી શક્યા. ગુજરાત રાજ્ય એક વિશેષ અને ભૌગોલિક જગ્યાઓ માટે પુરા વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા સ્થાનો એવા છે કે ત્યાંના રહસ્યો વિષે વૈજ્ઞાનિકો માટે જાણી શક્યા નથી.  પણ વૈજ્ઞાનિકો પોત પોતાની રાય આપ્યા કરે પણ લોકો તેની પાછળ ઈશ્વરીય શક્તિને જ મહત્વ આપે છે. કેમ કે તેની પાછલ ઘણી બધી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આવો જાણીએ ગુજરાતની એવી રહસ્ય મય જગ્યાઓ વિશે.

👨‍👩‍👦‍👦   જુલતા મિનારા : સિદ્દી બશીર મસ્જિદ જે અમદાવાદમાં આવેલી છે તે તેના દરવાજા પર બે મોટા મોટા મિનારા છે. તેને જુલતા  મિનારા કહેવામાં આવે છે. અને તેને જુલતા મિનારા કહેવાનું કારણ એ છે કે તે કોઈ પણ એક મિનારને હલાવવામાં આવે તો બીજો મિનારો પણ આપમેળે હલવા લાગે છે. એટલે મસ્જિદના બંને મિનારાને જુલતા મિનારા કહેવામાં આવે છે.

આ શિલ્પ કામ અત્યારના આધુનિક યુગમાં પણ એન્જિનિયરો અને આર્કિટેક્ચરો તેની ખાસિયત શોધી નથી શક્યા. અને તેનું રહસ્ય હજી પણ અકબંધ છે. એટલું જ મિનારાનું રહસ્ય જાણવા માટે અંગ્રેજ શાસનકાળ દરમિયાન બ્રિટનથી આર્કીટેક્ચરને બોલાવવામાં આવ્યા હતા. અને તેની આજુ બાજુમાં ખોદકામ પણ કરવામાં આવ્યું હતું. પણ તે બધી કોશિશ બેકાર રહી હતી.

👨‍👩‍👦‍👦  તુલસી શ્યામ : વિશ્વવિખ્યાત ગુજરાતનું ગીર જંગલ અને તેના સિંહો પણ પુરા વિશ્વમાં વખણાય છે. ત્યાં પણ એક અદ્દભુત અને ખુબ જ સરસ કુદરતની ગોદમાં આવેલી જગ્યા છે.  ત્યાંની યાત્રા દરમિયાન તેની રહસ્ય મય વિશેષતાઓ જાણવા મળે છે. તુલસી શ્યામમાં પહેલા તો ત્યાં આવેલા ગરમ પાણીના કુંડ માટે જ ખુબ જાણીતું હતું. પણ હવે તેની સાથે એક નવું રહસ્ય જોડાઈ ગયું  છે. તુલસીશ્યામથી માત્ર ત્રણ કિલોમીટર આગળ એક ઢાળ વાળી સડક છે.

તે રોડની ખાસિયત એ છે કે તે ઢાળ પર તમે તમારી ગાડી બંધ કરીને ચડતા ઢાળ વચ્ચે ઉભી રાખી દેશો તો તે ગાડી નીચે આવવાને બદલે ઉપરની બાજુ ચડે છે. અને તે ઢાળ પર જો પાણી ઢોળવામાં આવે તો તે પણ  નીચે આવવાની બદલે ઉપરની બાજુ ચડે છે. અને અત્યારે તે સડક એટલી પ્રખ્યાત છે કે ત્યાં અત્યારે પ્રવાસીઓ ખુબ જ પ્રમાણમાં ફરવા માટે અને તેનું રહસ્ય જાણવા માટે આવે છે.

👨‍👩‍👦‍👦 ત્રીજું તેવું સ્થાન છે કાળો ડુંગર. કાળો ડુંગરએ કચ્છનો સૌથી ઉંચો વિસ્તાર છે. તે જગ્યા પણ રહસ્યથી ભરેલ છે. ત્યાં ડુંગર તરફ  નીકળતી સડકની ખાસિયત એવી છે કે ઢાળથી નીચે ઉતરતી વખતે અચાનક જ ગતિ વધી જાય છે.

એટલું જ નહિ પરંતુ કોઈ ગાડી ઢાળ ચડતી હોય તો તે પણ ગાડીની સ્પીડ આપમેળે વધી જાય છે. આમ તો ઢાળ ચડતા સમયે ખુબ જ તકલીફ થતી હોય છે પણ આ જગ્યાનો કંઈક અલગ જ અંદાજ છે.

👨‍👩‍👦‍👦 નગારીયો પથ્થર : જૂનાગઢમાં આવેલ પવિત્ર ગીરનાર પર્વતની બાજુમાં જ દાતાર નામનો પર્વત આવેલો છે. ત્યાં તે પર્વત પર એક ખુબ જ મોટો પથ્થર છે. તેનું નામ છે નગારીયો પથ્થર છે. તેની વિશેષતા એ છે કે ત્યાં આપણે હાથ વડે તે પથ્થર પર ટકોરા કરીએ તો તેમાંથી નગારાના નાદ જેવો અવાજ આવે છે. અને તે જગ્યા પર શ્રદ્ધાળુ ખુબ જ આસ્થા સાથે ત્યાં જાય છે.

👨‍👩‍👦‍👦 પાંચમું સ્થાન છે તુલસીશ્યામ કુંડ. આગળ આપણે જોયું તેમ ત્યાં ગરમ પાણીના કુંડ પણ છે. ત્યાંનો આ કુંડ પણ એક ખાસ વિશેષતા ધરાવે છે. આ તીર્થ ધામ કુદરતી સોંદર્ય અને અને ત્યાંના વાતાવરણને લીધે પ્રખ્યાત માનવામાં આવે છે.

તે કુંડની ખાસિયત એ છે કે, કુંડનું પાણી  ક્યારેય ખાલી થતું નથી અને ક્યારેય તેમાં પાણી ભરવામાં પણ નથી આવતું તો પણ તે કુંડ ભરેલો જ રહે છે. અને તેમાં ભરેલું પાણી પણ ત્રણેય ઋતુ દરમિયાન ગરમ જ રહે છે. તે સ્થળની સાથે ભગવાન વિષ્ણુ સાથેની કથા જોડાયેલી છે. તેવી લોક માન્યતા છે.

👨‍👩‍👦‍👦 છઠું સ્થાન છે ટુંવા ટીંબા. ગોધરાથી લગભગ 15 કિલોમીટર દુર ટુંવા ટીંબા નામનું એક પ્રવાસ સ્થળ છે. અને તે સ્થળ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં પણ ગરમ પાણીના કુંડ છે. અને તે પાણીમાં સ્નાન કરવાનું કંઈક આગવું મહત્વ છે.

પૌરાણિક કથા અનુસાર પાંડવો અને ભગવાન શ્રી રામે પણ આ સ્થાનની મુલાકાત લીધેલી હતી. અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામે સંત સુરદાસ ના માટે તીરથી  તે જમીનને ભેદી નાખી હતી. અને તેમાંથી ગરમ પાણીનો સ્ત્રોત કાઢ્યો હતો. તેવી લોક માન્યતા છે.

👨‍👩‍👦‍👦 જાદુઈ પથ્થર . અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કારીયાના ગામે એક પહાડ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં એવા ઘણા બધા પથ્થર છે. જેને તમે ટકોરા મારો તો જલાર જેવો જાણકાર આવે છે. તે પર્વત પર ગ્રેનાઈટ પથ્થર ખુબ જ છે. આજ સુધી તે પથ્થરોનું રહસ્ય કોઈ શોધી શક્યું નથી.

તે પથ્થરો સાથે એક ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે,  કે પ્રાચીન સમયમાં ત્યાં એક વાર ભગવાન સ્વામીનારાયણ આવ્યા હતા. અને તેવું કહેવાય છે કે પૂજા અર્ચનાના સમયે ત્યાં ના પથ્થરોનો ઉપયોગ ઘંટ અને જાલાર માટે કર્યો હતો એટલા માટે ત્યાના પથ્થરમાં નાદ નીકળે છે.

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Tags: AHEMDABADgujaratindiaJULTA MINARAKUTCHTOURISTTULSHI SHYAM
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે... ગમે તો શેર કરજો.

આ ઘરેલું વસ્તુથી તમારા મોં ના ચાંદા ફટાફટ મટી જશે… એકવાર  જરૂર અપનાવજો દવાનો ખર્ચ બચી જશે.

આ ઘરેલું વસ્તુથી તમારા મોં ના ચાંદા ફટાફટ મટી જશે... એકવાર જરૂર અપનાવજો દવાનો ખર્ચ બચી જશે.

Comments 1

  1. pratik says:
    7 years ago

    very good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

February 15, 2023
શું તમે જાણો છો કે વૃક્ષો પણ એકબીજા સાથે વાતો કરે છે…જાણો ક્યાં સમયે અને કેવી વાતો કરે છે

શું તમે જાણો છો કે વૃક્ષો પણ એકબીજા સાથે વાતો કરે છે…જાણો ક્યાં સમયે અને કેવી વાતો કરે છે

November 4, 2018
આલ્કોહોલ, શરાબના ફાયદાઓ…. કરી દેશે તમને આશ્વર્યચકિત… સામાન્ય માણસે જાણવા જોઈએ.

આલ્કોહોલ, શરાબના ફાયદાઓ…. કરી દેશે તમને આશ્વર્યચકિત… સામાન્ય માણસે જાણવા જોઈએ.

June 29, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.