શરીરની એવી કોઈ બીમારી નથી જે આ વસ્તુથી મટી ના શકે… યોગ્ય સેવન કરશો 80 વર્ષ સુધી શરીરમાં કોઈ બીમારી નહિ થાય

💁 જાણો એક વસ્તુ વિશે…… 80 વર્ષ સુધી કોઈ પણ બીમારી નહિ થાય…. 💁

💁 મિત્રો આજે અમે તમારા માટે એક મહત્વની વસ્તુ આ લેખમાં લઈને આવ્યા છીએ. જે તમારા વાળની સમસ્યા, લોહીની ઉણપ, પેશાબમાં બળતરા, શુગર અને કીડનીના રોગો જડથી ખતમ કરવામાં ફાયદાકારક ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ. એટલા માટે આખો આર્ટીકલ ધ્યાનથી વાંચજો….

💁 ગુગળ. મિત્રો આજે અમે તમને ગુગળ વિશે જણાવવાના છીએ. તમે વિચાર્યું પણ નહિ હોય કે ગુગળનો આ રીતે પણ ઉપયોગ કરી શકાય ! આયુર્વેદમાં ગુગળને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો.

💁 પહેલું છે કમરના દુખાવામાં વધારે ઉપયોગી થાય છે. તેના માટે તમારે શુદ્ધ ગુગળ 3 ગ્રામ લઈ એક ખજુરની પેશી લેવાની . તેમાંથી ઠળીયો કાઢી તેમાં શુદ્ધ ગુગળ રાખીને પછી ખજુરમાં ગુગળનો પાવડર નાખ્યા પછી ખજુર પર બાંધેલા લોટનું પડ ચડાવી દેવાનું છે. પછી તેણે ગરમ રાખમાં મૂકી દેવાનું છે. પછી તેને પીસી લેવાનું અને તેની નાની નાની ગોળીઓ બનાવવી પછી છાયામાં સુકવી અને પછી રોજ સવારે એક એક ગોળીનું સેવન કરવું.  આ રીતે સેવન કરવામાં આવે તો કમરનો દુખાવો બિલકુલ નાબુદ થઇ જાય છે.

💁 જો કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂજાતો ન હોય તો ગુગળના ચૂરણને નાળિયેરના તેલમાં અથવા ઘી માં પીસીને લેપ બનાવી લેવો અને ઘાવ પર લગાવવામાં આવે એટલે માત્ર ત્રણ જ દિવસમાં ઘાવ બિલકુલ રૂજાય જાય છે.

💁 તમારા કાનમાં કીટાણું હોય અને તે મરી નથી રહ્યા તો ગુગળની ધુમાડો કાનમાં લેવાથી કાનના કીટાણું મરી જાય છે.

💁 લકવા હોય તો 900 મીલીગ્રામ કેસર, ગુગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારનો લકવા મટી શકે છે.💁 કોઈપણ પ્રકારનો ટ્યુમર છે તો તેના માટે ગુગળ ગરમ પાણીમાં પીસીને ટ્યુમર પર લગાવવામાં આવે તો મટી શકે છે. 600 થી 1200 મીલીગ્રામ રોજ સવારે સાંજે સેવન કરવાથી આ રોગમાં રાહત મળી શકે છે. 💁 કબજિયાત ખુબ જ રહેતી હોય તેના માટે પણ ગુગળ એક રામબાણ ઈલાજ છે.

💁 લગભગ 5 ગ્રામ ગુગળ અને 5 ગ્રામ ત્રિફળાચૂર્ણ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી કબજિયાત દુર થઇ જાય છે. લાંબા સમયથી કબજિયાત હોય તો પણ દુર થઇ જાય છે અને શરીરમાં આવતા સોજા પણ મટી જાય છે.

💁 વાળની સમસ્યાઓ માટે ગુગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગુગળને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે.

💁 કોઈપણ પ્રકારની તમારા શરીરમાં ચરબી છે તો ચરબી દુર કરવા માટે શુદ્ધ ગુગળને 1 થી 2 ગ્રામ ગરમ પાણીની સાથે રોજ રાત્રે ત્રણ વાર સેવન કરવાથી તમારી ચરબી ઉતરી શકે છે.

💁 ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગુગલના ચૂરણને એક કપ પાણીમાં ઓગળી ગયાના એક કલાક બધા ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા નથી.

💁 માત્ર થોડા જ ગુગળથી બચી શકાય છે ઘણી બધી બીમારીથી. પણ માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તેનું સેવન સાચી રીતે કરવાનું છે. જો તેનું યોગ્ય સેવન કરશો 80 વર્ષ સુધી કોઈ પણ બીમારી નહિ થાય……

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment