Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો…. તો આ લેખ અવશ્ય વાંચો… વાંચીને દંગ રહી જશો.

Social Gujarati by Social Gujarati
October 16, 2023
Reading Time: 1 min read
3
શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો…. તો આ લેખ અવશ્ય વાંચો… વાંચીને દંગ રહી જશો.

શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો?…. તો આ લેખ અવશ્ય વાંચો…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

મિત્રો આપણા ભારતમાં લોકો દેવીદેવતાને ખુબ જ આસ્થાભેર માનતા આવે છે. જે હજારો નહિ પરંતુ લાખો વર્ષોથી આપણા દેશમાં દેવી અને દેવતાઓનું એક વિશેષ મહત્વ રહ્યું છે. કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ એક સંસ્કારનું પ્રતિક માનવામાં આવે છે. આજે અમે મિત્રો તમને કંઈક એવી ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીને જે દરેક લોકોએ જાણવી અને સમજવી ખુબ જ આવશ્યક બની જાય છે.

મિત્રો દરેક હિંદુ પરિવાર કોઈને કોઈ દેવતા અથવા દેવીને માનતા હોય છે અને તેના પર અતુટ શ્રદ્ધા રાખીને તેનું પૂજન કરતા હોય છે. અલગ અલગ શ્રદ્ધા પ્રમાણે લોકો અલગ અલગ દેવની પૂજા કરતા હોય છે. તેવી જ રીતે અલગ અલગ દેવીઓનું પણ લોકો પૂજન કરતા હોય છે. મિત્રો એવું આપના શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો આ ઘોર કળીયુગમાં માત્ર એક જ વાર ભગવાનના નામનું સ્મરણ સાચા હૃદય અને માંથી લેવામાં આવે તો તેનું ફળ લાખો ગણું મળે છે. તો મિત્રો તમે પણ જો તમારા માતાજી એટલે કે કુળદેવી અથવા ઇષ્ટદેવને માનતા હોવ તો આ લેખ અવશ્ય વાંચો અને આગળ શેર પણ કરો.

આજે અમે કુળદેવી વિશે અને તેના મહિમા વિશે તમને માહિતગાર કરાવશું. મિત્રો આપણા સમાજમાં દરેક લોકોને પોતાના કુલ પ્રમાણે કુળદેવી અને ઇષ્ટદેવ હોય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે કુળદેવી અને ઇષ્ટદેવના આશીર્વાદથી જ તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવી શકે છે. કેમ કે આપણા હિંદુધર્મમાં દરેક દેવતા અને દેવીનું એક વિશેષ અને આગવું મહત્વ છે. જે તેના ભક્ત માટે એક વરદાનરૂપ સાબિત થાય છે.

ઘણી વાર આપણે જોતા હોઈએ કે અમુક લોકો કરોડો રૂપિયા કમાતા હોય અને ખુબ પૈસા વાળા હોવા છતાં પણ સુખી નથી હોતા. તેનું કારણ ઘણી વાર એવું પણ બની શકે કે તમારા પરિવારમાં જે આધ્યાત્મિક વાતાવરણ રહેલું હોય તે કદાચ ખુબ જ કમાતા હોય તેવા પૈસાદાર લોકોના ઘરમાં ન હોય. જેના કારણે તેવા ઘરોમાં વધારે કંકાસ, ઝગડા, મતભેદ જેવી બાબતો બનતી હોય છે. જો તમે તમારા કુળદેવી અને દેવતાને પૂરી શ્રદ્ધાથી માનતા હોવ તો તમારા પરિવારમાં આધ્યાત્મિક તેજ અને સંતોષ જોવા મળે છે. આ એક સત્ય હકીકત છે. જેને લોકો દ્વારા ખુદ અનુભવવામાં આવ્યું છે.

મિત્રો કુળદેવી કે ઇષ્ટદેવના દર્શન કરવાથી શું ફાયદો થાય તે જાણીએ. જો તમે તમારા કુળદેવી અને ઇષ્ટદેવ પર શ્રદ્ધા રાખો અને વર્ષમાં એક વાર બંનેના દર્શન કરવા ફરજીયાત જવું જોઈએ. જો તમે વર્ષમાં માત્ર એક જ વાર જઈ શકતા હોવ દર્શન માટે તો પણ તમને એવું લાગશે કે આખી જિંદગીનો થાક ઉતરી ગયો. ગમે એટલું ટેન્શન અને ચિંતા હશે પણ તમારા કુળદેવીના દર્શન એક વાર કરો એટલે એક ખુશીનો અહેસાસ થવા લાગશે.

જિંદગીમાં અવારનવાર મુશ્કેલીઓ બધાને આવતી હોય છે. જેની સામે લડવું પડતું હોય છે. તો તેવું પરીસ્થિતમાં આપણે ઘણી વાર મુંજવણમાં મુકાઇ જતા હોઈએ છીએ. પરંતુ જો તમે કુળદેવીને પૂરી શ્રદ્ધા સાથે માનતા હોવ તો આવતી બધી જ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે અને માતાજી તમારી રક્ષા પણ કરશે.

ઘણી વાર આપણે મુશ્કેલીના સમયમાં ખોટા નિર્ણયો લઇ લેતા હોઈએ છીએ. તો તેવા સમયે પણ કુળદેવી અને ઇષ્ટદેવ આપણા માર્ગદર્શક બનીને આપણને ખોટો નિર્ણય લેતા રોકી લે છે. કેમ કે કુળદેવી અને ઇષ્ટદેવ ક્યારેય પણ પોતાના સાચા ભક્તને મુશ્કેલી નથી પડવા દેતા.

આપણે ઘણી વાર લોકોને એવું પણ કહેતા જોયા હોય કે આ દુનિયામાં બધી નસીબ હોય એ પ્રમાણે થતું હોય.તો મિત્રો તેવા લોકો માટે એવું જ કહેવું બહેતર રહેશે કે જ્યારે શરીર બીમાર પડે ત્યારે નસીબ પર છોડી દેવાય, હોસ્પિટલમાં દવા લેવા માટે ન જવાય. પરંતુ મિત્રો આપણી સંસ્કૃતિમાં બધી જ શક્તિપીઠો એક હોસ્પિટલ જ માનવામાં આવે છે. કેમ કે આપણા બધા જ દેવ સ્થાનોમાં જે શાંતિ અને સુખનો અહેસાસ થાય છે તે લગભગ તમને દુનિયાની કોઈ પણ જગ્યા પર નહિ થતો હોય. ઘણી વાર આપણે જોતા હોઈએ કે જે વ્યક્તિ આધ્યત્મ સાથે જોડાયેલો હોય તે ખુબ જ ખુશ નજર આવતો હોય છે. તો તેની પાછળનું માત્ર એક જ કારણ છે કે તેની ઉપર તેના ઇષ્ટદેવ કે તેના કુળદેવીની કૃપા છે. ઘણી વાર લોકો એવું પણ કહેતા હોય છે કે જીવન માટે દવા નહી પરંતુ દુવા કામ કરી જાય છે. તો આ વાક્ય બિલકુલ સાચું છે.

તો મિત્રો ઘણી વાર એવા પણ કિસ્સાઓ બનેલા છે જ્યાં કુળદેવીની કૃપા અને ઇષ્ટદેવની કૃપાથી જીવ પણ બચી ગયેલા છે. તો મિત્રો શું તમે પણ તમારા કુળદેવી અને ઇષ્ટદેવને સાચા હૃદયથી માનો છો ? તો કોમેન્ટમાં તમારા ઇષ્ટદેવ અને તમારા કુળદેવીનું નામ લાખો. જય માતાજી…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: jay matajikuldeviMATAJI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
જાણો નરેન્દ્ર મોદીના ભાઈઓ શું શું કામ કરી રહ્યા છે…  જાણશો તો દંગ રહી જશો.

જાણો નરેન્દ્ર મોદીના ભાઈઓ શું શું કામ કરી રહ્યા છે... જાણશો તો દંગ રહી જશો.

જાણો શા માટે ગંગામાં અસ્થિનું વિસર્જન કરવામાં આવે… છુપાયેલા છે તેની પાછળ આવા કારણો…..

જાણો શા માટે ગંગામાં અસ્થિનું વિસર્જન કરવામાં આવે... છુપાયેલા છે તેની પાછળ આવા કારણો.....

Comments 3

  1. Shailesh Desai says:
    6 years ago

    Helpful. Our Kuldevi is our Gotrajmata at our native village.

    Reply
  2. HARESH.SEN says:
    6 years ago

    MY KULDEVI -NAGNESHVARI MA&GOGESHWAR MAHARAJ

    Reply
  3. Natvar Patel says:
    6 years ago

    Kuldevi Maa
    Jay shri Umiya Mataji
    Isthdev
    Jay Swaminarayan

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટ્રોલ, ડીઝલ કે CNG માત્ર 20 રૂપિયા ના મામૂલી ખર્ચે વધારો કોઈ પણ કારની માઈલેજ, જાણો આ ખાસ ટ્રીક

પેટ્રોલ, ડીઝલ કે CNG માત્ર 20 રૂપિયા ના મામૂલી ખર્ચે વધારો કોઈ પણ કારની માઈલેજ, જાણો આ ખાસ ટ્રીક

November 17, 2022
રેતી વગર જ ખુબ જ સરળતાથી ઘરે જ બનાવો ખારીશીંગ…. બજાર માં મળે છે તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે….

રેતી વગર જ ખુબ જ સરળતાથી ઘરે જ બનાવો ખારીશીંગ…. બજાર માં મળે છે તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે….

November 20, 2022
જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે…  એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

જે લોકો ની ઊંઘ રાત્રે ત્રણથી પાંચની વચ્ચેના સમયે ઉડી જાય છે… એના પર રહેલો હોય છે આ ખાસ ચમત્કારિક શક્તિ નો અસર

October 12, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.