Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા….. પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત….

Social Gujarati by Social Gujarati
June 25, 2019
Reading Time: 1 min read
0
IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા….. પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત….
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPS અધિકારીનો દીકરો લાવ્યો ઓછા ટકા… પછી જે થયું એ  દરેક લોકોએ જાણવું જોઈએ ફરજીયાત..

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આજકાલ આપણે બધા જ જોઈએ છીએ કે માતાપિતા દ્વારા બાળકો પર ભણવાનું કેટલું પ્રેશર આપવામાં આવે છે. આ પ્રેશરના કારણે ઘણી વાર છોકરા કે છોકરી પોતાના ભવિષ્યને પણ ખરબ કરી નાખતા હોય છે તો અમુક તો પોતાના જીવનને જ ટૂંકાવી નાખતા હોય છે. તો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું જે આજે આખા ભારત માટે સમ્માનને પાત્ર વ્યક્તિ છે. જેમણે પોતે એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં પોતાના જ દીકરાના ફેલ થયા પર કહ્યું હતું એ જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ જે આટલી મહાન વિચારધારા ધરાવે છે.

મિત્રો હમણાં થોડા સમય પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયા મારફત વાયરલ થયો હતો. જે એક IPS અધિકારીનો હતો અને તેવો હાલ કેરળમાં ફરજ બજાવી રહ્યા છે. તેવો હાલ કેરળના એકસાઈઝ કમિશનર છે. તેનું નામ છે ઋષિરાજ સિંહ. ઋષિરાજ સિંહ પોતાના ઈન્ટરવ્યૂમાં તેના જ દીકરા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કહ્યું હતું કે, “મારા દીકરાને આજ સુધી ક્યારેય પણ અભ્યાસમાં રસ હતો જ નહિ. તે ક્યારેય પણ કોલેજ ગયો જ ન હતો. કેમ કે તેને અભ્યાસિક અને પુસ્તકીય અભ્યાસમાં કોઈ જ રસ નથી.”
ઋષિરાજ સિંહ પહેલા પૂર્વ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, “કોઈ પણ માતાપિતાએ તેના બાળકો પર ક્યારેય પણ દબાણ ન કરવું જોઈએ, ખાસ કરીને ટકાવરી બાબતમાં. કેમ કે ઘણા બધા બાળકો એવા હોય છે તેને અભ્યાસમાં ક્યારેય રૂચી ન રહી હોય. પરંતુ તે બીજા ઘણા કામોમાં સક્રિય હોય છે. પરંતુ આ સમયમાં ભણતરનો નકામો ભાર બાળકો પર માતાપિતાએ ક્યારેય ન આપવો જોઈએ. નકામાં આવા બહારના કારણે ઘણી વાર બાળકો આત્મહત્યા જેવા પગલા લઇ લેતા હોય છે. તેના મનમાં પોતાના માતાપિતા અપેક્ષા પૂરી ન કરીન શકવાનો ડર ઉભો થતો હોય છે અને ત્યારે જ બાળક આવા પગલા ભરતું હોય છે.

તેમણે પોતાના દીકરાની આખી સ્ટોરીને જણાવી હતી એ ઈન્ટરવ્યૂમાં. આને આગળ જણાવ્યું કે, “બાળકો કોઈ પણ કામ કે કોઈ પણ જવાબદારીને બખૂબી નિભાવી શકે છે. પરંતુ તેને તેના મનપસંદ ક્ષેત્રમાં કામ કરવા દેવું પડે. દીકરો કે દીકરો તો જ સફળ બની શકે કે જે તેને ઈચ્છા હોય એ કરવા દેવું જોઈએ.” તેમણે પોતાના દીકરાની જ વાત કરી કે, “મારો છોકરો આજ સુધી ક્યારેય પણ 60 % વધારે લાવ્યો જ નથી. તે હંમેશા 55 થી 60 ટકા જ લાવતો. કેમ કે તેને ભણવાની બાબતમાં કોઈ રસ જ હતો નહી.” એક દિવસ ઋષિરાજ સિંહે તેની સાથે વાત કરી તો તેના દીકરાએ જણાવી દીધું કે મારાથી બસ આટલું જ પરિણામ આવશે આનાથી વધારે નહિ લાવી શકું. આ બાબતને જાણ્ય બાદ ક્યારેય પણ ઋષિરાજ સિંહે તેના દીકરાને કોઈ દિવસ ટોક્યો નથી.

પરંતુ ઋષિરાજ સિંહ દ્વારા તેના દીકરાને પૂછવામાં આવ્યું કે બેટા તારે શું કરવું છે આગળ હવે ? તેના દીકરાને 12 ધોરણ બાદ એનીમેશનમાં ડિપ્લોમાકરવું હતું. ઋષિરાજ સિંહ દ્વારા તરત જ લોન માટે એપ્લાય કરવામાં આવ્યું અને તેમાં અભ્યાસ કરવા માટેની પરવાગી આપી. ત્યાર બાદ એક મુંબઈના સ્ટુડિયોમાં તેનો દીકરો નોકરી પર લાગી ગયો. ત્યાર બાદ થોડા જ સમયમાં તે બેંગ્લોર સ્ટીવન સ્પીલબર્ગ નામના એક ખુબ જ ફેમસ સ્ટુડિયોમાં એન્ટર એક્ઝામ આપી. તેમાં તે ખૂન જ સારી રીતે પાસ થયો અને કામથી પ્રભાવિત થઈને કંપની દ્વારા લંડન અભ્યાસ માટે મોકલવામાં આવ્યો. ત્યાં ખુબ જ શીખ્યો અને આજે પોતાની જિંદગીને ખુબ જ ચાવથી જીવે છે.

અંતમાં ઋષિરાજ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો બાળકોને તેના રસ પ્રમાણે કામ કરવા દેવામાં આવે તો પોતાના કૌશલ્યને ખુબ જ ખીલવે છે. જે તેને દરેક સફળતા તરફ લઇ જાય છે. જો બાળકો પર કોઈ પ્રેશર ન કરવામાં આવે તો એ બાળક હંમેશા તમારો સાથ આપશે. માટે બાળકોને હંમેશા આઝાદ બનાવો. તે તેની માંન્જીલને પકડી લેશે.

તો મિત્રો ઋષિરાજ સિંહ જેવા આધિકારીના આ વિચાર વિશે તમારું શું કહેવું છે, જો તમને IPS સાહેબની વાત ગમી હોય તો કોમેન્ટમાં GOOD FATHER એમ જરૂર લખજો..

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ચહેરામાં આવી જશે બમણો નિખાર અને બધો જ મેલ થશે દુર…. દહીંમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર

ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

ભૂલથી પણ ક્યારેય ન જોડો શનિદેવને હાથ…. બનશો શનિદેવના ક્રોધનો ભોગ.. જાણો આ પાછળનું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બપોરે ખાવા લાગો આ દેશી વસ્તુ, બેઠા બેઠા ઓગળી જશે વજન અને ચરબી… જીમ કે ડાયટ કરવાની પણ જરૂર નહિ પડે….

બપોરે ખાવા લાગો આ દેશી વસ્તુ, બેઠા બેઠા ઓગળી જશે વજન અને ચરબી… જીમ કે ડાયટ કરવાની પણ જરૂર નહિ પડે….

February 16, 2023
એક સમયે પિતા વહેંચતા હતા સ્કુલની બહાર સમોસા તેની છોકરી આજે છે બોલીવુડની મોટી સ્ટાર…

એક સમયે પિતા વહેંચતા હતા સ્કુલની બહાર સમોસા તેની છોકરી આજે છે બોલીવુડની મોટી સ્ટાર…

December 9, 2018
લોનની રીકવરી માટે કોઈ એજેન્ટ ધમકી આપે છે તો શું કરવું જોઈએ ? એકવાર જાણી લો તેના આ નિયમો, પછી રીકવરી એજેન્ટ કંઈ નહિ કરી શકે….

લોનની રીકવરી માટે કોઈ એજેન્ટ ધમકી આપે છે તો શું કરવું જોઈએ ? એકવાર જાણી લો તેના આ નિયમો, પછી રીકવરી એજેન્ટ કંઈ નહિ કરી શકે….

December 4, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In