Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભારતીય કાયદા માં બધા નાગરિકને આપવામાં આવ્યો છે આ અધિકાર | 99% લોકો નથી જાણતા .

Social Gujarati by Social Gujarati
July 21, 2019
Reading Time: 1 min read
0
ભારતીય કાયદા માં બધા નાગરિકને આપવામાં આવ્યો છે આ અધિકાર | 99% લોકો નથી જાણતા .
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે અમે તમને એક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેની કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે જરૂર પડી શકે છે. આ જાણકરી વિશે આજે લગભગ ખુબ જ ઓછા લોકો જાણે છે. જો તમને પણ ન ખબર હોય તો આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમને ખુબ જ ફાયદો થવા જઈ રહ્યો છે. એટલા માટે આજે આ જાણકારીને ભૂલ્યા વગર વાંચો અને બીજા લોકોને પણ શેર કરો જેથી તેને પણ આ માહિતી વિશે જાણ થાય અને તેને પણ ફાયદો થાય.

RELATED POSTS

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

મિત્રો આપણા ભારતીય બંધારણમાં ઘણા બધા એવા નિયમો અને કાનુન છે જે નાની નાની બાબતથી અને ચોક્કસપણે જનતાના હિતમાં બનેલા છે. પરંતુ અમુક સામાન્ય અને નાના નાના એવા પણ કાનુન છે જેની આજે જનતાને સાચી ખબર નથી. તો આજે અમે તમને તેવા નાના નાના કાનુન વિશે જણાવશું. જે તમને ઘણી વાર ઉપયોગી પણ સાબિત થઇ શકે છે. આ સામાન્ય જાણકારી બધા લોકો માટે ખુબ અગત્યની છે અને ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષોએ અવશ્ય જણાવું જોઈએ. તો ચાલો જાણીએ શું છે એ કાનુન જે આપણને ફાયદો પણ કરાવી શકે છે.

ભારતીય કાનુનના હિસાબથી એક મહિલાને સાંજે 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ગિરફ્તાર કરી શકે નહિ. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો ગિરફ્તાર કરનાર વ્યક્તિ પણ સજાને પાત્ર બને છે. આ નિયમની મોટાભાગના લોકોને જાણ નથી હોતી.

આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે કોઈ લોકો અનાથ બાળકને ગૌદ લેતા હોય છે. પરંતુ માત્ર એક એકલો પુરુષ ક્યારેય પણ કોઈ બાળકીને ગૌદ ન લઇ શકે. જો તેને કોઈ નાની બાળકીને ગૌદ લેવી હોય તો સાથે સ્ત્રી પાત્ર રહેતું હોવું ફરજિયાત છે.

આ દેશની કોઈ પણ હોટેલમાં તમે માત્ર એક ગ્લાસ પાણી અને વોશરૂમના ઉપયોગ માટે ગમે ત્યારે જઈ શકો છો. જો તમારે ઈમરજન્સી વોશરૂમ જવું હોય તો તમે કોઈ પણ હોટેલમાં જઈ શકો છો. અને તમે એક ગ્લાસ પાણી માટે પણ જઈ શકો છો. જો તમને કોઈ અટકાવે તો તેના પર કાર્યવાહી પણ થઇ શકે છે.

જો કોઈ સ્ત્રી કે છોકરી બળાત્કારનો શિકાર થઇ હોય અને તે પોતાનું ચેકપ કરવવા માંગતી હોય તો તે ખુદ ડોક્ટર પાસે જઈને પોતાનું ચેકપ કરાવી શકે છે. તેના પોલીસ પરમીશનની કે કોઈ પણ એફઆઈઆરની જરૂર નથી હોતી.

જો ક્યારેય પણ કોઈ અધિકારી એફઆઈઆર દર્જ કરવાની ના કહે તો તેને તેના પર તમે કેસ કરી શકો છો અને તેને સજા રૂપે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી જેલની સજા કરાવી શકો છો. આ જણકારી દરેક વ્યક્તની અવશ્ય હોવી જોઈએ.

ડ્રાયવીંગ કરતા સમયે જો 100 મિલીલીટર લોહીમાં શરાબનું સ્તર 30mg કરતા વધારે જોવા મળે તો પોલીસ તમને પકડી શકે છે અને તમે સજાને પાત્ર પણ બની શકો છો.એટલા માટે ક્યારેય પણ ડ્રાયવીંગ પહેલા શરાબનું સેવન ન કરવું જોઈએ.

જો તમારા ઘરનું ગેસ સીલીન્ડર ફાટે તો તમે તેના વળતર સ્વરૂપે તમે 40 લાખ રૂપિયા લેવાના હકદાર છો.

એક ગર્ભવતી મહિલા કર્મચારીને નોકરીમાંથી છુટા ન કરી શકાય.  અને જો તેને કાઢી નાખવામાં આવે તો તે વ્યક્તિને ત્રણ મહિનાની જેલનો સામનો કરવો પડે છે.

જો ક્યારેય પણ તમે ગિરફ્તાર થયા હોવ અથવા પોલીસની હિરાસતમાં હોવ તો તેની જાણ તમે તમારા સગા સંબંધી અથવા પરિવારના સભ્યને કરી શકો તેવો અધિકાર તમને છે. જે કાનૂની નિયમ પ્રમાણે છે. જો આવું કરવાની કોઈ અધિકારી દ્વારા ના કહેવામાં આવે તો તે કાનુન વિરુદ્ધ માનવામાં આવે છે.

જો કોર્ટ દ્વારા મૃત્યુ દંડની સજા આપવામાં આવે, અને 5 વર્ષની પ્રતીક્ષા અવધી હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો છો. કેમ કે ભારતીય કાનુનનું માનવું છે કે જીવન દરેક વ્યક્તિનો અધિકાર છે. એટલા માટે તમે સુપ્રીમ કોર્ટમાં જીવનદાન માટેની અપીલ કરી શકો છો.

તો મિત્રો આ હતા એ નાના નાના નિયમો અને કાનુન જે ભારતીય બંધારણમાં છે. જેને લઈને આજે ઘણા લોકો અજાણ હોય છે અને આ બધા પ્રશ્નોના કારણે પરેશાન પણ થતા હોય છે. તો મિત્રો આ જાણકારીને બધી જ જગ્યાએ શેર કરો. જેથી બધા લોકોને ઉપયોગી થાય.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો
તથ્યો અને હકીકતો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

April 24, 2023
Next Post
ફેસલોક લોક હોવા છતાં આ રીતે થઇ શકે છે તમારી સાથે છેતરપિંડી..

ફેસલોક લોક હોવા છતાં આ રીતે થઇ શકે છે તમારી સાથે છેતરપિંડી..

ગણેશજીનું આ ચમત્કારી મંદિર પૂરી કરે છે દરેક મનોકામના, અંબાણી પણ લગાવે છે ત્યાં હાજરી.

ગણેશજીનું આ ચમત્કારી મંદિર પૂરી કરે છે દરેક મનોકામના, અંબાણી પણ લગાવે છે ત્યાં હાજરી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

આ 10 ક્રૂર અને ખતરનાખ મોત સાંભળીને આપણા રુવે રુવ કંપી ઉઠે | માણસ એક નહિ પણ હજાર વાર મારતો .

April 21, 2018
ફક્ત 1 કપ વજન, બ્લોટિંગ, પેટની ખરાબી, હાર્ટએટેક જેવી સમસ્યાને રાખશે દુર, સાંધાના દુખાવા અને અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

ફક્ત 1 કપ વજન, બ્લોટિંગ, પેટની ખરાબી, હાર્ટએટેક જેવી સમસ્યાને રાખશે દુર, સાંધાના દુખાવા અને અનિંદ્રાથી મળશે કાયમી છુટકારો…

June 27, 2022
દૂધને ઉકાળવામાં મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ.. ખુદ ડેરી એક્સપર્ટે કહી આ સત્ય હકીકત.

દૂધને ઉકાળવામાં મોટા ભાગની મહિલાઓ કરે છે આ ભૂલ.. ખુદ ડેરી એક્સપર્ટે કહી આ સત્ય હકીકત.

October 27, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In