Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

Social Gujarati by Social Gujarati
March 8, 2019
Reading Time: 1 min read
0
ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આપણે બધા જ જાણીએ છીએ કે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી છે કે ભારતે પાકિસ્તાન જતા પોતાના ભાગના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં જતી નદીઓને રોકીને તે પાણીનો જમ્મુ કશ્મીર અને પંજાબમાં ઉપયોગ કરશે.

સિંધુ નદી જળસંધી અનુસાર ભારત મોટાભાગનું  પાણીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી ભારતમાં એવું થતું ન હતું. તે પાણી પાકિસ્તાનમાં પહોંચાડવામાં આવતું હતું. પરંતુ પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને આ બાબતે ભારે નુકશાન થવાની સંભાવના છે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ એવો નિર્ણય લીધો છે કે અરવલ્લી, સતલજ અને વ્યાસ નદીનું પાણી ડેમ બનાવીને રોકવામાં આવશે. શાહપુર કાંડી ડેમ બનવાનું કામ પુલવામામાં થયેલ આતંકી હુમલા પહેલા જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કેબીનેટ અન્ય બીજા બે ડેમ બનાવવાનો નિર્ણય કરી રહી છે.

પાકિસ્તાની સરકાર પણ જાણે છે કે પાકિસ્તાન માટે કશ્મીર વિવાદ કરતા સિંધુ સમજોતો વધારે ભારે પડશે. કશ્મીર વિવાદના દુષ્પરિણામ તત્કાલીન જોવા નહિ મળે. પરંતુ સિંધુ સમજોતા પર ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણય કરે અને સિંધુનું પાણી રોકી દે તો પાકિસ્તાને તેના તત્કાલીન પ્રભાવમાંથી પસાર થવું પડશે અને તેના અર્થતંત્ર માટે પણ આ પગલું ભારે પડશે.

ભારત જો સિંધુ સમજોતાને તોડી નાખે તો પાકિસ્તાન સુકાઈ જાય તેવા સંજોગો પણ બની શકે છે. ભારત સરકાર જો આ નિર્ણય લઇ લે તો પાકિસ્તાન માટે મોટી મુસીબત સર્જાય જશે. તો ચાલો જાણીએ કે પાકિસ્તાન માટે સિંધુનું પાણી કેટલું મહત્વનું છે. જેથી તમને વધુ સરળતાથી સમજાય કે કંઈ રીતે પાકિસ્તાન માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે ભારતનો સિંધુ નદીના જળને રોકવાનો નિર્ણય.

મિત્રો તમને જણાવી દઈએ કે સિંધુ દુનિયાની સૌથી મોટી નદીઓમાંથી એક નદી છે. સિંધુ નદીની લંબાઈ 3,000 કિલોમીટરથી પણ વધારે છે. એટલે કે સિંધુ નદી ગંગા નદી કરતા પણ મોટી નદી છે. સહાયક નદી ચિનાબ, જેલબ, સતલજ, રાવી અને વ્યાસના સંગમ પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનના 2/3 ભાગમાં સિંધુ અને તેની સહાયક નદી છે. આ ઉપરાંત પાકિસ્તનમાં  2.6 કરોડ હેક્ટર ખેતી લાયક જમીનમાં સિંચાઈ આ નદીઓ દ્વારા કરવામાં આવે છે.

જો ભારત પાણી રોકી દે તો પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાશે. જેના કારણે ખેતી અને જળ વિદ્યુત ખુબ જ પ્રભાવિત થશે. સિંધુ અને સતલજ નદીનું ઉદ્ગમસ્થાન ચીનમાં છે. જ્યારે બાકીની ચાર સહાયક નદીનું ઉદ્ગમસ્થાન ભારતમાંથી થાય છે. ભારતને એ ફાયદો છે કે નદી ભારતમાંથી પાકિસ્તાનમાં વહે છે એટલે ભારત ઈચ્છે તો તે પાણીને અટકાવી શકે છે.

પાકિસ્તાને આ નદી પર ઘણા બંધ બનાવ્યા છે જેના દ્વારા તે વીજળી ઉત્પન્ન કરે છે તેમજ તેનું પાણી ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. માટે પાકિસ્તાન માટે આ નદીના મહત્વને ક્યારેય અસ્વીકાર્ય કરવામાં આવતું નથી. કારણ કે જો ભારત સિંધુ નદીનું જળ પાકિસ્તાનમાં જતું અટકાવે તો તેની સીધી અસર પાકિસ્તાનના કૃષિ ઉદ્યોગ અને વીજ પુરવઠા પર પડશે. જેથી તેનું અર્થતંત્ર પણ કથળી ગયેલી સ્થિતિમાં આવી શકે છે. આમ પણ પાકિસ્તાન ઘણું ખરું ખેતી ઉપર જ છે અને જો આ નદીનું પાણી બંધ થાય તો પાકિસ્તાનના અર્થતંત્રની કમર ભાંગી જશે.

તમને જણાવી દઈએ કે ભારત સિંધુ નદી પર ઘણા પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં પાકલ દુલ(1000 મેગાવોટ), રાતલે (850 મેગાવોટ), કિશનગંગા (330 મેગાવોટ), નીયાર (120 મેગાવોટ) અને લોઅર કાલનઈ (48 મેગાવોટ) વગેરે યોજનાઓ.

મિત્રો પાકિસ્તાનને આ દરેક પ્રોજેક્ટથી સમસ્યા છે. તેમનું કહેવું છે કે આ બધા પ્રોજેક્ટ સંધિનું ઉલ્લંઘન છે. પરંતુ ભારત હવે સિંધુ નદીના વાધારેમાં વધારે પાણીનો ઉપયોગ કરવા માંગે છે. અને ચીન પણ આ બાબતે ઓછા વધુ અંશે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. 

મિત્રો તમારો આ બાબત પર શું અભિપ્રાય છે, સિંધુ નદીનું પાણી પાકિસ્તાન જવું જોઈએ કે નહિ ? તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: gujarati dayroindiapakSINDUsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ રાશી ના લોકો નું આપસ માં બવ બને છે | રાશી ના આધારે જાણો લોકોના ગુણ

આ રાશી ના લોકો નું આપસ માં બવ બને છે | રાશી ના આધારે જાણો લોકોના ગુણ

ઓક્ટોબરથી બદલી જશે લાયસન્સ અને આરસી બુક..  બધું થશે ઓનલાઈન, નિયમ ભંગ કરનાર કોઈ બચી નહિ શકે

ઓક્ટોબરથી બદલી જશે લાયસન્સ અને આરસી બુક..  બધું થશે ઓનલાઈન, નિયમ ભંગ કરનાર કોઈ બચી નહિ શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પેટમાં ગેસની તકલીફ માનીને યુવતી પહોંચી દવાખાને, નીકળી 8 મહિનાની પ્રેગનેન્સી. આગળની ઘટના જાણીને હોંશ ઉડી જશે..

પેટમાં ગેસની તકલીફ માનીને યુવતી પહોંચી દવાખાને, નીકળી 8 મહિનાની પ્રેગનેન્સી. આગળની ઘટના જાણીને હોંશ ઉડી જશે..

September 25, 2021
સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

સામાન્ય લગતી આ એક નાનકડી ભૂલના કારણે પેશાબ વખતે થાય છે જલન અને દુઃખાવો, મોટા ભાગના લોકો અજાણ છે.

October 18, 2022
મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટરને શુટિંગ કરવા કહી ના. હાઈકોર્ટે કર્યો પ્રશ્ન, શા માટે ?

મહારાષ્ટ્ર સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટરને શુટિંગ કરવા કહી ના. હાઈકોર્ટે કર્યો પ્રશ્ન, શા માટે ?

July 23, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.