Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ચાણક્યએ કહી છે મહિલાઓ વિશેની આ ચોંકાવનારી વાત | જે 99% પુરુષો નથી જાણતા… જરૂર જાણો

Social Gujarati by Social Gujarati
June 22, 2019
Reading Time: 1 min read
0
ચાણક્યએ કહી છે મહિલાઓ વિશેની આ ચોંકાવનારી વાત | જે 99% પુરુષો નથી જાણતા… જરૂર જાણો

મહિલાઓ વિશે રોચક જણકારી…… દરેક પુરુષોએ ખાસ વાંચવી જોઈએ…. ચાણક્યએ જણાવ્યું છે આ ખાસ…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

અર્થશાસ્ત્ર અને રાજનીતિના મહાન જ્ઞાની ચાણક્યના સિદ્ધાંતોનો આજે પણ આ આધુનિક યુગમાં સ્વીકાર કરવામાં આવે છે. તેની વિચાર શ્રેણી આજે પણ લોકો દ્વારા સમ્માન આપવામાં આવે છે. પરંતુ મિત્રો ચાણક્યએ મહિલાઓને સંબંધિત અનેક વિષયો પણ તેમણે પોતાના ઘણા બધા મંતવ્યો જણાવ્યા છે. જેના કારણે આજે અમુક લોકો તેને વિવાદિત માને છે તો અમુક લોકો તેને સાચું પણ માને છે. પરંતુ મોટાભાગની શિક્ષિત મહિલાઓ આ વાતને વિવાદિત માને છે. તો મિત્રો ચાલો જાણીએ કે મહિલાઓ વિશે ચાણક્યનું શું કહેવું છે.

ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે પુરુષે ક્યારેય પણ નદી, શાહી પરિવાર, શિંગડાં વાળા પ્રાણી, ઓછા હથિયાર ધરવતા વ્યક્તિ અને મહિલાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કેમ કે આ બધી વસ્તુઓ તમને ગમે ત્યારે દગો આપી શકે છે. પરંતુ મિત્રો આવું અમુક સ્ત્રીઓની બાબતમાં જ સાચું પડે છે. બધી જ સ્ત્રીઓ આ શ્રેણીમાં નથી આવતી. પરંતુ એક કરતા વધારે સ્ત્રીઓ પર ભરોસો કરવો તે વ્યક્તિના લગ્નજીવન માટે નુકશાનકારક છે. કારણ કે ચાણક્યના જ સમયમાં ચંદ્રગુપ્તે એકથી વધારે લગ્ન કર્યા હતા. તેમાં ચંદ્રગુપ્તની એક પણ પત્નીએ દગો આપ્યો ન હતો. પરંતુ ચંદ્રગુપ્ત દ્વારા મહિલાઓને દગો કરવામાં આવ્યો હતો.

ચાણક્યનું કહેવું છે કે મહિલાઓ ક્યારેય સ્થિર નથી રહી શકતી.ચાણક્યનું કહેવું છે કે મહિલાનું મગજ ઝડપથી બદલાય જતું હોય છે તેથી તેના પર વિશ્વાસ ન કરી શકાય.પરંતુ મિત્રો પુરુષો પણ આજ કાલ વિશ્વાસ નથી કરી શકાતો કારણ કે તેમનું મન પણ સ્થિર નથી રહેતું અને તેઓના મગજ પણ બદલાતા હોય છે.

ચાણક્યના અનુસાર મુર્ખામી કરવી, છળ કપટનો સહારો લેવો, ખોટું બોલવું, ચાલાકી દેખાડવી, ક્રૂર રહેવું વગેરે અમુક મહિલાઓના વ્યક્તિત્વના પ્રાકૃતિક દોષો હોય છે. આવી મહિલાઓ જીવનને પતન તરફ લઇ જાય છે. માટે જે સ્ત્રીઓમાં ખોટું બોલવાના લક્ષણ અને છળ કપટ કરવાના લક્ષણ હોય તેના પર ક્યારેય પણ ભરોસો ન મુકવો જોઈએ. આ લક્ષણો બધી જ મહિલાઓ નથી હોતા. પરંતુ તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં પુરુષ રાજાઓ ખુબ ક્રૂર, મુર્ખામી, ચાલાકી, ચારીત્ર્યહીનતા વાળા હતા. જે સ્ત્રીઓને પોતાનાથી નિમ્ન ગણતા હતા. જેના કારણે તેમણે ખુબ જ દુઃખોનો સામનો કરવો પડ્યો હતો.

ત્યાર બાદ ચાણક્યનું કહેવું છે કે શાહી પારીવાર, અણસમજુ વ્યક્તિ, સાપ, આગ અને મહિલાઓથી હંમેશા બચીને રહેવું જોઈએ. કારણ કે તે ગમે ત્યારે ઘાતક સાબિત થઇ શકે છે. પરંતુ મિત્રો આ વાત દરેક મહિલાઓને લાગુ નથી. પડતી કારણ કે સારી પ્રકૃતિવાળી  અને સંસ્કારી મહિલાઓ ક્યારેય ઘાતક સાબિત નથી થતી.

ચાણક્ય અનુસાર જો નમ્રતા શીખવી હોય તો રાજકુમારો પાસેથી શીખવી જોઈએ. તેમજ ખોટું બોલવું જુગારીઓ પાસેથી અને દગો આપવો મહિલાઓ પાસેથી શીખવો જોઈએ. પરંતુ મિત્રો મહિલાઓ પાસે એક નરમ દિલ હોય છે અને તે પોતાના બાળકોને સારી આદતો અને નીતિઓ વિશે શીખવતી હોય છે. એક સ્ત્રી જ્યારે માતા બને ત્યાર બાદ તે ખુબ જ કોમળ બની જતી હોય છે. જે બાળકનું પહેલું શિક્ષણ આપે છે.

ચાણક્ય ના કહેવા પ્રમાણે મહિલાઓમાં પુરુષોની તુલનામાં અમુક ગુણ વધારે હોય છે. પુરુષ કરતા ચાર ગણી શરમ, પુરુષ કરતા છ ગણું સાહસ, બે ગણી ભૂખ અને આઠ ગણી વાસના વધારે હોય છે. સ્ત્રીઓમાં કામુકતા વધારે પ્રમાણમાં હોય છે એવું ચાણક્યનું માનવું છે. જેમાં અમુક સમયે પુરુષો ઓછા સક્રિય હોય છે. પરંતુ સ્ત્રીઓ વધારે સક્રિય હોય છે.

જે મહિલાઓ પોતાના પતિની વિરુદ્ધમાં જઈને જો કોઈ પણ વ્રત કે પૂજા કરે તો તેના પતિનું આયુષ્ય ઘટી જાય છે. એટલું જ નહિ, પરંતુ આવું કરીને તે પોતાના હાથે જ પોતાના નરકનો દરવાજો ખોલે છે અને પતિના પતનનો રસ્તો તૈયાર કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વ્રત તો માત્ર ભારતીય સંસ્કૃતિ છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે પતિને પરમેશ્વર માનવામાં આવે છે. જેના પગલે એક આદર્શ પતિવ્રતા પત્નીએ ક્યારેય તેના પતિ વિરુદ્ધ જઈ કોઈ પૂજા કે વ્રત ન કરવું જોઈએ. કેમ કે પતિના સુખમાં બંનેનું જીવન ટકી રહેલું હોય છે.

આ ઉપરાંત ચાણક્ય જણાવે છે દરેક વ્યક્તિએ પોતાના સારા સમય માટે ધન અને સ્ત્રીનો બચાવ કરીને રાખવા જોઈએ. અને ખરાબ સમયે સૌથી પહેલા તેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે ખરાબ સમયે એક માતા, પત્ની કે બહેન જ તમારી સાથે ઉભી રહે છે અને તમને આશ્વાસન આપતી હોય છે. માટે પર સ્ત્રીનો ક્યારેય સાથ ન કરવો જોઈએ અને ઘરની સ્ત્રીઓનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ.

પરંતુ અંતમાં ચાણક્યએ એક ખાસ વાત કરી છે કે આદર્શ મહિલાઓ તો નમ્ર દિલ અને સ્વભાવની હોય છે. તે સાહસી, સત્ય બોલનાર, વિશ્વાશું, સમજદાર, દુનિયાને આગળ વધારનાર અને લોકોથી ખભાથી ખભા મેળવનાર હોય છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
માધુરી દીક્ષિત અને સંજય દત્ત કરવાના હતા લગ્ન પણ આ કારણે બધુંજ થઈ ગયું તહેસમહેસ | જાણો કારણ

માધુરી દીક્ષિત અને સંજય દત્ત કરવાના હતા લગ્ન પણ આ કારણે બધુંજ થઈ ગયું તહેસમહેસ | જાણો કારણ

બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કેન્સરનો શિકાર… કેન્સર થવા પાછળ જવાબદાર છે તેમની આ વસ્તુ

બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કેન્સરનો શિકાર… કેન્સર થવા પાછળ જવાબદાર છે તેમની આ વસ્તુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સપનાનું ઘર ખરીદવું થયું આસાન.. 31 માર્ચ સુધી આટલી બેંકો આપી રહી છે ઘર ખરીદવા માટે સસ્તી લોન.  જાણો ટકાવારી અને કેટલી રકમ મળે

સપનાનું ઘર ખરીદવું થયું આસાન.. 31 માર્ચ સુધી આટલી બેંકો આપી રહી છે ઘર ખરીદવા માટે સસ્તી લોન. જાણો ટકાવારી અને કેટલી રકમ મળે

March 4, 2021
આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

January 4, 2019
પી.એફ. કપાય છે તો જમા તો થાય છે ને? આ રીતે ઘર બેઠા જ ચેક કરો તમારું PF બેલેન્સ, 1 મિનિટ પણ નહીં થાય.

પી.એફ. કપાય છે તો જમા તો થાય છે ને? આ રીતે ઘર બેઠા જ ચેક કરો તમારું PF બેલેન્સ, 1 મિનિટ પણ નહીં થાય.

February 23, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.