Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

Social Gujarati by Social Gujarati
December 23, 2022
Reading Time: 1 min read
0
શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

શા માટે પગના અંગુઠામાં બાંધે છે મહિલાઓ અને પુરુષો કાળો દોરો… પગના અંગુઠામાં બાંધો કાળો દોરો અને જુઓ પરિણામ

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પહેલેથી આપણે સાંભળ્યું હશે કે કાળો દોરો અથવા કાળું ટપકું કરવાથી નજર ન લાગે. આ ઉપરાંત ઘરમાં કોઈ બાળક બીમાર પડી જતું હોય આથવા તો રડતું હોય તો વડીલો તેને કાળો દોરો બાંધવાની સલાહ આપતા હોય છે અને કહેતા હોય છે કે, આ દોરો તેને ખરાબ નજરથી બચાવશે. આ રીતે હિંદુ ધર્મમાં પોતાને ખરાબ નજરથી બચાવવા  માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત નજરથી બચવા માટે કાળુ ટપકું કરવામાં આવતું હોય છે.

પરંતુ મિત્રો તમે જોયું હશે કે અમુક મહિલાઓ પોતાના પગમાં તેમજ પગના અંગુઠામાં પણ કાળો દોરો બાંધતી હોય છે. પરંતુ શાયદ જ કોઈ જાણતું હોય છે કે પગના અંગુઠામાં બાંધવામાં આવતો કાળો દોરો નજરથી જ નહિ પણ અમુક ખાસ સમસ્યાઓથી પણ બચાવે છે. પગના અંગુઠામાં કાળો દોરો બાંધવાના ફાયદા જાણીને લગભગ દરેક સ્ત્રી અને પુરુષ બંને કાળો દોરો પહેરવાનું ચાલુ કરી દેશે.

મિત્રો પગના અંગુઠામાં કાળો દોરો પહેરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. વ્યક્તિની નાભી સાથે વ્યક્તિની 72000 નાડીઓ જોડાયેલી હોય છે. પરંતુ જ્યારે નાભી પોતાની જગ્યાએથી ખસી જાય છે ત્યારે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બને છે અને દવાખાનામાં ઘણા રૂપિયા ખર્ચી નાખે છે. છતાં પણ તેને આ સમસ્યા વારંવાર થતી હોય છે. ઘણી વખત તે સમસ્યા દવા પીવાથી પણ ઠીક નથી થતી.

નાભી ખસવાની સમસ્યા વધારે પ્રમાણમાં સ્ત્રીઓને થાય છે. નાભીના ખસવાથી તેનો સીધો પ્રભાવ આપણા શરીર પર જોવા મળે છે અને પેટ સંબંધી તેમજ અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. અને ઘણા પૈસા ખર્ચવા છતાં પણ આ સમસ્યા દુર નથી થતી. તેનું કારણ એ છે કે નાભી ખસવાથી જ્યારે શરીરમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉદ્દભવે તો તેનો સચોટ ઈલાજ છે નાભી ને પોતાની જગ્યા પર પાછી લાવવી. જ્યારે નાભી ખસી ગઈ હોય અને તેને પોતાની જગ્યા પર પાછી લાવવામાં આવે તો તે સમસ્યાઓ જડમુળથી જતી રહે છે.

મિત્રો આપણા શરીરની નાડીઓ એક બીજા અંગ સાથે જોડાયેલી હોય છે. તેથી જો તમે પગના અંગુઠામાં કાળી દોરી બાંધી લો તો નાનો એવો કાળો દોરો તમને નાભી ખસવાથી થતી સમસ્યાઓથી બચાવે છે. આ કાળો દોરો હંમેશા માટે તમને આ સમસ્યાથી બચાવે છે. સામાન્ય રીતે નાભી ખસવાથી પેટમાં ગેસ, પેટમાં હળવો દુઃખાવો રહેવો, વારંવાર થાક લાગી જવો, જાડા-ઉલટી થવા વગેરે જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો તમને પણ જો આવી તકલીફ વારંવાર થતી હોય તો એક વાર પગના અંગુઠામાં કાળો દોરો બાંધી લો. ધીમે ધીમે તમને તફાવત જોવા મળશે. તમને જણાવી દઈએ કે પગના અંગુઠામાં જો કાળો દોરો બાંધીને રાખવામાં આવે તો પેટની માંસપેશીઓ મજબુત બને છે તેથી નાભી ખસવાની કે પેટ સંબંધી સમસ્યાઓ રહેતી નથી.

હવે દોરો ક્યાં પગના અંગુઠામાં અને કેવી રીતે બાંધવાથી વધારે લાભ થાય છે તે પણ જણાવી દઈએ.

મિત્રો આ દોરો તમારે શનિવારના દિવસે બાંધવાનો રહેશે. શનિવારના દિવસે એક નાનો સુતરાઉ કાળો દોરો લેવો અને તેને જમણા પગના અંગુઠામાં બાંધવો. આ રીતે કાળો દોરો બાંધશો તો નાભી સંબંધિત કોઈ સમસ્યાઓ નહિ રહે. મિત્રો આ રીતે દરેક સ્ત્રીઓએ પોતાના પગના અંગુઠામાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. કારણ આ સમસ્યા વધારે મહિલાઓમાં જ જોવા મળે છે. પરંતુ આજકાલ પુરુષો પણ આ સમસ્યાથી ઘેરવા લાગ્યા છે એટલા માટે આ ઉપાય તેમના માટે પણ કારગર છે.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: amazingANGUTHOFEETFINGERNICEVASTUSHASHTRA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

હનુમાનજીએ કરવું પડ્યું હતું પરાણે પંચમુખી સ્વરૂપ ધારણ….. જાણો તેનું સાચું તથ્ય અને તેની કથા.. જય શ્રી રામ

આ કારણોસર નરેન્દ્ર મોદીએ અમિત શાહને બનાવ્યા દેશના ગૃહમંત્રી….. જાણો શું શું કરશે અમિત શાહ…..

આ કારણોસર નરેન્દ્ર મોદીએ અમિત શાહને બનાવ્યા દેશના ગૃહમંત્રી..... જાણો શું શું કરશે અમિત શાહ.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…

આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…

September 7, 2022
શામેલ કરો તમારા ડાયટમાં આ વસ્તુ, હૃદય રોગનું જોખમ ઘટાડી અટકાવી દેશે મૃત્યુને પણ.. ક્યારેય નહિ આવે હાર્ટ સર્જરી..

શામેલ કરો તમારા ડાયટમાં આ વસ્તુ, હૃદય રોગનું જોખમ ઘટાડી અટકાવી દેશે મૃત્યુને પણ.. ક્યારેય નહિ આવે હાર્ટ સર્જરી..

August 26, 2021
જાણો, શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહિ ? તમે પણ કરતા હશો આ ભૂલ |  જાણો નહિ તો પસ્તાશો.

જાણો, શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહિ ? તમે પણ કરતા હશો આ ભૂલ | જાણો નહિ તો પસ્તાશો.

December 15, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.