Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.

Social Gujarati by Social Gujarati
November 24, 2020
Reading Time: 1 min read
0
કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.

આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના વાયરસનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેને ધ્યાનમાં લઈને ઘણા રાજ્યોની સરકારો દ્વારા રાત્રી કર્ફ્યું કરી દેવામાં આવ્યું છે. જેમાં અમુક રાજ્યોમાં વધુ મારો છે. તેમાં રાજધાની દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ સ્થિતિ અને હાલાતને જોતા કોરોના વાયરસે પોતાનું રૂપ ઘણી વાર બદલ્યું છે. પરંતુ તેના લક્ષણોમાં કોઈ બદલાવ જોવ નાથી મળતો. તેમજ કોરોનાના લક્ષણમાં એક એવું લક્ષણ પણ છે કે, સ્વાદ અને ભોજનની સુગંધ પરખવાની શક્તિ નથી રહેતી. તેમજ તેમાં છાતીનો દુઃખાવો, ગેસ્ટ્રીકની સમસ્યા પણ થાય છે. આ બધા જ લક્ષણ સામાન્ય રીતે કોરોના વાયરસના બીજા અઠવાડિયામાં શરૂ થાય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

વિશેષજ્ઞ ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની શરૂઆત હોય છે ત્યારે સુગંધ અને સ્વાદની ઓળખ નથી કરી શકતા. ત્યાર બાદ એક બીજો પણ કોવિડનો સંકેત છે. જેના દ્વારા જાણી શકાય છે કે, આ વ્યક્તિને કોરોના હોવાની શક્યતા વધુ પ્રમાણમાં છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર લગભગ 40% કોરોના દર્દીઓમાં ગંધ અને સ્વાદ ન પારખી શકતા હોવાની સમસ્યા આવતી હતી. આ લક્ષણના કારણે ઘણા બધા દર્દીઓને જાણ થઈ જતી અને તેની સારવાર સમયસર થઈ જતી. તેના કારણે દર્દીઓ ઝડપથી સાઝા પણ થઈ જતા હતા. પરંતુ અમુક કોરોનાના કેસો એવા પણ સામે આવ્યા છે જેમાં કોઈ પણ પ્રકારના કોવિડ-19 ના લક્ષણ જોવા મળ્યા ન હતા. તે લોકો કોરોનાના હરાવી દે છે, પરંતુ બીજા લોકોમાં સંક્રમણ ફેલાય તેનો ભય રહે છે.કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક  અન્ય ડોક્ટરે જણાવ્યું કે, ‘મારા રિચર્સમાં એવું જાણવા મળ્યું છે કે, ગંધ અને ભોજનના સ્વાદ પારખવાની શક્તિ જતી રહે એ મોટાભાગના દર્દીઓને ગંભીર બીમારી નથી થતી. તેઓને ઓક્સિજનના સપોર્ટની પણ જરૂર નથી પડતી અને ઘણાને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી રહેતી.

ડોક્ટરે જણાવ્યું એ અનુસાર, જો તમને ભોજનમાં સ્વાદ ન આવતો હોય અને ગંધ નથી આવતી તો આ એક સારા સંકેત પણ છે. આ એક એવું લક્ષણ છે કે, જેનાથી એ વાતનો ખ્યાલ આવી જાય છે કે, તમે કોરોના સંક્રમિત છો. તેમજ જે લોકોમાં ગંધ અને સ્વાદની સમસ્યા હોય છે તેને શ્વાસની સમસ્યા નથી થતી. આવા દર્દીઓની હાલત વધુ બગડી નથી. પરંતુ હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે કોરોના વાયરસના દર્દીને ગંધ અને ભોજનનો સ્વાદ પરખવામાં મુશ્કેલી કેમ થાય છે ? તેની કોઈ ચોક્કસ જાણકારી નથી મળી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: 40% patientBenefitBreathing problemscorona patient'sCurfew at nightDoctor ReachersGastricKovid featuremell and tasteproved to beneficialSecond round
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

રશિયાની સ્પુતનિક-V વેક્સિન 95% અસરકારક ! રશિયામાં મફત અને ભારતમાં મળશે આ ભાવે.

રશિયાની સ્પુતનિક-V વેક્સિન 95% અસરકારક ! રશિયામાં મફત અને ભારતમાં મળશે આ ભાવે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો શેર ખરીદવાની આ સરળ રીત, ફક્ત 5 મિનીટમાં જ બની જશો માર્કેટ એક્સપર્ટ અને નહિ આવે ખોટ…

શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા જાણી લો શેર ખરીદવાની આ સરળ રીત, ફક્ત 5 મિનીટમાં જ બની જશો માર્કેટ એક્સપર્ટ અને નહિ આવે ખોટ…

January 11, 2022
આ એક વસ્તુને રાત્રે સુતા પહેલા લગાવી દો તમારા વાળમાં, વાળની તમામ સમસ્યાઓ દુર કરી બેગણી ઝડપે કરી દેશે લાંબા… બની જશે એકદમ ઘાટા, સ્મૂથ અને શાયની…

આ એક વસ્તુને રાત્રે સુતા પહેલા લગાવી દો તમારા વાળમાં, વાળની તમામ સમસ્યાઓ દુર કરી બેગણી ઝડપે કરી દેશે લાંબા… બની જશે એકદમ ઘાટા, સ્મૂથ અને શાયની…

April 2, 2024
લગ્નમાં આ ભૂલોને હવે પછી ક્યારેય ન કરતા, થઈ શકે છે જેલ |  જાણો આ ચાર ખાસ વાત

કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

October 16, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.