Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા. | પુરાણ અનુસાર બનશો પાપના ભોગી | જાણો તે રહસ્ય.

Social Gujarati by Social Gujarati
November 22, 2022
Reading Time: 1 min read
0
સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા.  | પુરાણ અનુસાર બનશો પાપના ભોગી  | જાણો તે રહસ્ય.
0
SHARES
70
VIEWS
Share on FacebookShare on Twitter

💁 સ્નાન કરતા સમયે ન ઉતારો બધા જ કપડા…… પુરાણ અનુસાર બનશો પાપના ભોગી… 💁

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

🛀 આજે અમે તમને જણાવશું એક ખુબ જ મહત્વની જાણકારી જે તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. શું તમે જાણો છો કે શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરવામાં આવે તો તમને નુકશાન થઇ શકે છે અને પાપના ભાગીદાર બનો છો. તેની વધારે જાણકારી માટે આ લેખને આખો વાંચો તમને યોગ્ય જાણકારી મળી રહેશે.

🛀 મિત્રો નગ્ન અવસ્થામાં નહાવું એટલે કે કપડા વગર નહાવું તે તમને બનાવી શકે છે પાપના ભાગી. સ્નાન એક એવો નિત્ય ક્રમ છે જેને કર્યા પછી દરેક વ્યક્તિ તેને સ્વચ્છ મહેસુસ કરે છે. આધુનિક યુગમાં સ્નાન કરવાની ક્રિયામાં ખુબ જ બદલાવ આવ્યો છે. પહેલાના લોકો ખુલ્લામાં, નદીમાં, તળાવમાં સ્નાન કરતા હતા. પરંતુ હવે સ્નાન કરવા માટે આધુનિક સ્નાનઘર લોકો પોતાના ઘરમાં બનાવે છે અને તે પણ ખુબ જ આધુનિક હોય છે અને તે આખું પેક હોય છે.

🛀 અત્યારે લગભગ બધા જ લોકો શરીર પરના બધા જ કપડા ઉતારીને સ્નાન કરતા હોય છે જે એક સામાન્ય વાત છે. પરંતુ પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાનું વર્જિત માનવામાં આવે છે અને સાથે સાથે તેના ઘણા બધા નુકશાન પણ બતાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે પદ્મ પુરાણમાં નિર્વસ્ત્ર સ્નાન શા માટે વર્જિત છે.

🛀 આ પુરાણમાં ઉલ્લેખિત એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને ખુલ્લામાં નિર્વસ્ત્ર સ્નાન કરવાના વિષય પર જ્ઞાન આપતા હતા. પદ્મ પુરાણમાં ચીર હરણનો ઉલ્લેખ દ્વારા બતાવવામાં આવ્યું છે કે ગોપીઓ તેના વસ્ત્ર ઉતારીને સ્નાન કરવા માટે પાણીમાં ઉતરી જતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાથી ગોપીઓના વસ્ત્રોને ચોરી લેતા હતા.

🛀 જ્યારે ગોપીઓ વસ્ત્રને શોધતી ત્યારે તેણે વસ્ત્ર મળતા ન હતા ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા કે તમારા વસ્ત્ર વૃક્ષ પર છે, પાણી માંથી નીકળીને વસ્ત્ર લઇ લો.

🛀 નિર્વસ્ત્ર હોવાને કારણે ગોપીઓ જળમાંથી બહાર આવવામાં અસમર્થતા દર્શાવતા કહે છે કે અમે નિર્વસ્ત્ર છીએ અને અમે જળમાંથી બહાર ન આવી શકીએ અને જ્યારે અમે અહિયાં સ્નાન કરવા આવ્યા ત્યારે અહિયાં કોઈ ન હતું.

🛀 આ વાત પર ભગવન શ્રી કૃષ્ણ કહે છે કે તમને એવું લાગે છે કે અહીંયા કોઈ ન હતું. પરંતુ હું તો  દરેક સમયે દરેક જગ્યા પર હોવ છું. આકાશમાં ઉડતા પક્ષીઓ, જમીનમાં રહેતા જીવો અને જળમાં રહેતા જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા. એટલું જ નહિ જળમાં નગ્ન થઈને પ્રવેશ કરવાથી જળના દેવતા વરુણ દેવતાએ પણ તમને નગ્ન જોયા. તે વરુણદેવનું અપમાન છે. સ્નાન તમારી નગ્નતા તમને પાપના ભોગી બનાવે છે.

🛀 હવે આપણે જાણીએ કે ગરુડ પુરાણમાં શું લખ્યુ છે.

🛀 ગરુડ પુરાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે સ્નાન કરતા સમયે તમારા પિતૃ એટલે કે તમારા પૂર્વજો તમારી આસપાસ જ હોય છે અને વસ્ત્રમાંથી પડતા જળને તે ગ્રહણ કરે છે જેનાથી તેને તૃપ્તિ મળે છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ અતૃપ્ત થઈને નારાજ થાય છે. તેનાથી વ્યક્તિનું તેજ, બળ, ધન અને સુખ નષ્ટ થઇ જાય છે. પિતૃ જો નારાજ થઇ જાય તો તેનો દુષ્પ્રભાવ પણ ખુબ જ ભયાનક થાય છે અને તેની સીધી અસર આપણા પરિવાર પર પડે છે. એટલા માટે ક્યારેય પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ.

🛀 આપણે જાણ્યું તે પ્રમાણે એક સાધારણ વસ્તુ આપણને પાપનો ભોગી બનાવી શકે છે. જો તમે પણ નિર્વસ્ત્ર સ્નાન કરતા હોવ તો આજથી તમે તમારી આ આદત બદલી નાખો. નહિ તો તમારે ભોગવવું પડશે ભારે નુકશાન.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
ફૂલછોડમાં નાખો આ એક ઘરેલું વસ્તુ….. થશે ફૂલનો વરસાદ.. જાણો આ વસ્તું કઈ નાખવાની છે છોડમાં.

ફૂલછોડમાં નાખો આ એક ઘરેલું વસ્તુ..... થશે ફૂલનો વરસાદ.. જાણો આ વસ્તું કઈ નાખવાની છે છોડમાં.

માખી, મચ્છરને ભગાવો માત્ર ત્રણ જ રૂપિયામાં. ઘરે તૈયાર કરો આ વસ્તુ બધાજ જીવજંતુ ભાગી જશે ઘરની બહાર

માખી, મચ્છરને ભગાવો માત્ર ત્રણ જ રૂપિયામાં. ઘરે તૈયાર કરો આ વસ્તુ બધાજ જીવજંતુ ભાગી જશે ઘરની બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું,   કહી હતી કળિયુગની ગંભીર વાત. 

મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું, કહી હતી કળિયુગની ગંભીર વાત. 

June 1, 2020
નહિ જાણતા હો ખાંડના આ ઉપયોગ વિશે | ઘરની આટલી વસ્તુઓને બનાવી દેશે ચમકદાર.

નહિ જાણતા હો ખાંડના આ ઉપયોગ વિશે | ઘરની આટલી વસ્તુઓને બનાવી દેશે ચમકદાર.

February 20, 2021
આ 15 કિચન ટિપ્સ જાણી લો, રસોઈ બનશે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી, લોકો વખાણ કરતા નહીં થાકે…

આ 15 કિચન ટિપ્સ જાણી લો, રસોઈ બનશે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી, લોકો વખાણ કરતા નહીં થાકે…

September 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In