Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર… નીકળો તો શું થાય તમારી સાથે… જાણો આ લેખમાં.

Social Gujarati by Social Gujarati
June 16, 2019
Reading Time: 1 min read
0
અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર…  નીકળો તો શું થાય તમારી સાથે…  જાણો આ લેખમાં.

અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર…… નીકળો તો શું થાય તમારી સાથે……. જાણો આ લેખમાં…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આપણા હિંદુધર્મમાં અનેક વિવિધ માન્યતાઓ રહેલી છે. જેમાં અને તે બધી જ માન્યતાઓ કોઈ સારા અને શુભ સંકેતોનો હેતુ જણાવતી હોય છે. તો આજે અમે એક એવી જ માન્યતા વિશે તમને જણાવશું. જેના વિશે આદિકાળ આપણા વડીલો પાલન કરતા આવ્યા હતા. જેનું રહસ્ય ખુબ રોચક અને મહત્વ પૂર્ણ છે. તો જાણો શું છે એ માન્યતા અને તેનું મહત્વ જાણો આ લેખમાં. તેના વિશે જાણીને દરેક લોકોને અવશ્ય ફાયદો થશે એટલા માટે આ લેખને અંત સુધી વાંચો અને બને એટલો શેર પણ કરો.

મિત્રો હિંદુધર્મમાં એવું કહેવાય છે કે અમાસની રાત્રે ઘરની બહાર નીકળવું જોઈએ નહિ. તેનું કારણ છે કે અમાસના દિવસે પિતૃગણ અને ભૂત પ્રેત, ચુડેલ અને અલગ અલગ પ્રકારની અદ્રશ્ય શક્તિઓ રાત્રીના સમયે ભોજન વગેરેની ખોજમાં નીકળે છે. એવી માન્યતા આપણા ધર્મમાં રહેલી છે.

તેમાં ઘણી બધી દુષ્ટ આત્માઓ પણ હોય છે. જે રાક્ષસી આત્મા જ કહેવાય, અને તે નિર્દોષ પ્રાણી કે કોઈ પણ જીવને કારણ વગર પણ પરેશાન કરતી હોય છે અથવા તેના પર હાવી થઇ જતી હોય છે. કેમ કે આ બધી આત્માઓને યમલોકથી ભૂતપ્રેત યોનીમાં જન્મ મળ્યો હોય છે અને તેને દંડ સ્વરૂપે ફરી પૃથ્વી પર જન્મ મળ્યો હોય છે. જે પાપ સ્વરૂપે ભોગવતા હોય છે. જો અમાસબી રાત્રીના સમયે આપણે બહાર નીકળીએ તો તેની અસર આપણને પણ થઇ શકે છે.

હિંદુધર્મમાં અમાસના દિવસે જ પિતૃઓને ભોજન જળ વગેરે અર્પણ કરવામાં આવે છે જે તેને પરલોકમાં પણ મળી જાય છે. તે જીવ આત્માઓનું મૃત્યુ હાલ એટલે કે પાંચ સાત વર્ષ પહેલા મૃત્યુ થયું હોય તે આત્માઓ દંડ અથવા તો અતૃપ્ત હોય છે. એટલા માટે પિતૃઓ સંપૂર્ણ સંતોષી ન હોય અને અમાસના દિવસે તેના માટે ભોજન વગેરે કરવામાં આવે છે.

એટલા માટે અમાસના દિવસે પિતૃઓ માટે ભોજન, જળ વગેરે અર્પણ કરવાનું વિધાન ભગવાને બનાવ્યું છે. આ બધી આત્માઓને જો ભોજન વગેરે મળી જાય તો તે ખુબ જ પ્રસન્ન થાય છે અને તે તેના પરિવારના સદ્સ્યને આશીર્વાદ આપે છે. અમાસ દર મહીને એક વાર આવે છે અને આ દિવસે પિતૃઓને ભોજન અને જળની આશા હોય છે પોતાની તૃપ્તિ માટે. પિતૃઓની આત્માઓ સાથે ઘણી બધી દુષ્ટ આત્માઓ પણ આવતી હોય છે. જે જીવનકાળ જ કુકર્મ સાથે જોડાયેલ હોય છે.

એટલા માટે અમાસના દિવસે આપણા પિતૃઓની આત્મા પણ આવતી હોય છે પરંતુ સાથે સાથે દુષ્ટ આત્માઓ પણ આવતી હોય છે. જે ઘણી વાર આપનામાં પ્રવેશી જતી હોય છે. તેના કારણે આપણા મગજની સ્થિતિ બેકાબુ થઇ જતી હોય છે. અમાસની રાત્રે બધી જગ્યાઓ પણ માત્ર રાક્ષસી આત્માઓ જ ભ્રમણ કરતી હોય છે. એટલા માટે જ અમાસની રાત્રે ઘરની બહાર નીકળવાની મનાઈ કહેવામાં આવી છે.

તો મિત્રો તમારું આ બાબતમાં શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવો.

નોંધ : આ એક માન્યતા છે આ લેખ દ્વારા અમે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવા નથી ઈચ્છતા,  જેની ખાસ વાચકમિત્રો એ નોંધ લેવી.. 

Tags: AMAS NI RATfull moongujarati dayroOFF MOONsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
મિત્રો આ 10 કલાકારોએ અપનાવ્યો છે ઇસ્લામ ધર્મને….. જાણો ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ કેમ અપનાવ્યો મુસ્લિમ ધર્મ?

મિત્રો આ 10 કલાકારોએ અપનાવ્યો છે ઇસ્લામ ધર્મને….. જાણો ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ કેમ અપનાવ્યો મુસ્લિમ ધર્મ?

ઉદ્યોગ માટે બેંકમાંથી મળી જશે 10 લાખ સુધીના રૂપિયા આસાનીથી…. નહિ માંગે તમારી પાસે કોઈ ગેરેંટી…

ઉદ્યોગ માટે બેંકમાંથી મળી જશે 10 લાખ સુધીના રૂપિયા આસાનીથી…. નહિ માંગે તમારી પાસે કોઈ ગેરેંટી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

નખ પરથી જ ખબર પડી જશે તમારા સ્વાસ્થ્ય વિશે | નખના રંગ અનુસાર હોય છે બીમારી…

November 15, 2022
દરેક યુવાન સ્ત્રી અને પુરુષે જાણવા જેવી વાત. પછી જુઓ શું ચમત્કાર થાય છે તે.. ગમે તો શેર જરૂર કરજો.

દરેક યુવાન સ્ત્રી અને પુરુષે જાણવા જેવી વાત. પછી જુઓ શું ચમત્કાર થાય છે તે.. ગમે તો શેર જરૂર કરજો.

December 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.