Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home જીવન ચરિત્ર

2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો… વાંચો તેમના ચમત્કારો

Social Gujarati by Social Gujarati
April 18, 2019
Reading Time: 1 min read
0
2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો… વાંચો તેમના ચમત્કારો

2000 વર્ષથી જીવિત છે આ સંત… જાણો તેમના જીવનની રહસ્યમય વાતો…વાંચો તેમના ચમત્કારો 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આજે અમે વાત કરીશું એક એવા સંતની જે લગભગ 2000 વર્ષથી જીવિત છે. આ સંત હિમાલયની ગુફાઓમાં પોતાના શિષ્યોની સાથે રહે છે અને આ સંત તેવા આધ્યાત્મિક જિજ્ઞાસુઓને દર્શન આપે છે જે પૂર્ણ રૂપે આધ્યાત્મમાં સમર્પિત છે. આ મહાન અદ્દભુત સંતનું નામ છે મહાવતાર બાબાજી. તેમણે જ સંત કબીર, શંકરાચાર્ય અને લહાડી મહાશયને દીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા હતા. તો મિત્રો ચાલો જાણીએ કે 2000 વર્ષથી આ સંત કેવી રીતે જીવંત છે અને શું છે તેના રહસ્યો.

મહાવતાર બાબાજી હિમાલયના સિદ્ધાશ્રમનામની જગ્યા પર બિરાજમાન છે. પરંતુ એવું કહેવાય છે કે આ આશ્રમ હજુ સુધી કોઈને મળ્યો નથી. બાબાજીને આશ્રમના પ્રમુખ ગુરુ મનાય છે. કહેવાય છે કે બાબાજીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ સિદ્ધાશ્રમમાં પ્રવેશી નથી શકતું. આ બાબાજી પર એક પુસ્તક પણ લાખાયું છે જેનું નામ છે “ઓટોબાયોગ્રાફી ઓફ યોગી” એટલે કે યોગી આત્મકથા. આ બુકના લેખક પરમહંસ યોગાનંદજી છે અને તેના ગુરુ શ્રી યુક્તેશ્વરજી અને શ્રી યુક્તેશ્વારના ગુરુ લહાડી મહાશય છે અને લહાડી મહાશયના ગુરુ આ બાબાજી છે.

લહાડી મહાશય જ્યારે એક વાર હિમાલયમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમને મહાવતાર બાબાજીના દર્શન થયા હતા. ત્યાર બાદ બાબાજીએ લહાડી મહાશયને ક્રિયા યોગ શીખવ્યો અને આદેશ આપ્યો કે અન્ય લોકોને પણ ક્રિયા યોગ શીખવવામાં આવે. “ઓટોબાયોગ્રાફી ઓફ યોગી” બુકમાં પરમહંસજી લખે છે કે તેમની પ્રત્યેક્ષ મુલાકાત બાબાજી સાથે 15 જુલાઈ 1920 ના રોજ થઇ હતી.

આ ઉપરાંત શ્રી યુક્તેશ્વરજી દ્વારા લખાયેલ  “ધ હોલી સાઈન્સ” માં પણ બાબાજીને પ્રત્યેક્ષ રીતે મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાબાજીને 1861 થી 1935 સુધીના સમયગાળામાં ઘણા સાધુ સંતો દ્વારા જોવામાં આવ્યા હતા. જે પણ લોકોએ બાબાજીને જોયા છે તે બાબાજીની ઉંમર આશરે 25 વર્ષની આસપાસ જણાવે છે.

ઘણા વિદ્વાનોનું એવું માનવું છે કે મહાવતાર બાબાજીનું નાનપણનું નામ નાગરાજ હતું અને તેમનો જન્મ પરાંગપીટટે તામીલનાડુમાં થયો હતો અને તેમના ગુરુનું નામ સંત ગોબરનાથ હતું. કહેવાય છે કે એક વખત બાબાજીએ નાના હતા ત્યારે પોતાની માતાની આજ્ઞા વગર ફળ ખાઈ લીધા હતા. જ્યારે આ વાતની જાણ તેમની માતાને થઇ ત્યારે તે ખુબ ગુસ્સે થયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં બાબાજીના મોંમાં એક કપડું નાખી દીધું જેના કારણે બાબજીનો જીવ જતા જતા બચ્યો. મૃત્યુને આટલું નજીકથી જોયા બાદ તેમનું ભૌતિક જીવન પરથી મન ઉઠી ગયું અને તેઓ આધ્યાત્મની શોધમાં નીકળી ગયા.

પરંતુ એક દિવસ બાબાજીનું અપહરણ થઇ ગયું અને તેમને વહેંચી દેવામાં આવ્યા. પરંતુ જે વ્યક્તિએ તેમને ખરીદ્યા હતા તે ખુબ જ દયાળુ હતા. તેથી બાબાજીને મુક્ત કરી દીધા. ત્યાંથી છૂટ્યા બાદ બાબાજીની આધ્યત્મમાં વધારે રૂચી જાગી અને તેના માટે તેમણે શાસ્ત્રોનું અધ્યયન કરવાનું શરૂ કર્યું. ત્યાં તેમની મુલાકાત સંત ગોબરનાથ સાથે થઇ અને ત્યાર બાદ બાબાજીએ સંત ગોબરનાથને ગુરુ બનાવ્યા અને દીક્ષા પ્રાપ્ત કરી અને દિવસ રાત સાધનામાં લીન રહેવા લાગ્યા.

ત્યાર બાદ બાબાજીને ઘણું બધું ગુરુ જ્ઞાન ગ્રહણ કર્યું ત્યારે તેમના ગુરુ સંત ગોબરનાથજીએ કહ્યું કે હવે તેણે આગળની દીક્ષા સંત અગસ્ત પાસેથી લેવી જોઈએ. પરંતુ ત્યારે બાબાજી પાસે ગુરુ અગસ્ત સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હતો. તેથી તેમણે વચન રાખ્યું કે જ્યાં સુધી તેની મુલાકાત ઋષિ અગસ્ત સાથે નહિ થાય ત્યાં સુધી તે કંઈ પણ ખાધા વગર પ્રાર્થના કરશે.

જળ અને અન્ન ન ગ્રહણ કરવાના કારણે થોડા દિવસ બાદ બાબાજીનું શરીર એકદમ નબળું પડી ગયું હતું અને તેઓ મૃત્યુના મોંમાં ધકેલાતા જતા હતા. ત્યાર બાદ બાબાજીની આધ્યાત્મ રૂચી અને સાહસ અને પ્રાર્થના જોઇને મહાઋષિ અગસ્ત તેમની સામે પ્રકટ થયા અને બાબાજીને અન્ન ગ્રહણ કરાવ્યું. ત્યાર બાદ ઋષિ અગ્સ્તે બાબાજીને ક્રિયા કુંડલીની પ્રાણાયામની દીક્ષા આપી. ક્રિયા કુંડલીની પ્રાણાયામની પ્રાપ્તિ કર્યા બાદ તેઓએ અખંડ સાધનાનો પ્રારંભ કર્યો અને અમૃતવ પ્રાપ્ત કર્યું.

ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં કુપુચીનાથી 13 કિલોમીટર દુર દ્રોણાગીરીમાં સ્થિત છે. આમાં સમય સમય પર સાધકો આવીને સાધના કરે છે. તમને જાણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા પણ મહાવતાર બાબાજીના પરમ ભક્ત છે અને ઘણી વખત તેમની ગુફાના દર્શન માટે જતા હોય છે.

કહેવાય છે કે બાબાજી હિમાલયની શીવાલીક પહાડીઓમાં રહે છે અને બાબાજીએ પોતાના ઘણા શિષ્યોને ત્યાં દર્શન પણ આપ્યા છે. બાબાજીના ચમત્કારિક કિસ્સાઓ પણ ખુબ પ્રચલિત છે. જેમાં એક વખત એક શિષ્ય બાબાજી પાસેથી દીક્ષા લેવાની જીદ કરી બેઠો અને કહેવા લાગ્યો કે જો તમે મને દીક્ષા નહિ આપો તો હું પહાડી પરથી કુદી જઈશ. ત્યારે બાબાજીએ તેને કહ્યું કે કુદી જા. ત્યારે તે શિષ્ય પહાડ પરથી કુદી ગયો અને બાબાજીએ અન્ય શિષ્યોને તેનું શબ શોધી લાવવા કહ્યું. ત્યાર બાદ અન્ય શિષ્ય તેનું શબ શોધી લાવ્યા અને ત્યાર બાદ બાબાજીએ તેને પૂનર્જીવિત કર્યો અને કહ્યું કે હું તારી પરીક્ષા લઇ રહ્યો હતો.

ત્યાર બાદ એક વાર બધા શિષ્યો જ્યારે શિક્ષા લઇ રહ્યા હતા ત્યારે એક શિષ્યના ખભા પર બાબાજીએ સળગતું લાકડું ફેંક્યું. ત્યારે અન્ય શિષ્યોએ બાબજીનો વિરોધ કર્યો ત્યારે બાબાજીએ જણાવ્યું કે તેમણે તેને મૃત્યુથી બચાવવા માટે તે લાકડું ફેંક્યું હતું ત્યાર બાદ બાબાજીએ તેના વાગ્યા પર હાથ ફેરવ્યો અને તે બિલકુલ મટી ગયું.

આ બાબાજી વિશે વિદ્વાનો અને મહાન સાધુઓ જ જાણે છે. તેમના આધાર પર જ આ લેખ લખવામાં આવ્યો છે. એટલા માટે કોઈ ચોક્કસ સાબિતી હાલ મળતી મળતી નથી પરંતુ આ બાબાજી વિશે પુસ્તક લખનાર લેખનું કહેવું છે કે આ બાબાજી ખરેખર હયાત છે અને તેમણે તેના જોયા પણ છે. તો મિત્રો તમને આ બાબાજીની વાત કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Tags: biographyhimalayasaintsidhasramSPIRITUAL
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
કોલ્ડ્રીંક પીધા બાદ શું થાય આપણા શરીરમાં જાણો….  આ વાંચીને આજે જ બંધ કરી દેશો કોલ્ડ્રીંકસ પીવાનું

કોલ્ડ્રીંક પીધા બાદ શું થાય આપણા શરીરમાં જાણો…. આ વાંચીને આજે જ બંધ કરી દેશો કોલ્ડ્રીંકસ પીવાનું

ક્યારેય પણ કોઈની સામે જુકવું નથી પડતું આ રાશિના જાતકોએ….. જાણો તમારી રાશિ પણ હોઈ શકે છે….

ક્યારેય પણ કોઈની સામે જુકવું નથી પડતું આ રાશિના જાતકોએ….. જાણો તમારી રાશિ પણ હોઈ શકે છે….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલા  કળિયુગ ના લક્ષણો

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલા કળિયુગ ના લક્ષણો

March 23, 2018
જો આ દિશામાં રાખશો હનુમાનજીનો ફોટો તો થશે ઘરમાં સમૃદ્ધિ, ભૂલથી પણ બીજી દિશામાં રાખવો નહિ.

જો આ દિશામાં રાખશો હનુમાનજીનો ફોટો તો થશે ઘરમાં સમૃદ્ધિ, ભૂલથી પણ બીજી દિશામાં રાખવો નહિ.

May 10, 2024
ઈમરાને ખાને ખોલી અમેરિકાની પોલ, કહ્યું મળતો હતો આવો સપોર્ટ.. જાણી ને રુંહ કંપી જશે

ઈમરાને ખાને ખોલી અમેરિકાની પોલ, કહ્યું મળતો હતો આવો સપોર્ટ.. જાણી ને રુંહ કંપી જશે

September 16, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.