Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય દેખાતા આ ટુકડામાં રહેલો છે આટલી બીમારીઓનો ઈલાજ, ઇમ્યુનિટી વધારી સ્નાયુ દુઃખાવા સહિત અનેક રોગો કરશે દુર…

Social Gujarati by Social Gujarati
September 16, 2022
Reading Time: 1 min read
0
સામાન્ય દેખાતા આ ટુકડામાં રહેલો છે આટલી બીમારીઓનો ઈલાજ, ઇમ્યુનિટી વધારી સ્નાયુ દુઃખાવા સહિત અનેક રોગો કરશે દુર…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

શું તમે ક્યારેય પીળા રંગના તરબૂચ ક્યારેય જોયા છે ? જો નહિ, તો તેના ફાયદાઓ જાણી લીધા પછી તમે તેને એક વખત જરૂર ટ્રાઈ કરજો. પીળા તરબૂચ વિટામીન બી, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામીન એ અને સી ના સ્વાદિષ્ટ સ્ત્રોતના રૂપમાં ઓળખાય છે. આથી તેને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરવાથી તમને ઘણા ફાયદાઓ મળી શકે છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

પશ્ચિમ આફ્રિકામાં ઉત્પન્ન થતા પીળા તરબૂચ સૌથી વધુ હેલ્દી ફળોમાંથી એક છે. તે 92% પાણીની સાથે પોષક તત્વોથી ભરપુર હોય છે. જો કે લાલ તરબૂચ સૌથી લોકપ્રિય ફળ છે, પરંતુ પીળા તરબૂચ પણ ઉનાળાનું જ ફળ છે. તેનું સૌથી સારું ઉત્પાદન મેં અને જુન મહિનામાં થાય છે અને ગરમ અને આર્દ્ર વાતાવરણમાં ઉગે છે. પારંપરિક લાલ તરબૂચનો એક ખુબ જ અસરકારક વિકલ્પ પીળા તરબૂચ છે. ચાલો તો પીળા તરબૂચ વિશે વધુ માહિતી તેમજ તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

શું પીળું તરબૂચ પ્રાકૃતિક છે ? : જો કે તરબુચનો અંદરનો ભાગ પીળો હોવો એ એક પ્રાકૃતિક ઉત્પરીવર્તન છે. વાસ્તવમાં આપણી વ્યવસાયિક જાતના પ્રવર્તક, જે આફ્રિકાથી આવે છે, એક પીળાથી સફેદ ગર્ભ વાળું ફળ છે. લાલ તરબુચની તુલનામાં આ ફળમાં સ્વીટ અને મધ જેવો સ્વાદ હોય છે. પણ ઘણા સમાન પોષણ લાભ થાય છે. પીળા તરબૂચ હવે વ્યાપક રૂપે મળી રહે છે.

વજન : પીળા તરબૂચમાં એવા યૌગિક હોય છે, જે ફેટ સેલ્સ પર એક દબાણકારી પ્રભાવ નાખે છે. એનર્જીને ફેટના રૂપમાં સ્ટોર કરવામાં મદદ કરે છે. આ સિવાય આ ફળમાં પાણી અને ફાઈબરની માત્રા પણ વધુ હોય છે. જે તમને વધુ કેલરીનો ઉપભોગ કર્યા વગર પેટ ભરેલાનો અનુભવ કરાવે છે. આથી જો તમે પોતાનું વજન નિયંત્રિત કરવા માંગો છો તો પીળા તરબૂચને પોતાના આહારમાં જરૂર સામેલ કરવું જોઈએ.

હેલ્દી ડાઈજેશન : પીળા તરબૂચ ખાવાથી પેટને ઠંડક મળે છે. કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. એટલું જ નહિ આ ફળ હેલ્દી ડાઈજેશનને બનાવી રાખવા અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઈનલ ટ્રેકટના અલ્સરને રોકવામાં પણ આવશ્યક ફાઈબર પ્રદાન કરે છે.

આંખની હેલ્થ : પીળા તરબુચમાં રહેલ વિટામીન એ, અને કેરોટીનોયડ આંખની હેલ્થ માટે ખુબ જ સારું છે. જેનાથી વિભિન્ન નેત્ર રોગોનો ખતરો ઓછો રહે છે. આ ફળના નિયમિત સેવનથી તમને વિટામીન સી પણ આપૂર્તિ થાય છે. જે મોતિયબિંબની સંભાવનાને ઓછી કરવામાં એક મહતવપૂર્ણ પોષક તત્વ છે.

ઈમ્યુન સિસ્ટમ : પીળા તરબૂચમાં મળતું વિટામીન બી-6 એન્ટી બોડીના ઉત્પાદનને વધારે છે. જે રોગ પેદા કરતા રોગાણુંઓથી લડવા માટે જવાબદાર હોય છે. આ વિટામીન પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, જેથી કરીને શરીર દ્રારા તેને સારી રીતે અવશોષિત કરી શકાય છે. પીળા તરબૂચ પણ વિટામીન સીનો એક સારો સ્ત્રોત છે. જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલ્સ અને ઇન્ફેકશનથી બચાવે છે.

હૃદય : પીળા તરબૂચનો સફેદ ભાગ, સાથે જ તેની લીલી ત્વચા, સાઈટ્રલાઈન, એક એમીનો એસિડથી ભરપુર હોય છે. સાઈટ્રલાઈનનું નિયમિત સેવન બ્લડ પ્રેશરના લેવલને બનાવી રાખે છે અને સર્ક્યુલેશનમાં સુધાર કરે છે. જેનાથી હૃદયના સારા સ્વાસ્થ્યમાં યોગદાન મળે છે.

સ્નાયુઓમાં દુઃખાવો અને થાક : પીળા તરબુચમાં સાઈટ્રલાઈનની હાજરી સ્નાયુઓના દુઃખાવાથી રાહત માટે સારું ભોજન બનાવે છે. Citrulline સારા બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે, જે કસરત પછી સ્નાયુઓના થાક દુર કરવા માટે આવશ્યક છે. આ જ કારણ છે કે તરબૂચનો રસ એથલીટો માટે એક આદર્શ સ્વાસ્થ્ય પ્રવાહી માનવામાં આવે છે.

સાવધાની : ફળોના સલાડ અને સ્મુદીમાં પીળા તરબૂચને સામેલ કરવાથી તમને આવશ્યક પોષણ મળે છે. પણ આ ફળને વધુ માત્રામાં ખાવાથી હાનિ થઈ શકે છે. તેજીથી વજન ઘટાડવા માંગતા લોકોએ તેની હાઈ ફ્લુએડ સામગ્રીના કારણે માત્ર પીળા તરબૂચ પર આધાર રાખે છે પણ તેનાથી શરીરમાં અન્ય પોષક તત્વોની કમી થઈ શકે છે અને સ્નાયુઓને હાનિ થઈ શકે છે.

એટલું જ નહિ વધુ માત્રમાં આ ફળ ખાવાથી શરીરમાં પોટેશિયમની વૃદ્ધિ પણ થાય છે. જેનાથી અનિયમિત હૃદયની ધડકન અને સ્નાયુઓ પર નિયંત્રણની કમી આવે છે. આ ફળમાં ખાંડની  માત્રા વધુ હોય છે. આથી ડાયાબિટીસ રોગીઓએ તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ.

આમ તમે પીળા તરબુચનું સેવન પોતાની હેલ્થને સારી રાખવા માટે કરી શકો છો. જે તમને અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
મિનીટોમાં જ ઘર બેઠા બનાવો ગુલાબના ફૂલથી નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે, માર્કેટમાં મળતા મોંઘા સ્પ્રે કરતા પણ વધુ અસરકારક અને સુગંધીદાર…

મિનીટોમાં જ ઘર બેઠા બનાવો ગુલાબના ફૂલથી નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે, માર્કેટમાં મળતા મોંઘા સ્પ્રે કરતા પણ વધુ અસરકારક અને સુગંધીદાર...

આ છે દેશનું સૌથી અમીર ગામ છે ! માત્ર 50,000 થી ઓછી વસ્તી હોવા છતાં 17 બેંકોમાં પડ્યા છે 5000 કરોડથી વધુ રૂપિયા…

આ છે દેશનું સૌથી અમીર ગામ છે ! માત્ર 50,000 થી ઓછી વસ્તી હોવા છતાં 17 બેંકોમાં પડ્યા છે 5000 કરોડથી વધુ રૂપિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પૂરીનો લોટ બાંધતા સમયે ઉમેરી તેમાં આ એક વસ્તુ, તેલ પણ નહિ પકડે અને બનશે એકદમ ટેસ્ટી ને ફૂલેલી

પૂરીનો લોટ બાંધતા સમયે ઉમેરી તેમાં આ એક વસ્તુ, તેલ પણ નહિ પકડે અને બનશે એકદમ ટેસ્ટી ને ફૂલેલી

October 5, 2022
રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

January 5, 2023
આ બલ્બ 118 વર્ષથી સતત ચાલુ જ છે, એક પણ વાર ખરાબ નથી થયો. આજે જાણો આવું કેમ ?

આ બલ્બ 118 વર્ષથી સતત ચાલુ જ છે, એક પણ વાર ખરાબ નથી થયો. આજે જાણો આવું કેમ ?

October 6, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In