Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ છે તાવ, શરદી અને ઉધરસને ઈન્સ્ટન્ટ બંધ કરવાનો દેશી જુગાડ, શ્વાસના રોગોને દુર કરી ઇમ્યુનિટીને કરી દેશે મજબુત…

Social Gujarati by Social Gujarati
February 24, 2022
Reading Time: 1 min read
0
આ છે તાવ, શરદી અને ઉધરસને ઈન્સ્ટન્ટ બંધ કરવાનો દેશી જુગાડ, શ્વાસના રોગોને દુર કરી ઇમ્યુનિટીને કરી દેશે મજબુત…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધતા અને વાતાવરણમાં બદલાવને કારણે લોકોમાં ખાંસીની સમસ્યા તદ્દન સામાન્ય થઈ ગઈ છે. જો તમને ખાંસીની સમસ્યા છે તો તમે તુલસીની મદદથી ખાંસીની સમસ્યાને દૂર કરી શકો છો. તુલસીમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે અને તુલસીમાં એન્ટીવાયરલ ગુણ પણ હોય છે. તે સિવાય તુલસીમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમની ખુબ જ સારી માત્રા હોય છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

દરેક સંક્રમણથી બચવા માટે તમે તુલસીનું સેવન કરી શકો છો, તુલસીના સેવનથી તાવ, શરદી, ઉધરસની સમસ્યા દૂર કરી શકાય છે. ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે દરરોજ સવારે ચારથી પાંચ પાન તુલસીનાં ચાવીને તેનું સેવન કરી શકો. આ લેખમાં અમે તમને ખાંસીમાં તુલસીનો ઉપયોગ કરવાની પાંચ રીત જણાવશું, તેનાથી તમારી ખાંસીની સમસ્યા ગાયબ થઈ જશે, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) તુલસીની ચા : તુલસીની ચા પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. તુલસીની ચા બનાવવા માટે ગ્રીન ટી અને તુલસીને પાણીમાં ઉકાળો ત્યાર બાદ ગરણીથી આ મિશ્રણને ગાળીને એક કપમાં નાખો. સવાર-સાંજ આ ચાનું સેવન કરો. તુલસીમાં એન્ટિસેપ્ટિક ગુણ જોવા મળે છે તથા તુલસીમાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેનાથી ઉધરસની સમસ્યા ખુબ જ જલદી દૂર થાય છે.

2 ) તુલસી આદુ : તમે તુલસી અને આદુનું સેવન કરીને ઉધરસની સમસ્યાને દૂર કરી શકો છો. તમે તુલસીના પાન અને આદુને વાટીને તેને પાણીમાં નાખીને ઉકાળો, ત્યાર બાદ આ મિશ્રણમાં મધ મિક્સ કરો, ત્યાર બાદ તેનું સેવન કરો. આ ઉકાળાને તમે દિવસમાં બે વખત પીવો. તમે તુલસીની સાથે કાળા મરીનો ઉપયોગ પણ કરી શકો છો. કાળા મરીમાં વિટામિન સી ઉપસ્થિત હોય છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તે એન્ટિબાયોટિકનું કામ કરે છે.

3 ) તુલસીનું પાણી : ઉધરસની સમસ્યા દૂર કરવા માટે તમે તુલસીના પાણીનું સેવન કરી શકો છો, તેની માટે તુલસીને ગરમ પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેને ગાળીને તેનું સેવન કરો. તમે તુલસીના પાણીની સાથે જીરાની ઉમેરીને પણ પિય શકો છો. જીરામાંમાં વિટામિન સી હોય છે, જે એન્ટિ બાયોટિકની જેમ કામ કરે છે અને ઉધરસને શાંત કરે છે. તુલસીના પાણીને તાજુ અને ગરમ પીવું જોઈએ, તો જ તેનો ફાયદો મળશે. જો તમને તુલસીથી એલર્જી છે તો તમે તેનું સેવન કરવાથી દૂર રહો.

4 ) તુલસી મધનું સેવન : ઉધરસનો ઈલાજ કરવા માટે તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો. શ્વસન માર્ગના ઇન્ફેક્શનને પણ ઠીક કરવા માટે મધ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાંસીની સમસ્યા દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી અને તુલસીના મિશ્રણનું સેવન કરવાથી પણ ઉધરસની સમસ્યા દૂર થઈ શકે છે. બજારમાં મળતા મધમાં ખાંડની માત્રા વધુ હોય છે. તેથી તાજા મધની ચકાસણી કરીને તેનું સેવન કરો.

5 ) તુલસીનું જ્યુસ : તમે તુલસીના જ્યુસનું સેવન કરીને ઉધરસની સમસ્યાને દૂર કરી શકો છો, તેની માટે તમારે તુલસીના 10 તાજા પાન નાખીને મિક્સરમાં નાખો, ત્યારબાદ જે મિશ્રણ તૈયાર થાય તેને અડધા કપ પાણીમાં ઉમેરો અને તે જ્યુસનું સેવન કરો. તમે તેમાં થોડું લીંબુ અને મીઠું પણ ઉમેરી શકો છો. તુલસીના જ્યુસનું સેવન તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો.

પ્રદુષણના કારણે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન વાઇરલ ઇન્ફેક્શન અને વાતાવરણ બદલાવાથી ઉધરસની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરના લોકોને પરેશાનીમાં મૂકી શકે છે. તેને દૂર કરવા માટે તુલસીનો ઉપયોગ ઉકાળો, ચા અને તુલસીના પાણી વગેરે રીતે કરી શકાય છે. તમે તુલસી પાવડર અથવા તાજા તુલસીના પાનનું સેવન પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
લાંબા સમયની કબજિયાતથી થઈ શકે છે આ 5 ગંભીર રોગો, જાણો કંઈ છે એ બીમારી અને તેનાથી બચવાના ઉપાયો…

લાંબા સમયની કબજિયાતથી થઈ શકે છે આ 5 ગંભીર રોગો, જાણો કંઈ છે એ બીમારી અને તેનાથી બચવાના ઉપાયો...

ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.

1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.

September 29, 2020
આ રાશિનો આવ્યો છે જબરજસ્ત સમય… માર્ચ ૨૦૧૯ સુધી છે તેનો સોનાનો સમય, જાણો આ કઈ રાશી છે.

આ રાશિનો આવ્યો છે જબરજસ્ત સમય… માર્ચ ૨૦૧૯ સુધી છે તેનો સોનાનો સમય, જાણો આ કઈ રાશી છે.

September 20, 2018
આ છે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગઠીયા, સાંધા અને પુરુષોની યૌન સમસ્યાનો રામબાણ ઈલાજ… જાણી લ્યો સેવનની રીતે જીવો ત્યાં સુધી નહિ પડો બીમાર…

આ છે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગઠીયા, સાંધા અને પુરુષોની યૌન સમસ્યાનો રામબાણ ઈલાજ… જાણી લ્યો સેવનની રીતે જીવો ત્યાં સુધી નહિ પડો બીમાર…

December 5, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In