Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.

Social Gujarati by Social Gujarati
October 12, 2022
Reading Time: 1 min read
1
પેટની તમામ સમસ્યાનો આવી જશે અંત, સાથે ઇમ્યુનિટી વધારી વજન પણ ઘટાડી દેશે આનું સેવન.
0
SHARES
11
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે કેટલીક જડીબુટ્ટીઓનું નામ સંભાળ્યું જ હશે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થતો હોય છે. કેટલીક એવી જડીબુટ્ટીઓ હોય છે જે બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જતી હોય છે, તેમમાંથી કેટલીક તો ચૂર્ણ અથવા તો પાવડરના રૂપમાં આપણને મળી જતી હોય છે, જેમાં કેટલીક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરેલો હોય છે. ત્રિફળા પણ એક એવું જ ચૂર્ણ છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુમાં.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

ત્રિફળાનું ચૂર્ણ તમને બજારમાંથી ખુબ જ સહેલાઈથી મળી જશે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો તમે ચાહો તો તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. આંબળા, બહેડા અને હરડેના મિશ્રણથી તેને બનાવી શકાય છે. અને તમે આ ચૂર્ણનું દરરોજ સેવન કરી શકો છો. જો તમે આ ચૂર્ણને ફાકી ભરીને ખાય શકતા નથી, તો તમે તેનું પાણી પણ પિય શકો છો. તેનું સેવન કરવાથી તમને એક નહિ પણ અનેક ફાયદાઓ થશે.

ડોક્ટરનું કહેવું છે કે, ‘ત્રિફળા’ નો ઉપયોગ હમણાંથી જ નહિ, પરંતુ પ્રાચીનકાળથી સ્વાસ્થ્યના સુધારા માટે અને કેટલીક બીમારીથી બચવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી થાય છે. પહેલા આપણે જાણીએ લઈએ ત્રિફળાનું ચૂર્ણ બનાવવાની સરળ રીત.

સામગ્રી : 1 નાની ચમચી – ત્રિફળાનો પાવડર, 1 નાની ચમચી – લીંબુનો રસ, 1 મોટી ચમચી – મધ અને 1 ગ્લાસ હૂંફાળુ – પાણી.
વિધી : પાણીને હુંફાળુ ગરમ કરો, હવે તેમાં ત્રિફળાનો પાવડર, લીંબુ અને મધને મિશ્ર કરો, આ પાણીને ધીમે ધીમે ફૂંક મારીને પીય લો. તો ચાલો જાણીએ આ પાણી પીવાના ફાયદા.

વેટલોસ કરવા ત્રિફળાનું પાણી : ત્રિફળાનું પાણી પીવાથી તમારા શરીરમાં મેટાબોલિક રેટમાં સુધારો થાય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં તમે ત્રિફળાના પાણીનું દિવસમાં 2 થી 3 વાર પણ સેવન કરી શકો છો, પરંતુ ગરમીની ઋતુમાં આ ત્રિફળાના પાણીને એકવાર જ પીવું જોઈએ, કારણ કે ત્રિફળાની તાસીર ગરમ હોય છે.

ત્રિફળાનું પાણી અને ઇમ્યુનિટી : જો તમારે પણ ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરવો છે તો તમે ત્રિફળાના પાણીનું દરરોજ સેવન કરો. કારણ કે તેમાં ઇમ્યુનિટી બુસ્ટિંગ ગુણ હોય છે. જો તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે, અને જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે. મોસમી માંદગી અને જો તમને ચક્કર પણ આવતા હોય તો પણ તમે ત્રિફળાના પાણીનું સેવન કરી શકો છો.આંખોના સ્વાસ્થ્ય માટે ત્રિફળાનું પાણી : જો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો છો, તો તમને કેટલાક લાભો થઈ શકે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરના અંગોને પણ કેટલાક ફાયદાઓ થાય છે, પરંતુ સૌથી વધારે ફાયદો તો આંખોને મળે છે. તેને આઈ ટોનિક પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આંખની પૂતળીમાં રહેલા ગ્લુટાથિઓનને વધારે છે, તે આંખોનો પ્રકાશ વધારે છે અને મોતિયાના જોખમને ટાળે છે.

ત્વચા માટે ત્રિફળાનું પાણી : ત્રિફળામાં હિલિંગ પ્રોપર્ટીઝ હોય છે. જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા લાગ્યો છે, તો તમે ત્રિફળાના પાણીનું સેવન કરો, તેનાથી તમારો ઘા જલ્દી રૂઝાય જશે. ત્રિફળાના પાણીનું તમે નિયમિત રૂપથી જો સેવન કરશો તો તમારા શરીરને જે પણ પોષણ મળવાનું હશે તે મળી જશે અને તે તમારી ત્વચાને પણ ચમકાવશે. આ સિવાય તમને જો શરીરમાં ખંજવાળ આવતી હોય કે પછી બળતરા થતી હોય તો તે પણ દૂર કરે છે, તેથી તમારે ત્રિફળાના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ.પેટ : ત્રિફળાના પાણીને જો દરરોજ ખાલી પેટે લેવામાં આવે તો પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી. ત્રિફળાનું પાણીનું દરરોજ સેવન કરવાથી સૌથી સારો ફાયદો એ છે કે, આ શરીરમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થોને બહાર કરે છે, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં, પરંતુ તેનું સેવન કરવાથી ઉંમર વધવાથી જે શરીરમાં હોર્મોનલ ચેંજિસની સમસ્યા થાય છે, તેમાં પણ રાહત મળે છે.

ક્યારે ન પીવું જોઈએ ત્રિફળાનું પાણી : જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે આ પાણીનું સેવન ન કરવું જોઈએ. જે પણ લોકોને લીવર સંબંધી સમસ્યા છે, તે લોકોએ પણ ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે, તો તમારે વધારે માત્રામાં ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ. આમ તમે ત્રિફળાનું પાણીનું સેવન પોતાના સ્વાસ્થ્યને સારું કરવા માટે કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની રિયલ લાઈફ પત્ની દેખાય છે કંઈક આવી, ફોટો જોઇને તમને પણ વિશ્વાસ નહિ…

સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની રિયલ લાઈફ પત્ની દેખાય છે કંઈક આવી, ફોટો જોઇને તમને પણ વિશ્વાસ નહિ...

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

માર્કેટમાંથી ચોખા ખરીદતા સમય ચકાચો આ વસ્તુ, નકલી કે ભેળસેળ વાળા હશે તો તરત ખબર પડી જશે. સાથે જુના છે કે નવા એ પણ જાણી જશો..

Comments 1

  1. Bharati says:
    2 years ago

    Dont forget, this is read only article. You cannot print in any way. Well done GD.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

June 14, 2018
આ ખોરાક ના કારણે થાય છે કબજિયાત | કબજિયાતથી છુટકારો મેળવવાનો ઉપાય

આ ખોરાક ના કારણે થાય છે કબજિયાત | કબજિયાતથી છુટકારો મેળવવાનો ઉપાય

December 13, 2022
શરીરની તમામ કમજોરી ને દૂર કરતુ કઠોળ… જાણો ચોંકાવનારા ફાયદા… અને શેર પણ જરૂર કરો

શરીરની તમામ કમજોરી ને દૂર કરતુ કઠોળ… જાણો ચોંકાવનારા ફાયદા… અને શેર પણ જરૂર કરો

August 6, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In