Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…

Social Gujarati by Social Gujarati
September 7, 2022
Reading Time: 1 min read
0
આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકોને નીંદર ન આવવાની સમસ્યા વધુ હેરાન કરી રહી છે. જો કે દરેક વ્યક્તિ માટે નીંદર ન આવવાનું અલગ અલગ કારણ હોઈ શકે છે. પણ જયારે તમે આખો દિવસ કામ કરીને થાકનો અનુભવ  કરો છો અને છતાં પણ મોડે સુધી નીંદર નથી આવતી તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આથી તમારે પહેલા તો નીંદર ન આવવા પાછળના કેટલાક કારણો વિશે આયુર્વેદ એક્સપર્ટ પાસેથી જાણી લેવા જોઈએ. જેથી તમે તેનો યોગ્ય ઈલાજ કરી શકો છો. 

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

નીંદર આપણને સ્વસ્થ રાખે છે અને બોડીના અસરકારક કામ કરતાં રહેવા માટે ખૂબ જરૂરી હોય છે. તમારું મગજ માત્ર રાત્રે જ થોડી વાર માટે આરામ કરે છે. એવામાં જો તમે રાત્રે જાગો છો તો માનસિક બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. અને ખરાબ સ્મૃતિ અને ધ્યાન, નબળી પ્રતિરક્ષા અને મનોદશામાં પરીવર્તન જેવા દુષ્પ્રભાવોનો અનુભવ થઈ શકે છે. માટે જ એક્સપર્ટ દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે.

આયુર્વેદ ડોક્ટર હાલમાં જ રાતની ઊંઘ ન આવવાની પરેશાનીને નીપજવા માટે અમુક નેચરલ અને અસરકારક ઉપાયો પોતાના ઇન્સ્ટા પર શેર કર્યા છે. આ પોસ્ટમાં તેમણે ઊંઘ ન આવવા, વચ્ચે-વચ્ચે ઉઠી જવાના, અને સવારે ઉઠવામાં થાક અનુભવ કરનારાઓને સારી નીંદર માટે 5 આયુર્વેદિક નુસ્ખા અજમાવવાની સલાહ આપી છે. આવો જાણીએ શું છે ઊંઘ લાવવા માટેના ઉપાયો. 

1) પાદાભ્યંગ:- જો તમને રાત્રે નીંદર આવતી ન હોય તો, પાદાભ્યંગનો અભ્યાસ કરવો. તેમાં પગના બંને તળિયામાં તેલ લગાડવાનું હોય છે. અને પછી થોડી વાર માટે તેની સરખી રીતે માલિશ કરો. ત્યાર બાદ એક કલાક પછી તેને સરખી રીતે લૂછી લો અથવા પાણીથી ધોઈ લો. આવું દરરોજ રાત્રે કરવાથી થોડા દિવસોમાં જ પરિણામ દેખાવા લાગે છે. આમ આ ઉપાય નીંદર માટે ખુબ જ અસરકારક નીવડી શકે છે.

2) પ્રાણાયામ:- રાત્રે નીંદરની સમસ્યાને ઓછી કરવા માટે પ્રાણાયામ ઊંઘની દવાનું કામ કરી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, ચંદ્રા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી બોડી રિલેક્સ થાય છે અને સારી નીંદર આવે છે. દરરોજ રાત્રે સૂતા સમયે 5 મિનિટ માટે તેનો અભ્યાસ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ આ યોગાસન પણ નીંદર લાવવામાં તમારી ઘણી મદદ કરી શકે છે. 

3) મેડિકેટેડ મિલ્ક:- મેડિકેટેડ મિલ્ક ઊંઘ ન આવવાની સમસ્યાનું રામબાણ ઈલાજ છે. તેને તૈયાર કરવા માટે 1 ગ્લાસ દૂધમાં ¼ ચમચી જાયફળ, એક ચપટી હળદર, 1 ચપટી ઈલાયચી પાવડર મિક્સ કરવો હવે તેને 5 મિનિટ માટે ઉકાળો અને પછી ગળીને દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવું. આ મીલ્કનું સેવન કરવાથી તમને નીંદર ન આવવાની સમસ્યા દુર થઇ શકે છે. 4) ડાયટ:- એક્સપર્ટ ઊંઘ ન આવવાની સમસ્યાથી ગ્રસિત વ્યક્તિને ડાયટ લેવાની રીતમાં અમુક બદલાવ કરવાની સલાહ આપે છે. તેમાં સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાથી લઈને ગરમ ભોજન કરવા સિવાય, સાંજના સમયે ચા કે કોફીથી દૂર રહેવાની સલાહ આપે છે. 

5) લાઇફસ્ટાઇલ:- જો તમને ઊંઘવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો, લાઈફસ્ટાઇલમાં અમુક સુધારાથી તેનાથી મુક્તિ મળી શકે છે. તેમાં ભોજન પછી 100 કદમ ચાલવું, રાત્રે 10 વાગે સૂઈ જવું, સૂતા પહેલા 1 કલાક પહેલા ઈલેક્ટ્રોનિક ડિવાઇસ જેમકે, ફોન, લેપટોપ, ટીવીનો ઉપયોગ બંધ કરવો અને દરરોજ આ રૂટિન ફોલો કરવું સમાવિષ્ટ છે. આમ જો તમે તમારી લાઈફ સ્ટાઈલ થોડી બદલો છો તો તમને નીંદર લાવવામાં ઘણી સરળતા રહે છે. તમારું ઊંઘનું સીડ્યુલ સરખું રહેશે તો તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહી શકશો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ડાયાબિટીસ આવતા પહેલા શરીરમાં આવે છે આ 7 નાની મોટી બીમારીઓ, બચવા માટે જાણો તેના લક્ષણો… તો બચી જશો આ સાઈલેન્ટ કિલર બીમારીથી…

ડાયાબિટીસ આવતા પહેલા શરીરમાં આવે છે આ 7 નાની મોટી બીમારીઓ, બચવા માટે જાણો તેના લક્ષણો... તો બચી જશો આ સાઈલેન્ટ કિલર બીમારીથી...

પૈસાનું રોકાણ અને બચત કરતા સમયે ધ્યાન રાખો આ સામાન્ય વાતનું, જીવો ત્યાં સુધી નહિ થાય પૈસાનું કોઈ પણ ટેન્શન… જલ્દી થશે પૈસા ડબલ…

પૈસાનું રોકાણ અને બચત કરતા સમયે ધ્યાન રાખો આ સામાન્ય વાતનું, જીવો ત્યાં સુધી નહિ થાય પૈસાનું કોઈ પણ ટેન્શન... જલ્દી થશે પૈસા ડબલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોટના ડબ્બામાં મૂકી દો આ 1 વસ્તુ, આખું ચોમાસું લોટ ખરાબ પણ નહિ થાય અને જીવાત પણ નહિ પડે… લોટમાં ભેજ પણ નહિ લાગે અને રહેશે એકદમ કોરો ને તાજો…

લોટના ડબ્બામાં મૂકી દો આ 1 વસ્તુ, આખું ચોમાસું લોટ ખરાબ પણ નહિ થાય અને જીવાત પણ નહિ પડે… લોટમાં ભેજ પણ નહિ લાગે અને રહેશે એકદમ કોરો ને તાજો…

July 25, 2022
ભોજન કરતી વખતે સલાડમાં ડુંગળી ખાતા હો તો જરૂર વાંચો આ લેખ, છુપાયેલા છે આ રહસ્યો…. જે 99% લોકોને ખબર જ નથી…

ભોજન કરતી વખતે સલાડમાં ડુંગળી ખાતા હો તો જરૂર વાંચો આ લેખ, છુપાયેલા છે આ રહસ્યો…. જે 99% લોકોને ખબર જ નથી…

October 24, 2023
સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

January 25, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In