Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ ચાર વસ્તુનું સેવન ડાયાબિટીસ દર્દીઓ માટે છે વરદાનરૂપ, ગમે એટલું ખાય ક્યારેય નહિ વધે બ્લડ શુગર…

Social Gujarati by Social Gujarati
December 5, 2021
Reading Time: 1 min read
0
આ ચાર વસ્તુનું સેવન ડાયાબિટીસ દર્દીઓ માટે છે વરદાનરૂપ, ગમે એટલું ખાય ક્યારેય નહિ વધે બ્લડ શુગર…
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઘણા બધા અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, આપણે નાસ્તો કરીએ છીએ ત્યારે આપણા શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ઈન્સ્યૂલિન પ્રતિરોધક શક્તિને ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ખાવાના યોગ્ય સમય જાણવા સિવાય આપણને એ પણ જાણકારી હોવી જોઈએ કે, બ્લડ શુગર લેવલને ઓછું કરવા માટે આપણે નાસ્તામાં શું ખાવું જોઈએ.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

ડાયાબિટીસ એક એવી પરિસ્થિતિ છે, જેનો આજે પણ કોઈ જ ઇલાજ નથી. જો આપણું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં ન રહે તો તે સમય જતાં વધુ ગંભીર થઈ શકે છે. જ્યારે પણ ડાયાબિટીસના નિદાનની વાત આવે છે ત્યારે ટાઈપ ટૂ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે તેને વિશ્વ સ્તર ઉપર લોકોને પ્રભાવિત કર્યા છે. અને જો તેને સમય જતાં મેનેજ ન કરવામાં આવે તો તે આપણા જીવન માટે જોખમકારક થઈ શકે છે.

ઘણા અધ્યયનમાં સામે આવ્યું છે કે, નાસ્તો કરવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિનની પ્રતિરોધ શક્તિને ઓછી કરવામાં મદદ મળે છે પરંતુ આપણને જો નાસ્તામાં શું ખાવું જોઈએ તેની જાણકારી ન હોય તો આપણે કંઈ જ કરી શકતા નથી. આજે અમે તમને નાસ્તામાં લેવાતા એવા ચાર સ્વસ્થ વિકલ્પો વિશે જણાવશું. જે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

ટાઈપ 2 ડાયાબિટીસ વાળા વ્યક્તિએ લેવું જોઈએ લો કાર્બ ડાયેટ : વિશેષજ્ઞ જણાવે છે કે, ટાઈપ ટૂ ડાયાબિટીસની સ્થિતિમાં દર્દીનું શરીર ગ્લુકોઝની ઊર્જા તોડવા માટેની ક્ષમતા લગભગ ખલાસ થઈ જાય છે. અને બ્લડ શુગરનું લેવલ વધી જાય છે વિશેષજ્ઞ શરૂઆતથી જ ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ઓછા કાર્બોહાઈડ્રેટ વાળા આહારનું સેવન કરવાની સલાહ આપે છે. એવા પ્રકારના આહાર જે ખાસ કરીને પ્રોટીન હેલ્ધી ફેટ વિટામિન્સ અને બીજા માઇક્રોન્યુટ્રિએન્ટથી ભરપુર હોય. આ પ્રકારના આહાર લેવાથી આપણને ટાઈપ 2 ડાયાબિટીસમાંથી છુટકારો મળે છે.

મલ્ટીગ્રેઈન ટોસ્ટનો વિકલ્પ પસંદ કરો : ઘણા બધા દેશો અને સંસ્કૃતિમાં લોકો નાસ્તામાં ટોસ્ટ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. જ્યારે તેમાં ખાંડની માત્રા ખૂબ જ વધુ હોય છે તેથી જ વિશેષજ્ઞ મલ્ટીગ્રેઇનની વેરાઈટીથી બનતા ટોસ્ટની પસંદગી કરવાની સલાહ આપે છે, જેમાં અલગ-અલગ પ્રકારના લોટમાંથી ટોસ્ટ તૈયાર થાય છે. તે અનુસાર તમે તેની ઉપર પીનટ બટર જામના ટોપીંગ કરીને તેને ખાઈ શકો છો.

ઈંડા ખાવા : પ્રોટીન અને સારી ચરબીનો ખૂબ જ સારો સ્ત્રોત હોવાને કારણે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે ઈંડા ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે. અને ઈંડાને તમારા ડાયટમાં સામેલ કરી શકાય છે. ધ બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલમાં ખૂબ જ સારો સુધારો આવે છે.

ઓટ્સનું સેવન કરો : ઓટ્સ ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સ્વસ્થ અને ડોક્ટર દ્વારા ભલામણ કરેલ સૌથી સારો નાસ્તો છે. હાઈ ફાઈબરથી ભરપૂર આ ભોજનથી લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. ખાસ કરીને તેમાં ઓછું ગ્લાયસેમીક સ્કોર ડાયાબિટીસના દર્દીઓ માટે એક બોનસની જેમ છે. તેનો અર્થ એ છે કે, દાળિયા ખાવાથી કેલેરીની માત્રા નિયંત્રણમાં રહે છે અને આપણુ બ્લડ શુગર લેવલ પણ થતું નથી.

સુગર ફ્રી અનાજની પસંદગી કરો : જો સમજદારીપૂર્વક અનાજની પસંદગી કરવામાં આવે તો અનાજ એક ઇન્સ્ટન્ટ અને ખૂબ જ સ્વસ્થ નાસ્તો છે. વધુ સુંદર અને વધુ કાર્બને પસંદ કરવાની જગ્યાએ તેમાં આપેલા લેબલને ધ્યાનથી વાંચો અને એવા વિકલ્પની પસંદગી કરો જે બ્લડ સુગરના લેવલને તીવ્રતાથી વધતા રોકવામાં મદદરૂપ સાબિત થાય અને તેને રોકવા માટે મલ્ટીગ્રેઇન બેઝ, પ્રિઝર્વેટિવ્સ, અને ખાદ્ય પદાર્થમાં છુપાયેલી શર્કરાથી મુક્ત હોય.

ડાયાબિટીસથી ઝઝૂમી રહેલા લોકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાનો વિકલ્પ પસંદ કરવો થોડો મુશ્કેલ હોય શકે છે. પરંતુ અહીં જણાવેલા સ્વસ્થ વિકલ્પ ડાયાબિટીસના લેવલને અવરોધિત કરવામાં તમારી મદદ કરી શકે છે. અને બપોરના ભોજનના સમય સુધી તમને ખૂબ જ સારી ઊર્જા પણ આપી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
બાળકોના ભવિષ્ય માટે આવી રીતે રોકો તમારા પૈસા, ભણતરથી લઈને લગ્ન સુધીના અનેક ખર્ચા નીકળી આસાનીથી. જાણો કેવી રીતે થશે ઓછા રોકાણમાં વધુ ફાયદો…

બાળકોના ભવિષ્ય માટે આવી રીતે રોકો તમારા પૈસા, ભણતરથી લઈને લગ્ન સુધીના અનેક ખર્ચા નીકળી આસાનીથી. જાણો કેવી રીતે થશે ઓછા રોકાણમાં વધુ ફાયદો...

આ 8 આયુર્વેદિક જડીબુટ્ટી આંતરડાની ગંદકી સાફ કરવામાં છે 100% અસરકારક… પેટ અને શરીર પણ થઈ જશે એકદમ સાફ અને સ્વસ્થ…

આ 8 આયુર્વેદિક જડીબુટ્ટી આંતરડાની ગંદકી સાફ કરવામાં છે 100% અસરકારક... પેટ અને શરીર પણ થઈ જશે એકદમ સાફ અને સ્વસ્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પાંદના ફક્ત 50 છોડથી કરી શકો છો 2.50 લાખ સુધીની કમાણી, ઓછા રોકાણમાં થશે વધુ નફો.. સરકાર પણ કરશે મદદ…

આ પાંદના ફક્ત 50 છોડથી કરી શકો છો 2.50 લાખ સુધીની કમાણી, ઓછા રોકાણમાં થશે વધુ નફો.. સરકાર પણ કરશે મદદ…

October 25, 2021
ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

ભારત કરી શકે છે પાકિસ્તાનને પૂરું બરબાદ…. માત્ર એક જ નિર્ણયમાં પાકિસ્તાન રહી જશે ઉભું… જાણો કેવી રીતે..

March 8, 2019
રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

રસોડાની આ વસ્તુનો ઉપયોગ કરો, અસ્થમાની પરેશાનીમાંથી રાહત જરૂર મળશે… ગમે તો શેર કરજો.

July 16, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In