Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!

Social Gujarati by Social Gujarati
January 12, 2023
Reading Time: 1 min read
0
આ 8 પ્રકારના લોકો માટે ખજુરનું સેવન સાબિત થઈ શકે હાનિકારક, આટલી બીમારીઓમાં કરે છે વધારો… જાણો કોણે ન ખાવો જોઈએ ખજુર…!

શિયાળાની શરૂઆત થઈ જતાં જ આપણે અલગ-અલગ પ્રકારના વસાણા અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીએ છીએ તથા તેની સાથે સાથે જ આપણે ખજૂરનો પણ ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં લગભગ લોકો ખજૂરને પોતાના ડાયેટમાં સામેલ કરે છે, કારણ કે ખજૂર પોષક તત્વોનો ભંડાર હોય છે. તે પ્રોટીન, ડાયટરી, ફાઇબર, વિટામિન બી અને વિટામિન સી નો ખુબ જ સારો સ્ત્રોત હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ખજૂરમાં ઉપસ્થિત આ દરેક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. પરંતુ અમુક લોકો એવા પણ છે જેમને ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. મેદસ્વિતા, ડાયરિયા અને કિડનીનો રોગ થયો હોય ત્યારે ખજૂરનું સેવન તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય ડાયટ અને નુટ્રીશન ડાયટિશ્યન જણાવે છે કે, ક્યાં લોકોએ ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ.

ડાયેરિયામાં હાનિકારક ખજૂર : જે લોકોની પેટથી જોડાયેલી તકલીફ હોય છે તેમને ખજૂરનું સેવન કરવું જોઈએ નહીં, અને જેમને ડાયેરિયાની સમસ્યા પણ રહ્યા કરે છે તેમને ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ. ખજૂરમાં લેગઝેટીવ ઇફેક્ટ જોવા મળે છે, જે ડાયેરિયાની સમસ્યાને વધારી શકે છે. બાળકોને જો ઝાડાની સમસ્યા રહે છે તેવી પરિસ્થિતિમાં તેમને ખજૂર આપવાથી દૂર રહેવું જોઈએ.

કિડનીના રોગો માટે હાનિકારક : કિડનીના દર્દીઓ માટે હાઈ પોટેશિયમ ખુબ જ નુકશાનકારક હોય છે, તેથી તેમને ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. ખરેખર ખજૂરમાં હાઈ પોટેશિયમ લેવલ જોવા મળે છે જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

મેદસ્વિતામાં ખજૂર : વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવાથી મેદસ્વીતા વધી શકે છે. અને જો તમારું વજન વધારે છે તો તમારે ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, ખરેખર તો ખજૂરમાં કેલેરીની માત્રા વધુ હોય છે, જેનાથી તમારું વજન વધવા લાગે છે. જો તમારું વજન ઓછું છે તો તમે ખજૂરનું સેવન કરી શકો છો. પરંતુ મેદસ્વિતાથી પરેશાન લોકોએ તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. એક ગ્રામ ખજૂરમાં લગભગ 2.5 કેલેરી હોય છે જે ખૂબ જ તીવ્રતાથી વજન વધવાનું કારણ પણ બની શકે છે.

કબજિયાત : વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે. ખજૂર માત્ર ડાયેરિયા જ નહીં પરંતુ કબજિયાત થવાનું પણ કારણ બની શકે છે. ખજૂરથી મળ કઠોર બની શકે છે, તેનાથી કબજિયાત થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જો તમે તેને સીમિત માત્રામાં સેવન કરો છો તો કબજિયાતમાં આરામ મળે છે. ખજૂરમાં જોવા મળતું ફાયબર કબજિયાતમાં રાહત આપે છે.

ગર્ભવતી મહિલાઓ માટે : ગર્ભવતી મહિલાઓ માટે વધુ માત્રામાં ખજૂરનું સેવન નુકશાનકારક હોય શકે છે ગર્ભવતી મહિલાઓએ ખજૂરનું સેવન ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ.

એલર્જીમાં : જે વ્યક્તિને કોઈ એલર્જી છે તેમને ખજૂરનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ તેવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. ખજૂરમાં ફ્રૂકટોઝનું લેવલ વધુ હોય છે જેનાથી એલર્જીક લોકોને નુકશાન પહોંચી શકે છે. જો તમે ખૂબ જ જલ્દી એલર્જીના શિકાર થઈ જાવ છો તો તમારે ડોક્ટરની સલાહ લઈને જ ખજૂરનું સેવન કરવું જોઈએ. એલર્જી થાય ત્યારે આવા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.

સ્નાયુઓની કમજોરીનું કારણ ખજૂર : ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી સ્નાયુઓને નુકશાન પહોંચી શકે છે. તેથી ખજૂરનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. ખજૂરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ખુબ જ હોય છે, જે સ્નાયુઓમાં કમજોરી થવાનું કારણ બની શકે છે. પરંતુ જો તમે તેનો સીમિત માત્રામાં સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ થઈ શકે છે.

બાળકો માટે : જો તમારા ઘરમાં નાના બાળકો છે અને તે ખજૂરનું સેવન કરે છે તો તેમને વધુ માત્રામાં તેના સેવનથી દૂર રાખો. કારણ કે ખજૂર તેમના આંતરડાને નુકશાન પહોંચાડી શકે છે, નાના બાળકોના આંતરડા સંપૂર્ણ રીતે વિકસિત થયા હોતા નથી, તેથી તેમની માટે ખજૂર ખાવું નુકશાનકારક હોય શકે છે.

ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય છે, પરંતુ તેનો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે નુકશાન પણ આપી શકે છે, જો તમને ઉપર જણાવેલી સમસ્યાઓ હે તો તમારે ખજૂરનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, તે સિવાય પણ જો તમે કોઈ બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ડોક્ટરની સલાહ લઈને જ ખજૂરનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of datesDates not eat this diseaseDisadvantages of eating datesHarmful dates This peoplenutrients in the dates
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
દરરોજ 1 થી 2 ચમચી આનું સેવન બ્લડ શુગર અને ભૂખ કંટ્રોલ કરી આંખોની તમામ સમસ્યાઓ કરી દેશે દુર, પાણીની જેમ ઓગાળી દેશે વધુ વજન અને ચરબી…

દરરોજ 1 થી 2 ચમચી આનું સેવન બ્લડ શુગર અને ભૂખ કંટ્રોલ કરી આંખોની તમામ સમસ્યાઓ કરી દેશે દુર, પાણીની જેમ ઓગાળી દેશે વધુ વજન અને ચરબી...

1 રૂપિયાથી પણ ઓછી કિંમતનાં આ શેરે બદલી નાખી રોકાણકારોની કિસ્મત, 1 લાખ રૂપિયા બની ગયા સીધા જ 65.06 લાખ..! જાણો કેવી રીતે…

1 રૂપિયાથી પણ ઓછી કિંમતનાં આ શેરે બદલી નાખી રોકાણકારોની કિસ્મત, 1 લાખ રૂપિયા બની ગયા સીધા જ 65.06 લાખ..! જાણો કેવી રીતે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફેફસામાં જામેલ કફ અને ગંદકીનો થઈ જશે નિકાલ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપચાર.

ફેફસામાં જામેલ કફ અને ગંદકીનો થઈ જશે નિકાલ, અજમાવો આ 10 માંથી કોઈ પણ 1 ઘરેલું ઉપચાર.

October 14, 2022
કફ, વાયુ, અને પિત્ત આ ત્રણેય દોષો ઉપરાંત અનેક રોગોનો કાળ છે આ ઔષધિ.. વર્ષોજૂનાં રોગને મટાડવામાં આપે છે 100% પરિણામ

કફ, વાયુ, અને પિત્ત આ ત્રણેય દોષો ઉપરાંત અનેક રોગોનો કાળ છે આ ઔષધિ.. વર્ષોજૂનાં રોગને મટાડવામાં આપે છે 100% પરિણામ

October 29, 2022
આ કંપનીના શેરે ફક્ત એક જ વર્ષમાં 1 લાખના બનાવી દીધા 3.14 કરોડ રૂપિયા… જાણો રોકાણ કરવું જોઈએ કે નહિ….

આ કંપનીના શેરે ફક્ત એક જ વર્ષમાં 1 લાખના બનાવી દીધા 3.14 કરોડ રૂપિયા… જાણો રોકાણ કરવું જોઈએ કે નહિ….

November 22, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.