વધુ પ્રમાણમાં નમકનું સેવન શરીર માટે નુકશાનકારક સાબિત થાય છે. પરંતુ આ નમકનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે. જી હા મિત્રો, આયુર્વેદ અનુસાર સિંધાલુણ નમકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, એટલા માટે આ ન્મ્કને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ સિંધાલુણ મીઠાના 7 ગજબના ફાયદા…
1 ) સિંધાલુણ નમકમાં લગભગ 65 પ્રકારના ખનિજ મળી આવે છે. જે ઘણી પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદગાર થાય છે. તેમજ તેનો એક મોટો ફાયદો એ છે કે, આ નમક પચવામાં ખુબ જ ફાયદાકારક છે. કેમ કે આ નમક આપણા શરીરમાં પાચક રસોનું નિર્માણ કરે છે, એટલા માટે કબજિયાતને દુર કરવામાં ખુબ જ સહાયક છે.
2 ) આ નમક કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં પણ ખુબ જ સહાયક માનવામાં આવે છે. જેના કારણે હાર્ટએટેક આવવાની સંભાવના પછી થઈ જાય છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલુણ નમક ફાયદાકારક હોય છે.
3 ) તણાવ વધુ થવા પર સિંધાલુણ નમકનું સેવન કરવું લાભકારી સાબિત થાય છે. સિંધાલુણ નમક સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું સ્તર શરીરમાં બનાવી રાખે છે, જે તણાવથી લડવામાં તમારી મદદ કરે છે.
4 ) માંસપેશીઓમાં દુખાવો અથવા એઠન થાય, અથવા હાડકા સાથે જોડાયેલી કોઈ સમસ્યા, સિંધાલુણ નમકનું સેવન કરવાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે.
5 ) પથરી એટલે કે સ્ટોન થઈ જવા પર, સિંધાલુણ અને લીંબુને પાણીમાં મિક્સ કરીને પીવાથી થોડા જ દિવસમાં પથરી ગળવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછો કરવામાં પણ સિંધાલુણ ફાયદાકારક છે.
6 ) ડાયાબિટીસ અને અસ્થમા તેમજ અર્થરાઈટીસના દર્દીઓ માટે સિંધાલુણ નમકનું સેવન ખુબ જ લાભદાયક હોય છે. તે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારક છે.
7 ) અનિંદ્રાની સમસ્યા હોય તો સિંધાલુણ નમક અસરકારી છે, તેમજ ત્વચાના રોગો અને દાંતના રોગોમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. મોટાપાને ઓછું કરવા માટે પણ સિંધાલુણ નમકનો પ્રયોગ કરવો ખુબ જ સારું માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી