Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દૂધ સાથે ઉકાળી કરો આનું સેવન, કમજોરી, કબજિયાત, વજન સહિત દુર કરી દેશે શરીરની આ પાંચ સમસ્યા, હાડકા પણ બની જશે એકદમ મજબુત…

Social Gujarati by Social Gujarati
November 29, 2021
Reading Time: 1 min read
0
દૂધ સાથે ઉકાળી કરો આનું સેવન, કમજોરી, કબજિયાત, વજન સહિત દુર કરી દેશે શરીરની આ પાંચ સમસ્યા, હાડકા પણ બની જશે એકદમ મજબુત…

મમરા આપણા દરેક વ્યક્તિનો પ્રિય નાસ્તો છે. ઘરે ઘણો નાસ્તો હોય તો પણ આપણને મમરા ખાવા ખુબ જ પસંદ આવે છે અને મમરામાંથી ભેલ અને બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય છે પરંતુ આજે અમે તમને મમરા અને દૂધને ખાવાની વાત કરી રહ્યા છીએ. નાસ્તામાં શું ખાવું આ વસ્તુને લઈને આપણે હંમેશા પરેશાન રહીએ છીએ પરંતુ આજે અમે તમને એક હેલ્ધી નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આજે દૂધમાં મમરા ખાવાના ફાયદાની વાત કરીશું. મમરા ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે તમે તેને નાસ્તામાં અથવા રાત્રે દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો. તેમાં રહેલું ફાઇબર પેટ માટે સારું છે અને દૂધ કેલ્શિયમ હાડકા અને દાંતને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે તે સિવાય દૂધમાં મમરા ઉકાળીને ખાવાના ફાયદા ઘણા બધા જોવા મળે છે આવો જાણીએ વિસ્તારથી.

દૂધ અને મમરા ખાવાના ફાયદા : 1) કમજોરી દૂર કરે છે : જે લોકોને વારંવાર ચક્કર આવ્યા કરે છે અથવા તો શરીરમાં કમજોરી રહે છે તેમની માટે દૂધમાં મમરા ઉકાળીને ખાવા ખુબ જ ફાયદાકારક છે. દૂધ અને મમરા બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરને તાકાતથી ભરી દે છે. તે શરીરમાં ખનીજ અને પોષક તત્વોને વધારવાનું કામ કરે છે તથા શરીરની કમજોરી પણ દૂર કરે છે. મમરા અને દૂધ આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે અને પેટના ઇન્ફેકશનને મોસમી વાતાવરણની બીમારીથી દૂર રહેવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પ્રેગનેન્ટ મહિલાઓ અને બાળકો માટે પણ આ આ રેસિપી ખૂબ જ સ્વાસ્થ્ય કારક છે.

2) કબજિયાત દૂર કરે છે : ફાઈબરથી ભરપૂર મમરા કબજીયાત માટે એક રામબાણ ઈલાજ છે. તે મળને નરમ કરે છે અને આંતરડાની દીવાલને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જે લોકોને ખૂબ જ જૂની કબજિયાત હોય છે તેમને દૂધમાં મમરા ઉકાળીને ખાવું ખૂબ જ સારો ઉપાય છે. તેમાં આવેલ ફાયબર આ કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. જે માઈક્રો બાયોડેટાને હેલ્ધી રાખે છે આવી રીતે એક શક્તિશાળી પાચક ઉત્તેજકના સ્વરૂપમાં કામ કરે છે. પેટ અને આંતરડામાં રહેલા ખાદ્ય નાના કણોને તોડવામાં મદદ પણ કરે છે તે સિવાય પાચન એન્ઝાઇમ્સના પ્રોડક્ટમાં પણ વધારો આવે છે. આ રીતે આંતરડાના માધ્યમથી આવશ્યક પોષક તત્વોના અવશોષણને વધારે છે. તે સિવાય ગેસની તકલીફને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

3) હાડકાંને મજબૂત કરે છે : દૂધ અને મમરા બંને જ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુ અને અંગોના આકાર તથા સંરચનાને સારી બનાવવા માટે પણ મદદ કરે છે તે સિવાય તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઉપસ્થિત કેલ્શિયમ,આયર્ન, વિટામિન ડી, થાયમીન અને રાઇબોફ્લેવિન હોય છે જે હાડકાંની કોશિકાઓની વૃદ્ધિ માટે અને શરીરની સકારાત્મક સંરચનાત્મક વિકાસને પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. તેથી તમે બાળકોને મમરા ખવડાવી શકો છો જેથી તેમના હાડકાંના વિકાસમાં મદદ થશે.

4) વૃધ્ધો માટે છે ફાયદાકારક : દૂધમાં મમરા ઉકાળીને ખાવા વૃદ્ધ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૃદ્ધ લોકોના દાંત સમયની સાથે કમજોર થવા લાગે છે અને ત્યારે તેમને આ ભોજન ખૂબ જ આરામદાયક લાગે છે તેની સાથે જ તેમને વારંવાર રહેતી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તે સિવાય બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મમરામાં સોડિયમની માત્રા ઓછી હોવાના કારણે સક્રિય રૂપથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે લો અને હાઈ બંને પ્રકારના બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આવી રીતે તેમને હૃદયની બીમારી અને સ્ટ્રોકથી દૂર રાખે છે.

5) વજન ઘટાડવામાં મદદરૂપ : મમરા વજનમાં હલકા અને કેલેરી ઓછી હોવાના કારણે દૂધ અને મમરા વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે. મમરામાં પ્રચુર માત્રામાં ફાઈબર અને આવશ્યક પોષક તત્વો જોવા મળે છે જે ભૂખને શાંત કરે છે અને વધુ ભોજનનું સેવન કરતા રોકે છે. તેથી આપણું વજન ખૂબ જ ઝડપથી ઓછું થઈ જાય છે. તેની સાથે જ દૂધમાં રહેલ પ્રોટીન આપણા શરીરમાં એનર્જીને વધારો આપે છે અને હોર્મોનલ હેલ્થને પણ સ્વસ્થ બનાવવા માટે મદદ કરે છે.

દુધમાં મમરા ઉકાળીને ખાવાથી મેટાબોલીઝમ હંમેશા સ્વસ્થ રહે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી માત્ર તમારે દૂધ કાઢવાનું છે અને તેમાં મમરા નાખવાના છે થોડો સમય ઉકાળ્યા બાદ જ્યારે મમરાના દાણા મોટા થઈ જાય ત્યારે ગેસ બંધ કરો, ઠંડું થઇ ગયા બાદ તેનું સેવન કરો. અત્યાર સુધી તમે દૂધમાં મમરાનુ સેવન કર્યું નથી તો આજે જ તેનો ટ્રાય કરો અને તમારા સ્વાસ્થ્યને સારું બનાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of puffed rice with milkpuffed rice as source of calciumpuffed rice for constipationpuffed rice for senior citizenspuffed rice for weaknesspuffed rice for weight loss
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા…

આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા...

જામફળીના છોડમાં ઉમેરી દો આ એક વસ્તુ, ખાતા નહિ ખૂટે એટલા આવશે જામફળ, જાણો જામફળી માટેની બેસ્ટ ટીપ્સ..

જામફળીના છોડમાં ઉમેરી દો આ એક વસ્તુ, ખાતા નહિ ખૂટે એટલા આવશે જામફળ, જાણો જામફળી માટેની બેસ્ટ ટીપ્સ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

લાંબા સમય બાદ માતા લક્ષ્મીની કૃપા થશે આ રાશિઓ પર થશે પૈસાની રેલમછેલ…

July 21, 2019
બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત…

બેડરૂમમાં એક ખૂણામાં રાખી દો આ ટુકડો, એવા ફાયદા થશે કે ચોંકી જશો. ગૃહ ક્લેશ, નેગેટિવ એનર્જી થશે દૂર, મન રહેશે હંમેશા શાંત…

July 20, 2021
સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

સન્ની લીઓનને કેમ પસંદ કરવું પડ્યું આવું કરિયર, કયું કારણ તેની પાછળ જવાબદાર હતું? જાણો એ વાત જે સામે નથી આવી.

April 11, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.