Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દૂધ સાથે ઉકાળી કરો આનું સેવન, કમજોરી, કબજિયાત, વજન સહિત દુર કરી દેશે શરીરની આ પાંચ સમસ્યા, હાડકા પણ બની જશે એકદમ મજબુત…

Dharmdipsinh by Dharmdipsinh
November 29, 2021
Reading Time: 1 min read
0
દૂધ સાથે ઉકાળી કરો આનું સેવન, કમજોરી, કબજિયાત, વજન સહિત દુર કરી દેશે શરીરની આ પાંચ સમસ્યા, હાડકા પણ બની જશે એકદમ મજબુત…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મમરા આપણા દરેક વ્યક્તિનો પ્રિય નાસ્તો છે. ઘરે ઘણો નાસ્તો હોય તો પણ આપણને મમરા ખાવા ખુબ જ પસંદ આવે છે અને મમરામાંથી ભેલ અને બીજી અનેક વસ્તુઓ બનાવી શકાય છે પરંતુ આજે અમે તમને મમરા અને દૂધને ખાવાની વાત કરી રહ્યા છીએ. નાસ્તામાં શું ખાવું આ વસ્તુને લઈને આપણે હંમેશા પરેશાન રહીએ છીએ પરંતુ આજે અમે તમને એક હેલ્ધી નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આજે દૂધમાં મમરા ખાવાના ફાયદાની વાત કરીશું. મમરા ખૂબ જ ટેસ્ટી નાસ્તો છે તમે તેને નાસ્તામાં અથવા રાત્રે દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો. તેમાં રહેલું ફાઇબર પેટ માટે સારું છે અને દૂધ કેલ્શિયમ હાડકા અને દાંતને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે તે સિવાય દૂધમાં મમરા ઉકાળીને ખાવાના ફાયદા ઘણા બધા જોવા મળે છે આવો જાણીએ વિસ્તારથી.

દૂધ અને મમરા ખાવાના ફાયદા : 1) કમજોરી દૂર કરે છે : જે લોકોને વારંવાર ચક્કર આવ્યા કરે છે અથવા તો શરીરમાં કમજોરી રહે છે તેમની માટે દૂધમાં મમરા ઉકાળીને ખાવા ખુબ જ ફાયદાકારક છે. દૂધ અને મમરા બંને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરને તાકાતથી ભરી દે છે. તે શરીરમાં ખનીજ અને પોષક તત્વોને વધારવાનું કામ કરે છે તથા શરીરની કમજોરી પણ દૂર કરે છે. મમરા અને દૂધ આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે અને પેટના ઇન્ફેકશનને મોસમી વાતાવરણની બીમારીથી દૂર રહેવામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પ્રેગનેન્ટ મહિલાઓ અને બાળકો માટે પણ આ આ રેસિપી ખૂબ જ સ્વાસ્થ્ય કારક છે.

2) કબજિયાત દૂર કરે છે : ફાઈબરથી ભરપૂર મમરા કબજીયાત માટે એક રામબાણ ઈલાજ છે. તે મળને નરમ કરે છે અને આંતરડાની દીવાલને સાફ કરીને શરીરનો કચરો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જે લોકોને ખૂબ જ જૂની કબજિયાત હોય છે તેમને દૂધમાં મમરા ઉકાળીને ખાવું ખૂબ જ સારો ઉપાય છે. તેમાં આવેલ ફાયબર આ કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. જે માઈક્રો બાયોડેટાને હેલ્ધી રાખે છે આવી રીતે એક શક્તિશાળી પાચક ઉત્તેજકના સ્વરૂપમાં કામ કરે છે. પેટ અને આંતરડામાં રહેલા ખાદ્ય નાના કણોને તોડવામાં મદદ પણ કરે છે તે સિવાય પાચન એન્ઝાઇમ્સના પ્રોડક્ટમાં પણ વધારો આવે છે. આ રીતે આંતરડાના માધ્યમથી આવશ્યક પોષક તત્વોના અવશોષણને વધારે છે. તે સિવાય ગેસની તકલીફને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

3) હાડકાંને મજબૂત કરે છે : દૂધ અને મમરા બંને જ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુ અને અંગોના આકાર તથા સંરચનાને સારી બનાવવા માટે પણ મદદ કરે છે તે સિવાય તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઉપસ્થિત કેલ્શિયમ,આયર્ન, વિટામિન ડી, થાયમીન અને રાઇબોફ્લેવિન હોય છે જે હાડકાંની કોશિકાઓની વૃદ્ધિ માટે અને શરીરની સકારાત્મક સંરચનાત્મક વિકાસને પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. તેથી તમે બાળકોને મમરા ખવડાવી શકો છો જેથી તેમના હાડકાંના વિકાસમાં મદદ થશે.

4) વૃધ્ધો માટે છે ફાયદાકારક : દૂધમાં મમરા ઉકાળીને ખાવા વૃદ્ધ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વૃદ્ધ લોકોના દાંત સમયની સાથે કમજોર થવા લાગે છે અને ત્યારે તેમને આ ભોજન ખૂબ જ આરામદાયક લાગે છે તેની સાથે જ તેમને વારંવાર રહેતી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. તે સિવાય બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મમરામાં સોડિયમની માત્રા ઓછી હોવાના કારણે સક્રિય રૂપથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે લો અને હાઈ બંને પ્રકારના બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આવી રીતે તેમને હૃદયની બીમારી અને સ્ટ્રોકથી દૂર રાખે છે.

5) વજન ઘટાડવામાં મદદરૂપ : મમરા વજનમાં હલકા અને કેલેરી ઓછી હોવાના કારણે દૂધ અને મમરા વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે. મમરામાં પ્રચુર માત્રામાં ફાઈબર અને આવશ્યક પોષક તત્વો જોવા મળે છે જે ભૂખને શાંત કરે છે અને વધુ ભોજનનું સેવન કરતા રોકે છે. તેથી આપણું વજન ખૂબ જ ઝડપથી ઓછું થઈ જાય છે. તેની સાથે જ દૂધમાં રહેલ પ્રોટીન આપણા શરીરમાં એનર્જીને વધારો આપે છે અને હોર્મોનલ હેલ્થને પણ સ્વસ્થ બનાવવા માટે મદદ કરે છે.

દુધમાં મમરા ઉકાળીને ખાવાથી મેટાબોલીઝમ હંમેશા સ્વસ્થ રહે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી માત્ર તમારે દૂધ કાઢવાનું છે અને તેમાં મમરા નાખવાના છે થોડો સમય ઉકાળ્યા બાદ જ્યારે મમરાના દાણા મોટા થઈ જાય ત્યારે ગેસ બંધ કરો, ઠંડું થઇ ગયા બાદ તેનું સેવન કરો. અત્યાર સુધી તમે દૂધમાં મમરાનુ સેવન કર્યું નથી તો આજે જ તેનો ટ્રાય કરો અને તમારા સ્વાસ્થ્યને સારું બનાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Dharmdipsinh

Dharmdipsinh

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા…

આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા...

જામફળીના છોડમાં ઉમેરી દો આ એક વસ્તુ, ખાતા નહિ ખૂટે એટલા આવશે જામફળ, જાણો જામફળી માટેની બેસ્ટ ટીપ્સ..

જામફળીના છોડમાં ઉમેરી દો આ એક વસ્તુ, ખાતા નહિ ખૂટે એટલા આવશે જામફળ, જાણો જામફળી માટેની બેસ્ટ ટીપ્સ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પી.એમ. મોદીના ઉપહારોની હરાજી | તમે પણ ખરીદી શકો છો | જાણો તે પૈસાનું શું થશે.

પી.એમ. મોદીના ઉપહારોની હરાજી | તમે પણ ખરીદી શકો છો | જાણો તે પૈસાનું શું થશે.

September 14, 2019
લીંબુનું આવી રીતે સેવન કરવાથી ગણતરીના દિવસોમાં ઓગળી જશે કિડનીમાં રહેલી પથરી, જાણો પથરીને ઓગાળવાના સરળ ઘરેલું ઉપાય…

લીંબુનું આવી રીતે સેવન કરવાથી ગણતરીના દિવસોમાં ઓગળી જશે કિડનીમાં રહેલી પથરી, જાણો પથરીને ઓગાળવાના સરળ ઘરેલું ઉપાય…

May 25, 2023
ખાવા લાગો આ 5 પ્રકારના તેલ, શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ આવી જશે તરત જ કંટ્રોલમાં… આવી રીતે કરો સેવન થશે 100% અસર…

ખાવા લાગો આ 5 પ્રકારના તેલ, શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ આવી જશે તરત જ કંટ્રોલમાં… આવી રીતે કરો સેવન થશે 100% અસર…

March 30, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In