Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

Social Gujarati by Social Gujarati
November 2, 2022
Reading Time: 1 min read
0
ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.
0
SHARES
218
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો હવે ઉનાળો આવી ગયો છે એટલે સ્વાભાવિક છે કે, હવે ઘરે ઘરે અથાણાઓ બનવા લાગશે. જેમ કે કેરીનું અથાણું, ગાજરનું અથાણું, કેરીનો મુરબ્બો, લીંબુનું અથાણું, ગુંદાનું અથાણું, ચણા મેથીનું અથાણું વગેરે. જો કે દરેક અથાણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે આથી તેનું થોડો ઘણો આપાવવા આહારમાં સમાવેશ કરવો જોઈએ. આજે અમે તમને લીંબુના અથાણા વિશે જણાવીશું. જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

જો ભારતીય ભોજનની કરવામાં આવે તો તેનો સ્વાદ લાજવાબ હોય છે. દરેક વ્યંજનની મહેક તેના મસાલાઓના તાલમેલને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આપણે ભારતીય ભોજન જો સાદું હોય તો તેનો ભોજનનો સ્વાદ વધારવા માટે અથાણાને સામેલ કરીએ છીએ. પોતાના ચટપટા અને તીખા સ્વાદને કારણે અથાણું ખાવું મોટાભાગના લોકો પસંદ કરે છે. ઘણા લોકો એવા હોય છે જે અથાણામાં વધુ મસાલા અને તેલને કારણે ખાવાનું પસંદ નથી કરતા.

જો કે આપણા દેશમાં અથાણાની ઘણી રેસીપી ઉપલબ્ધ છે. આ બધા અથાણામાં એક લીંબુનું અથાણું છે. જે પોષણથી ભરપુર છે. જો કે દરેક રાજ્યની તેને બનાવવાની રીત અલગ અલગ છે. પણ જો ઘરે બનાવવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક છે. લીંબુનું અથાણું સેંકડો વર્ષોથી ભારતીય ખાનપાનનો ભાગ રહ્યો છે. વાસ્તવમાં ફર્મેન્ટેડ ફૂડના સેવનથી ઇન્સ્યુલિન સંતુલિત રહે છે અને શરીરમાં સોજો બહુ ઓછો આવે છે. એટલું જ નહિ માંસપેશીઓમાં એઠન, વજન ઓછું કરવું તેમજ મધુમેહમાં આરામ માટે પણ અથાણાનું સેવન લાભકારી છે. જો તમે પણ પોતાના ભોજનમાં લીંબુનું અથાણું સામેલ કરશો તો તમને તેનાથી ઘણા ફાયદા થશે.

બ્લડ શુગર કંટ્રોલ કરે છે :

હેલ્દી લાઈફ માટે સારું બ્લડ સર્ક્યુલેશન થવું ખુબ જ જરૂરી છે. બ્લડ સર્ક્યુલેશનમાં વધારો ઘટાડો થતો રહે છે. જે ક્યારેક વધુ તો ક્યારેક નિમ્ન હોય છે. જે દરેક રીતે ખતરનાક છે. જો તમે પોતાના ભોજનમાં લીંબુનું અથાણાની થોડી માત્રા સામેલ કરો છો, તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં મદદ મળે છે. લીંબુના અથાણામાં તાંબુ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમની ભરપુર માત્રા છે. જે શરીર માટે ખુબ જ સારી છે અને શરીરની દરેક જરૂરત પૂરી કરે છે.

હાડકાઓને મજબુત કરે છે : લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ હાડકાઓની તંદુરસ્તી પર પણ અસર થાય છે. અથવા એમ કહી શકાય કે, આપણા હાડકાઓ પણ ઘણા અંશે અસ્વસ્થ થઈ જાય છે. આ પરેશાની ખાસ કરીને મહિલાઓમાં વધુ હોય છે. વિશેષજ્ઞની માનવામાં આવે તો આવું આયર્ન અને કેલ્શિયમ ઈ કમીને કારણે થાય છે. જે હાડકાઓ પર ખુબ ખરાબ પ્રભાવ નાખે છે. હાડકાઓને સ્વસ્થ અને મજબુત રાખવા માટે વિટામીન સી, વિટામિન એ, પોટેશિયમ, અને કેલ્શિયમ ભરપુર માત્રામાં લેવું જોઈએ. આ બધી વસ્તુઓ તમને લીંબુના અથાણા માંથી એક સાથે મળી જાય છે. જો તમે પણ પોતાના હાડકાઓને મજબુત કરવા માંગો છો તો ભોજનની સાથે થોડું લીંબુનું અથાણું જરૂર ખાવ.

ઈમ્યુનિટી વધારે છે : મહામારીથી બચવા માટે ઈમ્યુનિટીને મજબુત કરવી ખુબ જરૂરી છે. જો આપણી ઈમ્યુનિટી મજબુત રહેશે તો આપણે પોતાના શરીરને સંક્રમણથી બચાવી શકીશું. આ સાથે જ આપણે પોતાની ઈમ્યુનિટી કેવી રીતે મજબુત રાખી શકીએ તે પણ આપણા પર નિર્ભર છે. આપણે શું ખાઈએ છીએ અને પોતાના આહારમાં કંઈ વસ્તુઓ સામેલ કરીએ છીએ તેનું પણ ખુબ મહત્વ છે. પોતાની ઈમ્યુનિટી મજબુત કરવા માટે સૌથી સારી રીત છે આપણે હેલ્દી ખોરાક લેવો જોઈએ. એવા ખાદ્ય ખોરાક લેવા જોઈએ જેનાથી આપણી ઈમ્યુનિટી મજબુત બની શકે. જેમ કે લીંબુનું અથાણું. તેમાં વિટામીન બી કોમ્પ્લેક્સ છે જેનાથી આપણી ઈમ્યુનિટી વધે છે.હૃદયને સ્વસ્થ રાખે છે : કહેવાય છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહારનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આપણું હૃદય ત્યારે જ મજબુત રહેશે જ્યારે આપણે ફેટ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ. લીંબુના અથાણામાં એક સારો અને સ્વાદિષ્ટ ફ્લેવરની સાથે જીરો ફેટ અને જીરો કોલેસ્ટ્રોલ હોય છે. જે ખાવાનો સ્વાદ વધારે છે સાથે હૃદયનું પણ ધ્યાન રાખે છે.

સારા પાચનમાં ફાયદાકારક :

જે લોકો કેટોજેનિક ડાયેટ લે છે તે પણ લીંબુનું અથાણું અથવા તેનો રસ ડાયેટમાં સામેલ કરવાનું પસંદ કરે છે. કારણ કે ઇલેક્ટ્રોલાઈટ સંતુલનને મેનેજ કરવા માટે વધુ સોડીયમની આવશ્યકતા હોય છે. ઘણા લોકો જેને ડાયજેશન સંબંધિત ફરિયાદ હોય છે, જે ક્યારેક દવાઓથી ઠીક નથી થતું. જ્યારે લીંબુના અથાણામાં રહેલ એન્જાઈમ શરીરના ડીટોકસ ફિકેશનમાં સહાયક છે. એક હેલ્દી ડાયજેશનથી ખીલ અને સ્કીનની સમસ્યા ઓછી થાય છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
આ શહેરમાં માસ્ક ન પહેરતા લોકો માટે પોલીસે પૈસા લેવાના બદલે કરી આવી પહેલ…

આ શહેરમાં માસ્ક ન પહેરતા લોકો માટે પોલીસે પૈસા લેવાના બદલે કરી આવી પહેલ...

પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ… પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

પીઠ અને ખંભા પર થઈ રહેલા દુખાવા પરથી જાણો તેનું કારણ... પછી ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતમાં પૈસા કમાવવા માટે રાખો આ બાબતનું ધ્યાન… ચોક્કસ કરોડપતિ નહિ પણ લખપતિ તો બનશો જ.

ભારતમાં પૈસા કમાવવા માટે રાખો આ બાબતનું ધ્યાન… ચોક્કસ કરોડપતિ નહિ પણ લખપતિ તો બનશો જ.

June 21, 2019
ઇમ્યુનિટી વધારવા સહિત 10 રોગો માટે કાળ સમાન છે આ ચા, રસોડાની આ બે વસ્તુથી બની જશે આસાનીથી….

ઇમ્યુનિટી વધારવા સહિત 10 રોગો માટે કાળ સમાન છે આ ચા, રસોડાની આ બે વસ્તુથી બની જશે આસાનીથી….

May 16, 2021
ગૃહિણીઓની ભૂલના કારણે 1 જ દિવસમાં ખરાબ થઈ જાય છે કોથમીરના બધા પાંદડા… જાણો કોથમરીને લાંબા સમય સુધી તાજી, ફ્રેશ અને લીલી રાખવાની સરળ ટીપ્સ…

ગૃહિણીઓની ભૂલના કારણે 1 જ દિવસમાં ખરાબ થઈ જાય છે કોથમીરના બધા પાંદડા… જાણો કોથમરીને લાંબા સમય સુધી તાજી, ફ્રેશ અને લીલી રાખવાની સરળ ટીપ્સ…

October 22, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In