Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેનાથી થાય છે આવા રહસ્યમય ફાયદા

Social Gujarati by Social Gujarati
November 27, 2018
Reading Time: 1 min read
0
શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે? તેનાથી થાય છે આવા રહસ્યમય ફાયદા
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે

RELATED POSTS

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે?

મિત્રો ક્યારેક તો તમે મંદિરે જરૂર ગયા હશો. ક્યારેક નહિ પરંતુ ઘણા લોકો રોજ મંદિર જતા હોય છે. તો યાદ કરો કે તમે મંદિરમાં પ્રવેશો તો સૌથી પહેલું કામ શું કરો ? સૌથી પહેલા બધા જ લોકો મંદિરમાં પ્રવેશે એટલે તરત જ ઘંટ વગાડતા હોય છે. ત્યાર બાદ જ આપણે મંદિરમાં દેવી દેવતાના દર્શન કરીએ છીએ.

આ ઘંટ વગાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે બધા પણ તે પ્રથા અનુસાર ઘંટ વગાડતા આવ્યા છીએ. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મંદિરમાં ઘંટ શા માટે રાખવામાં આવે છે ? અને મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપણે ઘંટ શા માટે વગાડીએ છીએ ? તો આ સવાલોનો જવાબ પણ ખુબ રોચક છે. ઘંટને વ્યર્થજ નથી વગાડવામાં આવતો. તેની પાછળ ધાર્મિક કારણ તો છે જ પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. તો ચાલો જાણીએ આ લેખ દ્વારા.

સૌપ્રથમ આપણે ધાર્મિક કારણ જાણી લઈએ. તો મિત્રો ઘંટ વગાડવા પાછળનું ધાર્મિક કારણ છે કે ઘંટ વગાડવાથી લોકોની એક આસ્થા જોડાયેલી રહે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે મંદિરમાં જઈને ઘંટ વગાડીએ તો તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ ઘંટ વગાડવાથી દેવી દેવતાઓ સમક્ષ આપણી હાજરી ઉપસ્થિત થાય છે. એવું પણ માનવું છે કે ઘંટ વગાડવાથી ત્યાં જે દેવી દેવતાઓની પ્રતિમા હોય તેમાં ચેતના જાગૃત થાય છે. જે આપણી પ્રાર્થનાને વધારે પ્રભાવશાળી બનાવે છે.

ઘંટ વગાડવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ઘંટ વગાડવાથી જે વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે તેનો સીધો પ્રભાવ આપણા શરીર પર પડે છે. જેથી આપણે ધ્યાન લગાવવામાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત ઘંટ વગાડવાથી જે અવાજ પેદા થાય છે તે ખુબ જ કર્ણ  પ્રિય હોય છે. જેના લયની સાથે જોડાવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે. તેનાથી પણ આપણું મન ભગવાનમાં એકાગ્ર થાય છે.

તમે જોયું હશે કે જ્યારે પણ મંદિરોમાં આરતી થતી હોય છે ત્યારે આરતી દરમિયાન સતત ઘંટ વગાડવામાં આવે છે. જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ભગવાનમાં એકાગ્ર થાય. ઘંટના નાદથી માણસનું ધ્યાન આસપાસ ભટકતું નથી પરંતુ તમારું મન ભગવાનમાં જ તલ્લીન થવાનો પ્રયત્ન કરે છે. તેનાથી મન ભગવાનની પૂજા કે આરતીમાં બરોબર પરોવાય છે.

મિત્રો હજુ પણ એક ખુબ જ મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે તેની પાછળ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે તેમાંથી એક વાઈબ્રેશન એટલે કે કંપન ઉત્પન્ન થાય છે. જે વાયુંમંડળના કારણે ઘણું દુર સુધી ફેલાય છે. તે કંપનથી ફાયદો એ થાય છે, કે મંદિર અને તેની આસપાસના ક્ષેત્રમાં આવનાર બધા જીવાણું, વિશાણું અને સૂક્ષ્મ જીવો વગેરે નષ્ટ પામે છે. આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે. માટે જે મંદિરમાં નિયમિત ઘંટ વાગતો હોય તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તેમજ નકારાત્મક તરંગોનો નાશ થાય છે.

આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે એવો જ નાદ એટલે કે અવાજ ગુંજ્યો હતો જેવો ઘંટ વગાડવાથી આવે છે અને આ ઘંટ તે જ નાદનું પ્રતિક છે.

તો મિત્રો હવે જ્યારે પણ મંદિરમાં જાવ ઘંટ વગાડવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
Next Post
પ્રગતિના પંથ પર છે આ ત્રણ રાશિઓ આવશે તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિ… જાણો કઈ છે આ ત્રણ રાશી ?

પ્રગતિના પંથ પર છે આ ત્રણ રાશિઓ આવશે તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિ... જાણો કઈ છે આ ત્રણ રાશી ?

શું તમારા હાથમાં પણ બને છે M નું નિશાન તો જાણો આ ખાસ બાબત… કારણ જાણીને દંગ રહી જશો.

શું તમારા હાથમાં પણ બને છે M નું નિશાન તો જાણો આ ખાસ બાબત... કારણ જાણીને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખુબજ તાકાતવર છે આ પાંદડા જાણીલો તેના ઉપયોગ અને ફાયદા

ખુબજ તાકાતવર છે આ પાંદડા જાણીલો તેના ઉપયોગ અને ફાયદા

December 23, 2022
 આ રીતે સરળતાથી ઘરે બેઠા શુદ્ધ ઘી બનાવો, અને તમારા પરિવારને નકલી ઘીથી દુર રાખો.. અન્ય સ્ત્રીને શેર જરૂર કરો.

 આ રીતે સરળતાથી ઘરે બેઠા શુદ્ધ ઘી બનાવો, અને તમારા પરિવારને નકલી ઘીથી દુર રાખો.. અન્ય સ્ત્રીને શેર જરૂર કરો.

November 29, 2022
વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…

વર્ષો જૂની કબજિયાત તોડવાનો જોરદાર દેશી ઈલાજ, મફતમાં જ કબજિયાત દુર કરી પેટ અને આંતરડા કરી દેશે સાફ…

June 13, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In