Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…

Social Gujarati by Social Gujarati
August 3, 2023
Reading Time: 1 min read
0
ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને  ન  બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં…
0
SHARES
198
VIEWS
Share on FacebookShare on Twitter

💁 ચક્રવ્યુહમાં ભગવાન શ્રી કૃષ્ણે શા માટે અભિમન્યુને ન બચાવ્યો….. તેની પાછળનું રહસ્ય જાણો આ લેખમાં… 💁

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

⚔ મિત્રો મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલ મહાયુદ્ધની વાત ચાલતી હોય અને કોઈ અભિમન્યુને યાદ ન કરે એવું તો બને જ નહિ. કારણ કે અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં સૌથી નાના તેમ છતાં ખુબ પરાક્રમી યોદ્ધ હતા. હવે એ તો તમે બધા  જાણો જ છો કે દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યુહના કોઠા ભેદવાનું સામર્થ્ય મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ, દ્રુપદ અને અર્જુન પછી અભિમન્યુમાં જ હતુ. તે જ ચક્રવ્યુહમાં પોતાનો પરાક્રમ દેખાડીને અભિમન્યુ વીરગતિને પ્રાપ્ત થયા.

💁 સવાલ એ થાય કે જો પાંડવો તરફ શ્રી કૃષ્ણ હતા તો તેમણે અભિમન્યુને શા માટે બચાવ્યો નહિ .ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છે તો તે ઘણું બધું કરી શકતા હતા. તો પછી અભિમન્યુને બચાવવા માટે કેમ કઈ કર્યું નહિ. તો આજે અમે તમને તેનો જવાબ આ લેખ દ્વારા આપીશું. તેના માટે પૂરો લેખ અવશ્ય વાંચો.

💁 અભિમન્યુ ચંદ્ર દેવના પૂત્ર વર્ચાનો અવતાર હતા. ચંદ્ર દેવ બિલકુલ પણ ઈચ્છતા ન હતા કે વર્ચા પૃથ્વી પર જન્મ લે તેમજ યુદ્ધ લડે. પરંતુ તેઓ લાચાર હતા માટે તેમને લાચાર થઈને તે કરવું પડ્યું તો ચાલો સૌથી પહેલા તેમની લાચારીનું કારણ જાણી લઈએ.

👑 મિત્રો જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપો વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અધર્મનો વિનાશ કરવા પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને પાપ અને અધર્મનો નાશ કરે છે. ત્યારે બીજા દેવતાઓએ પણ આ કાર્યમાં મદદ માટે પૃથ્વી પર અવતાર લેવો પડે છે. જેમ કે સતયુગમાં વિષ્ણુ ભગવાને રામનો અવતાર લીધો હતો તો દેવતાઓએ વાનર તેમજ રીંછનો અવતાર લીધો હતો.

👑 તેવી જ રીતે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણનો અવતાર લીધો હતો ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને આદેશ કર્યો હતો કે દરેક દેવતાઓએ અથવા તેના પુત્રએ પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે. ત્યારે ચંદ્ર દેવ  ઇચ્છતા ન હતા કે તેમનો પૂત્ર વર્ચા પણ પૃથ્વી પર જન્મ લે અને યુદ્ધમાં લડે. ત્યારે દેવતાઓએ તેમને સમજાવ્યા કે પૃથ્વી પર જન્મ લઈને પાપ અને અધર્મનો નાશ કરવો તે આપણું કર્તવ્ય છે. ત્યારે ચંદ્ર દેવ લાચાર થઇ ગયા અને પોતાના પૂત્રને ધરતી પર અવતાર લેવા માટે તૈયાર તો થયા પરંતુ તેણે શરત મૂકી.

🌚 ચંદ્ર દેવે શરત રાખી કે તેમનો પૂત્ર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર અર્જુનના પૂત્ર તરીકે જન્મ લેશે અને તે પૃથ્વી પર વધારે સમય નહિ રહે  તેમજ તે શ્રી કૃષ્ણ અને અર્જુનની અનુપસ્થિતિમાં યુદ્ધમાં એકલો જ પોતાનું પરાક્રમ દેખાડતા દેખાડતા વીરગતિને પ્રાપ્ત કરશે.  જેથી ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થાય. તેમજ તેની સાથે હજુ એક શરત રાખી હતી કે અભિમન્યુનો પૂત્ર જ તે વંશનો ઉત્તરાધિકારી બનશે.

🌚 તો ચંદ્ર દેવની શરતોને આધીન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અભિમન્યુને બચાવવા ગયા ન હતા અને અભિમન્યુ મહાભારતના  દ્રોણાચાર્ય દ્વારા રચાયેલા ચક્રવ્યૂહમાં પ્રશંસનીય પરાક્રમ બતાવીને નાની ઉંમરે જ વીરગતિને પ્રાપ્ત થયો અને ત્રણેય લોકોમાં તેના પરાક્રમની પ્રશંસા થઇ. તેથી જ તો આજે પણ લોકો અભિમન્યુની વીરગાથાની  પ્રશંસા કરતા હોય છે.

🌚 એટલું જ નહિ મિત્રો આમ જોઈએ તો પાંચેય પાંડવોમાંથી સૌથી મોટા ભાઈ યુધિષ્ઠર હતા તેથી સ્વાભાવિક છે કે તેમના પુત્રનો પૂત્ર જ ઉત્તરાધિકારી બને. પરંતુ ચંદ્ર દેવની હઠના કારણે અર્જુનનો પૂત્ર અભિમન્યુનો પૂત્ર ઉત્તરાધિકારી બન્યો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

સોનાથી પણ મોંઘા છે આ ફળના બીજ જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જાણીલો તેનો ઉપયોગ

ભારતીય આર્મીમાં શા માટે દારૂ પીવામાં આવે છે…. જાણી ને તમે પણ ચોંકી જશો… ખુબ અગત્યની છે આ વાત.

ભારતીય આર્મીમાં શા માટે દારૂ પીવામાં આવે છે.... જાણી ને તમે પણ ચોંકી જશો… ખુબ અગત્યની છે આ વાત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જમ્યા પછી તરત એસિડીટી, ગેસ કે અપચો થાય તો હોય છે આ મુખ્ય કારણ, તરત કરો આ કામ પેટમાં રહેશે આજીવન ઠંડક અને નહિ થાય ક્યારેય ગેસ, એસિડીટી…

જમ્યા પછી તરત એસિડીટી, ગેસ કે અપચો થાય તો હોય છે આ મુખ્ય કારણ, તરત કરો આ કામ પેટમાં રહેશે આજીવન ઠંડક અને નહિ થાય ક્યારેય ગેસ, એસિડીટી…

August 26, 2022
હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

હંમેશા બેસીને પાણી પીવો… ઉભા રહીને પાણી પીવાથી થાય છે આ શરીરને ગંભીર નુકશાન.. જાણો માહિતી

September 10, 2018
ઘરની આ ૫ આયુર્વેદિક વસ્તુના આ અલગ પ્રયોગથી, તમારી લાંબા સમયની એસીડીટી જડથી દુર થઇ જશે.

ઘરની આ ૫ આયુર્વેદિક વસ્તુના આ અલગ પ્રયોગથી, તમારી લાંબા સમયની એસીડીટી જડથી દુર થઇ જશે.

July 12, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In