Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

નિધિવનનું રહસ્ય….જ્યાં આજે પણ રાધા અને કૃષ્ણ રસ રમે છે….અને તુલસીના વૃક્ષો બને છે ગોપીઓ..વાંચો આ રહસ્ય કથા.

Social Gujarati by Social Gujarati
June 4, 2018
Reading Time: 2 mins read
0
નિધિવનનું રહસ્ય….જ્યાં આજે પણ રાધા અને કૃષ્ણ રસ રમે છે….અને તુલસીના વૃક્ષો બને છે ગોપીઓ..વાંચો આ રહસ્ય કથા.
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

🚩 નિધિવન. 🚩

🚩 આજે પણ રાધા સાથે રાસ રચાવે છે કૃષ્ણ…..

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

ભારતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે , જ્યાં તે પોતાના દામનમાં રહસ્યો સમાવેલા છે તેમાંથી એક જગ્યા છે વૃંદાવનમાં આવેલ નિધિવન જેના વિષે એવું માનવામાં આવે છે કે, ત્યાં રોજ રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે રસ રચાવે છે. એ જ કારણ છે કે સ્વરે રોજ બોલવામાં આવતા નીધીવનને સંધ્યા સમયની આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ ત્યાં કોઈ નથી રહેતું.

🚩મિત્રો આટલું નહિ પરંતુ એવું માનવામાં આવે છે કે જે લોકો તે રાસલીલા જોવે છે તે પાગલ થઈ જાય છે.

આમ તો સાંજ થતા જ નિધિવન બંધ થઇ જાય છે. ત્યારે બધા લોકો ચાલ્યા જાય છે. કોઈ પણ ત્યાં અંદર રહેતા નથી. પરંતુ આમ છતાં કોઈ વ્યક્તિ સંતાયને રાસલીલા જોવાની કોશિશ કરે છે તો તે પાગલ થી જાય છે. આવી એક ઘટના ૧૦ વર્ષ પહેલા બની હતી. તેવું માનવામાં આવે છે.જેમાં જયપુર થી આવેલ કૃષ્ણ ભક્ત રાસલીલા જોવા હેતુ ત્યાં છુપાઈને બેઠો હતો.  જયારે સવારે નિધિવનના ગેટ ખુલ્ય ત્યારે તે બેહોશ અવસ્થામાં મળી આવ્યો. અને તેનું માનસિક સંતુલન પણ બગડી ગયું. હોવાનો દાવો છે. આવી ઘણી ઘટના ઓ ત્યાં લોકો બતાવે છે. એવા એક જ નહિ પણ ઘણા લોકોને તેનો અનુભવ થયો છે. અન્ય એક વ્યક્તિ પણ હતો તેને પણ આ ઘટનાનો અનુભવ થયો અને પાગલ અવસ્થામાં આવી ગયો અને જેની સમાધિ નીધીવનમાં બનાવવામાં આવેલી છે.

🚩 રંગ મહેલ

નિધિવનની અંદર જ રંગ મહેલ છે જેના વિષે એવી માન્યતા છે કે રોજ રાત્રે રાધા અને કૃષ્ણ આવે છે. રંગ મહેલમાં રાધા અને કૃષ્ણ માટે રાખેલ ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા જ સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં પાણી, રાધાજીના શ્રુંગારનો સામાન અને  પણ રાખી દેવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, સવારે પાણી ખાલી થાય ગયું હોય છે, પાન પણ ખવાય ગયેલું હોય છે, રંગમહેલમાં ભક્તો માત્ર શૃંગાર ચડાવે છે અને પ્રસાદ સ્વરૂપે તેમને પણ શ્રુંગારનો સામાન જ મળે છે.

🚩 અજબ ગજબ ના વૃક્ષો

નીધીવનમાં વૃક્ષો પણ અલગ અલગ દરેક વૃક્ષોની ડાળીઓ ઉપરની તરફ વધે છે. પરિસ્થિતિ તો એવી છે કે રસ્તો બનાવવા માટે આ વૃક્ષોને લાકડીના સહારે રોકી દેવામાં આવે છે.

🚩 ચમત્કારી તુલસી વૃક્ષ

નિધિવનની એક અન્ય ખાસ વાત એ છે કે તેના ચમત્કારી તુલસી વૃક્ષો. નિધિવનમાં તુલસીના દરેક વૃક્ષોની બે ની જોડીમાં છે. તેની પાછલ ખાસ માન્યતા છે કે જયારે રાધા સાથે કૃષ્ણ વનમાં રાસ રચાવે છે ત્યારે તે તુલસી વૃક્ષો ગોપીઓ બની જાય છે. જેવી સવાર પડે ત્યારે ફરીથી તે તુલસીના વૃક્ષમાં બદલી જાય છે. આ સાથે એક અન્ય  માન્યતા પણ જોડાયેલી છે. કે તે વનમાં રહેલ તુલસીના વૃક્ષમાંથી કોઈ પણ વ્યક્તિ તેની એક ડાળખી પણ નથી લઇ જઈ શકતા અને જે લોકો લઇ જાય છે તે કોઈ ને કોઈ મુશ્કેલીનો શિકાર થાય છે. તેથી કોઈ તેને સ્પર્શ પણ નથી કરતુ.

🚩 વનની આસપાસ રહેલા મકાનો :

વનનની આસપાસ રહેલા મકાનોમાં બારીઓ જ નથી. ત્યાં ના લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે, સાંજે સાત વાગ્યા પછી તે વન તરફ કોઈ પણ નથી કરતા. જે લોકો ત્યાં જોવાની હિમત કરી લે તો તે આંધળા થઇ જાય છે. તો તેની પર કોઈ મુશ્કેલી આવે છે. જેના મકાનોમાં બારીઓ છે તે લોકો તે લોકો  સાંજે સાત વાગ્યા ની  મંદિરની આરતી નો ઘંટ વાગતા જ બંધ કરતી દે છે.

🚩 વિશાખા કુંડ પાછળનો ઈતિહાસ:

નીધીવનમાં આવેલ વિશાખા કુંડ વિશે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સખીઓ સાથે રાસ રમી રહ્યા હતા. ત્યારે એક સખી વિશાખાને ખુબ તરસ લાગી ત્યારે ત્યારે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કૃષ્ણએ આ કુંડની વ્યવસ્થા કરી આપી. જેમાંથી નીકળેલ પાણી પી ને વિશાખાએ તરસ છીપાવી. તેથી તે કુંડનું નામ વિશાખા કુંડ પાડવામાં આવ્યું છે.

🚩 બાંકેબિહારીનું પ્રગટ્ય સ્થાન

વિશાખા કુંડ સાથે ત્યાં એક બાંકેબિહારીજીનું પ્રગટ્ય સ્થાન ગણાય છે. સંગીત સમ્રાટ સ્વામી હરિદાસ પોતાના સ્વરચિત પદોનું વીણાના માધ્યમ દ્વારા મધુર ગાયન કરતા હતા. જેમાં સ્વામી હરિદાસજી એટલા લીન થઇ જતા. જે તેમને  તન મનની કોઈ ભાન ન રહેતી. બાંકેબિહારી તેમની ભક્તિ સંગીત થી પ્રસન્ન થઈ અને એક દિવસ સ્વપ્નમાં આવી કહ્યું કે, ” હું વિશાખા કુંડની બાજુની જમીનમાં છુપાયેલો છું.

સપનાના આધારે હરીદાસજીએ પોતાના શિષ્યોની સહાયતા લઈને બીહારીજીને ત્યાંથી કાઢવામાં આવ્યા અને તેની સેવા પૂજા કરવા લાગ્યા. આજે પણ તે પ્રગટ્ય સ્થાન તે જ જગ્યા પર છે. ત્યાં દરેક વર્ષે સમારોહ પણ ધામધૂમ થી મનાવવામાં આવે છે. પ્રગટ્ય મૂર્તિ ત્યાં જ સ્થાપિત છે. અને આજે પણ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.  તે બાંકેબિહારીના મંદિર ના નામે પ્રસિદ્ધ છે.

🚩પ્રસિદ્ધ સંગીતજ્ઞ બૈજુબાવરા અને તાનસેન સ્વામી હરિદાસજીના શિષ્ય હતા.🚩

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સર્વોચ્ચ ૧૧ સુવિચારો…. સફળ થવા માટેના ૧૧ સોનેરી નિયમો છે આ.. જરૂર વાંચજો.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સર્વોચ્ચ ૧૧ સુવિચારો.... સફળ થવા માટેના ૧૧ સોનેરી નિયમો છે આ.. જરૂર વાંચજો.

દ્રાક્ષના રસનું સેવન કરો આવી રીતે,  હાડકા સબંધી બિમારી ક્યારેય નહિ રહે…. ઉપયોગી લાગે તો શેર જરૂર કરજો.

દ્રાક્ષના રસનું સેવન કરો આવી રીતે, હાડકા સબંધી બિમારી ક્યારેય નહિ રહે.... ઉપયોગી લાગે તો શેર જરૂર કરજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ, જાણો તેનાથી શરીરને થતા ગંભીર નુકશાન વિશે…..

કેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ, જાણો તેનાથી શરીરને થતા ગંભીર નુકશાન વિશે…..

November 4, 2022
હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.

July 8, 2018
દરેક માતાપિતાએ બાળકો સામે આ કામ ના કરવા….. તેનાથી થાય છે બાળક પર આવી ખતરનાક અસર

દરેક માતાપિતાએ બાળકો સામે આ કામ ના કરવા….. તેનાથી થાય છે બાળક પર આવી ખતરનાક અસર

June 24, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In