Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

દક્ષિણ દિશામાં ઘર કે દુકાનનો મુખ્ય દરવાજો હોય તો અજમાવો આ નાની એવી વસ્તુ ટીપ્સ, ફટાફટ થશે પ્રગતી અને ધનના ઢગલા…

Social Gujarati by Social Gujarati
November 6, 2023
Reading Time: 1 min read
1
દક્ષિણ દિશામાં ઘર કે દુકાનનો મુખ્ય દરવાજો હોય તો અજમાવો આ નાની એવી વસ્તુ ટીપ્સ, ફટાફટ થશે પ્રગતી અને ધનના ઢગલા…
0
SHARES
312
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ સાથે જોવામાં આવે છે. તેમજ ઘર, મકાન, દુકાનને લઈને વાસ્તુદોષ વિશે જોવામાં આવે છે. આથી જે લોકો વાસ્તુશાસ્ત્રમાં માને છે તેઓ હંમેશા આ વાસ્તુદોષ નિવારણ માટે ઉપાયો શોધતા હોય છે. પણ અમુક સમયે આપણે ઘર કે દુકાન ફેરવી શકતા નથી તો તે સમયે તમે વાસ્તુદોષના નિવારણ માટેના ઉપાયો કરી શકો છો.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આમ જ્યારે ઘર કે દુકાનમાં કોઈ વાસ્તુદોષ હોય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ છે તો તેની અસર પરિવારના દરેક સભ્ય પર થાય, જયારે દુકાનમાં દોષ છે તો તેની સીધી અસર આવક પર થતી હોય છે.

ઘર કે કોઈપણ દુકાનમાં કોઈ વાસ્તુદોષ હોય તો આ સ્થિતિ તમારા માટે નુકશાનકારક છે. પરંતુ ઘણા નાના ઉપાય કરવાથી આ વાસ્તુદોષથી થતા નુકશાનથી બચી શકાય છે. આ ઉપાય ખુબ જ સરળ છે તેમજ ઘર અને દુકાન બંને માટે ઉપયોગી છે. આ ઉપાયોથી નેગેટીવ એનર્જી ઓછી થાય છે અને પોઝીટીવ એનર્જી વધે છે. ચાલો તો આ ઉપાયો વિશે જાણી લઈએ.

દક્ષિણમાં મુખ્ય દ્વાર હોય તો આ ઉપાય કરો : જો તમારા ઘર કે દુકાનનું મુખ્ય દ્વાર દક્ષિણ પશ્ચિમ દિશા છે અથવા તો દક્ષિણ દિશામાં છે તો તેના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશની મૂર્તિ લગાવો અને દુકાનના મુખ્ય દ્વાર પર યમકીલક યંત્રને સ્થાપિત કરો. આમ કરવાથી તમારા ઘર કે દુકાનમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહિ.

સમય સમય પર સફાઈ કરતા રહો : અક્સર આપણે ઘર કે દુકાનની સફાઈ દર વર્ષે દિવાળી પર કરતા હોઈએ છીએ. સફાઈ કરવી સારી બાબત છે. પણ સફાઈ કરતી વખતે આપણે ઘર કે દુકાનમાંથી એ વસ્તુઓને કાઢી નાખવી જોઈએ જેની આપણને આવશ્યકતા ન હોય. ઘર કે દુકાનમાંથી ભંગાર જેમ કે, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ, બંધ ઘડિયાળ, ખરાબ કમ્પ્યુટર, તૂટેલો અરીસો બધું ઘરની બહાર ફેકી દો. આમ કરવાથી ઘર જ નહિ પણ દુકાનમાં પણ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને તમને સફળતા પણ મળશે.

સફેદ રંગની ગણેશની પ્રતિમાનું સ્થાપન કરો : ઘર અને દુકાનમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. ઘણી વખત ઘર કે દુકાનમાં તમારું મન ખુબ જ ભટકવા લાગે છે એવામાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી મન શાંત રહે છે. તમારું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. દુકાનમાં ગણેશની મૂર્તિ સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખો કે મૂર્તિ સફેદ રંગની હોવી જોઈએ. તેની નિયમિત રૂપે પૂજા કરવી જોઈએ. તેનાથી તમારું મન કામમાં કેન્દ્રિત થાય છે.

ઘરમાં પીરામીડ રાખો : પિરામિડની વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ રહેલું છે. તેની વિશેષતા એ છે કે, તેનાથી ઘર અને દુકાનમાં સકારાત્મકતા બની રહે છે. બીજી વિશેષતા એ છે કે, તેનાથી તમારા વ્યવસાયમાં પણ તમને ઉન્નતી મળે છે. એવું કહેવામાં આવે છે કે, પીરામીડ પોતાની આસપાસની વસ્તુઓનો ગુણધર્મ બદલી શકે છે. આમ ઘર હોય કે દુકાન પીરામીડ જરૂર લાવો. તે તમને વ્યવસાયમાં સફળતા અપાવશે.

આમ તમે પોતાના ઘર કે દુકાનની દક્ષિણ દિશામાં રહેલ દોષને નિવારવા માટે ગણેશની મૂર્તિ, પીરામીડનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘર અને દુકાનમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. તેમજ તમારા બિઝનેસમાં પણ સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્રના દોષને દુર કરવા માટે આ ઉપાયો તમને મદદ કરશે. તેનાથી તમારા ઘર કે દુકાનમાં રહેલ નકારાત્મક ઉર્જા દુર થાય છે. સદા સકારાત્મક ઉર્જા બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Health

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 22, 2023
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Health

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Health

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Health

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

July 12, 2023
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Health

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

July 12, 2023
ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

July 12, 2023
Next Post
સવારે ખાલી પેટ પાણી સાથે આનું સેવન વજન, પાચનની સમસ્યા દુર કરી, હૃદય અને હાડકાને રાખશે આજીવન મજબુત… ચામડીના રોગોથી મળી જશે કાયમી છુટકારો…

સવારે ખાલી પેટ પાણી સાથે આનું સેવન વજન, પાચનની સમસ્યા દુર કરી, હૃદય અને હાડકાને રાખશે આજીવન મજબુત... ચામડીના રોગોથી મળી જશે કાયમી છુટકારો...

સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ...

Comments 1

  1. Indermal Jain says:
    1 year ago

    Good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પિતા બનશે વિરાટ કોહલી ! જુઓ અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીનો આવો ફોટો કર્યો શેર.

પિતા બનશે વિરાટ કોહલી ! જુઓ અનુષ્કા શર્માએ પ્રેગનેન્સીનો આવો ફોટો કર્યો શેર.

August 28, 2020
આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

April 11, 2019
સોનાના વાસણનું  અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

સોનાના વાસણનું અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

June 7, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In