Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

જમ્યા પછી અપચો અને ગેસથી 1 મિનિટમાં મળસે છૂટકારો, ખાઈ લ્યો 1 ચપટી આ ચમત્કારિક દાણા… ફેફસામાં જામેલો કફ પણ નીકળી જશે બહાર…

Social Gujarati by Social Gujarati
September 26, 2023
Reading Time: 1 min read
0
જમ્યા પછી અપચો અને ગેસથી 1 મિનિટમાં મળસે છૂટકારો, ખાઈ લ્યો 1 ચપટી આ ચમત્કારિક દાણા… ફેફસામાં જામેલો કફ પણ નીકળી જશે બહાર…
0
SHARES
228
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો ઘણા લોકોને જમ્યા પછી અપચો, અથવા તો ગેસ કે એસિડીટી જેવી સમસ્યા થતી હોય છે. આ સમયે પેટમાં એક પ્રકારની ખેંચનો અનુભવ થાય છે. પેટની અંદર સતત એક ગોળો ફરતો હોય તેવું લાગે છે. આ સમયે કોઈ પણ ઘરેલું ઉપાય કરીને સરળતાથી તેનાથી રાહત મેળવી શકો છો. પરંતુ જો તમે કોઈ આયુર્વેદિક ડોક્ટર પાસેથી તેનો સચોટ ઈલાજ જાણીને પછી તેનો પ્રયોગ કરો છો તો વધુ અસરકારક નીવડે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

જો કે આજના સમયમાં આપણી ખોટી ખાણીપીણીને કારણે લોકોને મોટાભાગે પેટને લગતી તકલીફ જોવા મળે છે. જેના કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ વધી શકે છે. ખાનપાનની ખોટી આદતો અને સુસ્ત જીવનશૈલીના કારણે, આજકાલ મોટા ભાગના લોકોને પેટથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો કરવો પડે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, મોટાભાગના લોકો જમ્યા પછી પેટનો દુખાવો, અપચો, ગેસ અને એસિડીટીની ફરિયાદ કરતાં હોય છે. ઘણી વખત પેટ ખરાબ હોવું એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમે મોટાભાગે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં હોય તો, તમારે સતર્ક થવાની જરૂર છે.

આજના સમયમાં તમે જાણો છો તેમ બહારનું ખાવાપીવાનું વધી ગયું છે. જયારે બહારના ભોજનમાં ખુબ જ તેજ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જ એમ કહી શકાય કે વાસ્તવમાં ફાસ્ટફૂડના વધતાં ચલણ, મસાલેદાર ખાવાનું અને સિટિંગ જોબ પેટ ખરાબ રહેવાનુ સૌથી મોટું કારણ છે. જો જમ્યા પછી તમારું પેટ પણ ભારે ભારે લાગતું હોય અને અપચાના લક્ષણો અનુભવાઈ રહ્યા હોય, તો સૌથી પહેલા તમારી જમવાની આદતોમાં સુધારો કરવાની જરૂર છે. બીજું, વરિયાળી જેવી અમુક વસ્તુઓ છે જેના સેવનથી આ પ્રકારના રોગોથી રાહત મેળવી શકાય છે.

આયુર્વેદિક ડોક્ટરના મત મુજબ, જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાથી તમને પેટથી જોડાયેલી ઘણી ગંભીર બીમારીઓથી બચવામાં મદદ મળી શકે છે. વરિયાળી એક પ્રાચીન ભારતીય મસાલામાં સમાવિષ્ટ છે. સામાન્ય રીતે મસાલા ગરમ પ્રકૃતિના હોય છે અને પેટને આરામ આપતા નથી. પરંતુ વરિયાળી ઠંડી હોય છે અને ભોજન પછી ચાવવાથી તેની પેટમાં ઠંડી અસર પડે છે. આથી વરીયાળીનું સેવન પેટમાં ઠંડક આપવાનું કામ કરે છે.

વરિયાળીના ઔષધિય ગુણ : આયુર્વેદના મત મુજબ, વરિયાળીમાં તે બધા જ ગુણ હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે. તેમાં ગુણા, લઘુ, સ્નિગ્ધા, રસ, મધુરા, કટુ, વીર્ય, ઉષ્ણા જેવા ગુણ હોય છે. તે વાત્ત અને કફને સંતુલિત કરે છે. આમ તમારું શરીરનું અંદરનું સ્વાસ્થ્ય સારું રાખવામાં વરીયાળી તમારી મદદ કરે છે.

અપચાનું રામબાણ ઈલાજ વરિયાળી : આયુર્વેદના મત મુજબ, વરિયાળી પાચનક્રિયામાં વિશેષ ભૂમિકા ભજવે છે. પોતાના શીતળ અને મીઠા ગુણોને કારણે, તે વિશેષ રૂપથી પિત્તને ઉત્તેજિત કર્યા વિના અગ્નિને મજબૂત અને ગરમ કરે છે. તેને એક મીઠી જડીબુટ્ટી ગણવામાં આવે છે. જેમાં શરીરમાં વાત અને કફને સંતુલિત જાળવી રાખવાની ક્ષમતા છે.

ફેફસામાં જામેલા કફ માટે : કહેવામાં આવે છે કે, વરિયાળીના સાત્વિક ગુણ મનને તરોતાજા કરવા અને મસ્તિષ્કની સતર્કતાને વધારો આપવાની સાથે સાથે આંખોના સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, વરિયાળી વધેલાં કફને પણ ઘટાડે છે જે ફેફસામાં જામી જાય છે.

આમ, વરિયાળી અપચો, ગેસ અને એસિડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખુબ ઉપયોગી બની શકે છે. માટે જ તેને આ સમસ્યાઓ માટેનો રામબાણ ઈલાજ જણાવવામાં આવ્યો છે. જો તમે પણ અપચા, ગેસ કે એસિડીટી જેવી સમસ્યાઓથી પરેશાન હો તો એક વખત આ રામબાણ ઈલાજને જરૂરથી અજમાવવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Health

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 22, 2023
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Health

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Health

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Health

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

July 12, 2023
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Health

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

July 12, 2023
ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

July 12, 2023
Next Post
શરીરમાં લાલ ફોડલીઓ અને ખંજવાળથી રાતોરાત મળશે છુટકારો, રાતે સુતા પહેલા લગાવી દો આ તેલ… મળશે ગજબનું પરિણામ..

શરીરમાં લાલ ફોડલીઓ અને ખંજવાળથી રાતોરાત મળશે છુટકારો, રાતે સુતા પહેલા લગાવી દો આ તેલ... મળશે ગજબનું પરિણામ..

આ છે ખીલ, દાગ સહિત ચામડીની 5 સમસ્યાઓનો રામબાણ ઈલાજ, જાણો લાગવવાની સરળ અને ઘરેલું રીત…

આ છે ખીલ, દાગ સહિત ચામડીની 5 સમસ્યાઓનો રામબાણ ઈલાજ, જાણો લાગવવાની સરળ અને ઘરેલું રીત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

February 24, 2019
ડાયાબિટીસમાં ગળ્યું ખાવાનું મન થાય તો ખાવ આ 7 વસ્તુઓ… બ્લડ શુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં અને ખાવાની મજા પણ આવશે…

ડાયાબિટીસમાં ગળ્યું ખાવાનું મન થાય તો ખાવ આ 7 વસ્તુઓ… બ્લડ શુગર લેવલ પણ રહેશે કંટ્રોલમાં અને ખાવાની મજા પણ આવશે…

February 1, 2022
ગ્રહોનું થયું પરિવર્તન,  રાશિઓનો સમય બદલશે,   તમામ રાશિઓના જીવનમાં થશે આ ફેરફાર અને આ અસર.

જો તમે પગ સહિત શરીરના આ ભાગોમાં સોનું પહેરો છો ? તો બની શકે તમારા દુર્ભાગ્યનું કારણ.

December 10, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In