Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જેની કલ્પના પણ ન થઇ શકે એવી ઘટના, સૂર્ય વગર શું થાય પૃથ્વીનું ? જાણો કડવી હકીકત.

Social Gujarati by Social Gujarati
May 23, 2020
Reading Time: 1 min read
0
જેની કલ્પના પણ ન થઇ શકે એવી ઘટના, સૂર્ય વગર શું થાય પૃથ્વીનું ?  જાણો કડવી હકીકત.
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on Twitter

ડરવાની જરૂર નથી મિત્રો, માત્ર આ એક કલ્પના જ છે. કે જો સૂરજનું અસ્તિત્વ ન રહે, તો શું થાય ? હજારો અને લાખો સવાલ તમારા મનમા ઉદ્દભવશે. આ તો માત્ર એક કલ્પના છે. પરંતુ જો વાસ્તવમાં આવું થાય તો શું થાય ? કદાચ એવું કહી શકાય કે સુરજ વગર પૃથ્વી પર કોઈ પણ જીવનું અસ્તિત્વ સંભવ છે જ નથી.

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

કુદરતે આપણને ખુબ સુંદર અને આકર્ષક પૃથ્વી ભેટ આપી છે અને લાખો વર્ષોથી માનવે આ ધરતીનું જતન કરીને તેનો ઉપયોગ કર્યો છે. પરંતુ આપણી આ પૃથ્વીના અસ્તિત્વ માટે સુરજ ખુબ જ જરૂરી છે. કેમ કે સુરજ વગર આ પૃથ્વીનું અસ્તિત્વ છે જ નહિ. કારણ કે સુરજ વગર આ ધરતી પર કોઈ પણ જીવ, વૃક્ષ, પાણી, નદીઓનું હોવું સંભવ છે જ નહિ. એટલે સુધી કે સુરજ વગર વરસાદ પણ ન આવી શકે.

આજે આપણે આ લેખમાં સુરજ વગર ધરતીનું અસ્તિત્વ સંભવ છે કે નહિ તેના વિશે વિસ્તૃત વાત કરીશું. તમે એવું વિચારો કે અચાનક સુરજ ગાયબ થઈ જાય તો, અથવા તો થોડા દિવસ માટે સુરજ ઉગે જ નહિ તો…..! સુરજ વગર માનવનું અસ્તિત્વ હશે ? પૃથ્વીનું શું થશે ? શું આખી પૃથ્વી નષ્ટ થઈ જશે ? આવા તો અનેક પ્રશ્નો થઈ શકે છે. પરંતુ એટલું તો જરૂરથી કહી શકાય કે સુરજ વગર પૃથ્વીનું કોઈ અસ્તિત્વ સંભવ જ નથી.

જો સુરજ અચાનક ગાયબ થઈ જાય તો થોડા દિવસ સુધી તો કોઈ ખાસ અસર જોવા ન મળે. કારણ કે સૂરજનો પ્રકાશ એટલો તેજ હોય છે કે, તે પૃથ્વીને ચમકતી રાખી શકે છે, તેને સજીવ રાખી શકે છે, પરંતુ થોડા દિવસો પછી પૃથ્વીનું નષ્ટ થવું નક્કી બની જાય. તમે જાણો છો કે, સૂરજનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી સહીત બધા જ ગ્રહોને પોતાના તરફ ખેંચે છે, જેના કારણે બધા ગ્રહો સુરજને ફરતે પરિક્રમા કરે છે. પરંતુ જો સૂર્ય ગાયબ થઈ જાય તો ધરતી સહીત બધા ગ્રહો પોતાના સ્થાનથી હલી જાય છે અને અંતરીક્ષમાં ગમે ત્યાં ફરવા લાગે છે. પૃથ્વી પણ પોતાના સ્થાનથી ડગી જાય છે અને અંતરીક્ષમાં તરવા લાગશે.

થોડા સમય સુધી તો કોઈ પ્રોબ્લેમ નહિ થાય, પરંતુ ધીરે-ધીરે પૃથ્વીના વાતાવરણમાં નમી આવવા લાગે છે અને ધીમે ધીમે ઠંડી થવા લાગે. કારણ કે પૃથ્વીના પેટાળમાં હજી ઉર્જા અને જ્વાળામુખી છે, જે તેને ગરમ રાખશે. પરંતુ 24 કલાક સુધી સુરજ ન નીકળે તો ચિંતા થવા લાગશે. વૈજ્ઞાનિકો આ સમસ્યાનું સમાધાન શોધવા લાગશે અને એવો સમય આવે તો બધા જ દેશો તેનું કારણ શોધવા મથી રહ્યા હશે.

આમ ધીમે ધીમે પૃથ્વીના તાપમાનમાં ધટાડો થતા 8 ડીગ્રી સુધી થઈ જશે. ધરતી પરના વૃક્ષો અને જાનવર નબળા પડવા લાગશે. પરંતુ પૃથ્વી પરના જવાળામુખી અને ઉર્જાના કારણે કોઈ ફરક નહિ પડે. 4-5 દિવસ પછી પૃથ્વીનું તાપમાન માઈનસ પર ચાલ્યું જશે. પરિણામે સમગ્ર પૃથ્વી પર રહેલું પાણી બરફ થવા લાગશે.

જ્યારે સમગ્ર પૃથ્વી પર બરફ જામી જશે ત્યારે આખી દુનિયાનું ઇન્ટરનેટ ખત્મ થઈ જશે. કારણ કે, સમુદ્રની અંદર જ સમગ્ર દુનિયાનું ફાયર કેબલ નાખેલું હોય છે, જે અચાનક પાણી પર બરફ જામવાથી બંધ થઈ જશે. આ સિવાય લાઈટ પણ ચાલી જશે, કારણ કે પાણીને કારણે જ વીજળી ઉત્પન્ન થાય છે. આમ થોડા જ દિવસોમાં મોટાભાગના વૃક્ષોનો નાશ થઈ જશે. શાકાહારી જીવો પણ નાશ પામશે. આકાશના તારાઓ પણ વિચિત્ર દેખાવા લાગશે અને એક મહિના પછી પૃથ્વી પર -40 ડીગ્રી જેટલું તાપમાન થઈ જશે. સમુદ્રી જીવો પણ પાણીમાં બરફ જામવાથી મરી જશે.

આમ આખી પૃથ્વી પર બરફ જામી જવાથી આપણી પૃથ્વી જે પહેલા નીલા રંગની દેખાતી હતી તે હવે સફેદ દેખાવા લાગશે. અંતરીક્ષમાં આપણી પૃથ્વી તરતી હશે અને તરતી તરતી તે અંતરીક્ષમાં કેટલીય દુર નીકળી જશે. જ્યારે જવાળામુખી નજીકની નદીઓમાં જ પાણી રહેશે.

આ બધું થવા છતાં પણ પૃથ્વીના પેટાળમાં ઉર્જા હોવાને કારણે કેટલાક જીવો હશે જે બચી જશે. આ જીવો એવા કે જે પૃથ્વીની ખુબ ઊંડે સુધી રહેતા હશે. તે જીવિત હશે. પરંતુ આપણી પૃથ્વી ગુરુત્વાકર્ષણ વગર અંતરીક્ષમાં ગમે ત્યાં ફરતી હશે. પરિણામે કોઈ બ્લેક હોલનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને પોતાના તરફ ખેંચશે. જેના કારણે તે બ્લેક હોલમાં સમાઈ જશે અને સમગ્ર પૃથ્વીનો નાશ થઈ જશે. તેનો મતલબ એવો થાય કે, સુરજ વગર પૃથ્વીનું કોઈ અસ્તિત્વ જ નથી. કારણ કે સુરજ વગર પૃથ્વી કોઈ ગ્રહ સાથે પણ ટકરાઈ જશે અથવા તો બ્લેક હોલમાં સમાઈ જશે. આમ સુરજ વગર પૃથ્વી કલ્પના પણ ન થઈ શકે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
દિયા મિર્ઝા સાથે આ એક્ટરે સ્વિમિંગ પુલમાં કરી એવી હરકત કે,   દિયાના થઇ ગયા આવા હાલ.

દિયા મિર્ઝા સાથે આ એક્ટરે સ્વિમિંગ પુલમાં કરી એવી હરકત કે, દિયાના થઇ ગયા આવા હાલ.

અજય દેવગન અને કાજોલે પ્રપોઝ પણ કર્યો ન હતો,  અને આ રીતે મીડિયાને ખોટું કહી કર્યા હતા લગ્ન.

અજય દેવગન અને કાજોલે પ્રપોઝ પણ કર્યો ન હતો, અને આ રીતે મીડિયાને ખોટું કહી કર્યા હતા લગ્ન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મળે છે રૂપિયા 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં..  જાણો આ યોજનાનો લાભ કોણ લઈ શકે..

મળે છે રૂપિયા 5 લાખ સુધીની મેડીકલ સુવિધા બિલકુલ મફતમાં.. જાણો આ યોજનાનો લાભ કોણ લઈ શકે..

July 25, 2019
શિયાળામાં આ લાડુના સેવનથી ભાગી જશે શરીરની અનેક બીમારીઓ, તાવ-શરદી અને છાતીનો દુખાવો દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચન… ગમે તેવી ઠંડીમાં શરીર રહેશે ગરમ…

શિયાળામાં આ લાડુના સેવનથી ભાગી જશે શરીરની અનેક બીમારીઓ, તાવ-શરદી અને છાતીનો દુખાવો દુર કરી વધારી દેશે ઇમ્યુનિટી અને પાચન… ગમે તેવી ઠંડીમાં શરીર રહેશે ગરમ…

December 24, 2022
જામફળ આ ૧૧ ગંભીર બીમારીઓથી શરીરને દુર રાખશે… જેને જામફળ ભાવે છે એ લોકો જરૂર વાંચો.

જામફળ આ ૧૧ ગંભીર બીમારીઓથી શરીરને દુર રાખશે… જેને જામફળ ભાવે છે એ લોકો જરૂર વાંચો.

November 22, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In