Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ખોટી દિશામાં મોં રાખી ભોજન કરવાથી શરીર અને જીવનમાં થઈ શકે આવી ખરાબ અસરો… જાણો લગભગ લોકોને નથી ખબર ભોજન કરતા સમયે કંઈ દિશા તરફ રાખવું જોઈએ મોં..

Social Gujarati by Social Gujarati
March 4, 2022
Reading Time: 1 min read
0
ખોટી દિશામાં મોં રાખી ભોજન કરવાથી શરીર અને જીવનમાં થઈ શકે આવી ખરાબ અસરો… જાણો લગભગ લોકોને નથી ખબર ભોજન કરતા સમયે કંઈ દિશા તરફ રાખવું જોઈએ મોં..

મિત્રો આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે. આથી દરેક લોકો પોતાના ઘરની દિશાથી લઈને સામાન વગેરેની ગોઠવણ માટે પણ વાસ્તુના નિયમોનું પાલન કરતા હોય છે. જયારે આ જ વાસ્તુશાસ્ત્ર તમે જે ભોજન કરો છો તેની દિશા પણ નક્કી કરતું હોય છે. આથી જો તમે ખોટી દિશામાં મોં રાખીને ભોજન કરો છો, તો તમારી આયુષ ઓછી થઈ શકે છે. આથી ભોજન જેવી મહત્વની બાબત માટે પણ વાસ્તુશાસ્ત્ર વિશે જાણવું જરૂરી છે. આજે અમે તમને આ લેખમાં ભોજન માટે કંઈ દિશા યોગ્ય છે તેના વિશે વાત કરીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કંઈ દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે. આવો જાણીએ તેના વિશે.

વાસ્તુશાસ્ત્રમાં આપણા દૈનિક જીવનથી જોડાયેલી ગતિવિધિઓ વિશે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવીને સંતુલિત અને સફળ જીવન વ્યતીત કરી શકાય છે. વાસ્તુમાં દિશાઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, જેમાં આ દિશાઓનો સંબંધ દેવતાઓ અને ઉર્જા સાથે પણ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કંઈ દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે.

1 ) જો તમે દક્ષિણ દિશા તરફ મોં રાખીને ભોજન કરો છો, તો તરત જ આ ટેવને બદલી નાખો. દક્ષિણ દિશાને યમરાજની દિશા ગણવામાં આવે છે. યમરાજ મૃત્યુના દેવતા છે. દક્ષિણ દિશામાં મોં રાખીને ભોજન કરવાથી ઉંમરની હાનિ થાય છે. ઘણા પ્રકારની સમસ્યાઓથી તમે ઘેરાઈ શકો છો.

2 ) પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને ભોજન કરવું ઉત્તમ ગણાય છે. આમ કરવાથી વ્યક્તિને ભોજનથી પૂરતી એનર્જી મળે છે. પૂર્વ દિશામાં મોં રાખીને ભોજન કરવાથી ઉંમરમાં વૃદ્ધિ થાય છે. પાચન શક્તિ વધે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું થાય છે. આ વિશે આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે.

3 ) છાત્રો અને પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોએ ઉત્તર દિશામાં મોં કરીને ભોજન કરવું જોઈએ. જે લોકો પોતાના કરિયરની પ્રારંભિક અવસ્થામાં હોય, તેમણે પણ આ દિશામાં જ ભોજન કરવું જોઈએ. આ દિશાને ધન, જ્ઞાન તેમજ આધ્યાત્મની દિશા માનવામાં આવે છે.

4 ) પશ્ચિમ દિશાને લાભની દિશા ગણવામાં આવે છે. જે લોકો બિઝનેસ કરતાં હોય અથવા નોકરીમાં હોય અથવા મસ્તિષ્ક સંબંધી કાર્યો જેવા કે લેખન, શિક્ષા, શોધ વગેરેથી જોડાયેલા હોય તેમણે પણ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.

ભોજનનો  સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. ભોજન જો સાચી દિશામાં બન્યું હોય અને તેને સાચી દિશામાં બેસીને ગ્રહણ કરવામાં આવે, તો તેનાથી સાચું પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. ભોજનનો સંબંધ એનર્જી સાથે છે. જો ખોટી દિશામાં ભોજન બને, તો તેનાથી નેગેટિવ એનર્જી પ્રાપ્ત થાય છે, જેના પરિણામ સ્વરૂપ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, બીમારીઓ થાય છે અને માનસિક તાણની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે.

તે કારણે જ વાસ્તુશાસ્ત્રમાં કિચન અને ડાઈનિંગ હોલની સાચી દિશા જણાવવામાં આવી છે. ડાઈનિંગ હૉલ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો સારું ગણાય છે. જો આવું ન હોય તો તમે ઉત્તર કે પૂર્વ દિશામાં તેને સ્થાન આપી શકો છો.

આમ વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબની દિશામાં ભોજન કરવાથી આપણને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ શકે છે અને બીજા પણ અનેક લાભ થઈ શકે છે. માટે આ વાસ્તુશાસ્ત્રના નિયમનું અનુસરણ જરૂરથી કરવું જોઈએ. ભોજન આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. આથી જો તમે ભોજન યોગ્ય દિશામાં બેસીને ખાવ છો, તો તમને તેનું સંપૂર્ણ પોષણ મળે છે. તેમજ તમારામાં નકારાત્મક એનર્જી પણ નહિ આવે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: bhojan vastudirection of the mealEATING directioneating tips for vastuvastu tipsVastushastra tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પ્રેગ્નેન્સીના પૂરા 9 મહિના સુધી દરેક મહિલાએ અજમાવી જોઈએ આ 10 ટિપ્સ, માતા અને બાળક રહેશે માનસિક અને શારીરિક રીતે એકદમ સ્વસ્થ…

પ્રેગ્નેન્સીના પૂરા 9 મહિના સુધી દરેક મહિલાએ અજમાવી જોઈએ આ 10 ટિપ્સ, માતા અને બાળક રહેશે માનસિક અને શારીરિક રીતે એકદમ સ્વસ્થ...

રસોડાની આ બે ઔષધી ઉલ્ટી, ઉબકા, દાંત અને શ્વાસની સમસ્યાઓ અટકાવી, પાચનશક્તિ અને ઇમ્યુનિટીને કરી દેશે પાવરફુલ…

રસોડાની આ બે ઔષધી ઉલ્ટી, ઉબકા, દાંત અને શ્વાસની સમસ્યાઓ અટકાવી, પાચનશક્તિ અને ઇમ્યુનિટીને કરી દેશે પાવરફુલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું દિશા પટણી અને ટાઇગર શ્રોફ એક ઘરમાં સાથે રહે છે ? બહેન કૃષ્ણા શ્રોફે કર્યો ખુલાસો

શું દિશા પટણી અને ટાઇગર શ્રોફ એક ઘરમાં સાથે રહે છે ? બહેન કૃષ્ણા શ્રોફે કર્યો ખુલાસો

April 24, 2020
મહિલાઓની તમામ સમ્યાઓનું સમાધાન છે આ ચમત્કારિક ઔષધિ, આ રીતે સેવન મહિલાઓની બધી જ બીમારીઓ કરી દેશે દૂર…

મહિલાઓની તમામ સમ્યાઓનું સમાધાન છે આ ચમત્કારિક ઔષધિ, આ રીતે સેવન મહિલાઓની બધી જ બીમારીઓ કરી દેશે દૂર…

September 30, 2022
નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન….. જાણો તેની કિંમત અને ખાસિયત….

નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન….. જાણો તેની કિંમત અને ખાસિયત….

January 17, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.