Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ સાત વાતને હંમેશા જ અંગત રાખો, નહિ તો લોકો ઉઠાવશે ફાયદાઓ, જાણો કઈ છે આ 7 વાત.

Social Gujarati by Social Gujarati
December 13, 2019
Reading Time: 1 min read
0
આ સાત વાતને હંમેશા જ અંગત રાખો,  નહિ તો લોકો ઉઠાવશે ફાયદાઓ,  જાણો કઈ છે આ 7 વાત.
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા જીવનમાં ઘણી બધી એવી ઘટના બનતી હોય છે, જે આપણને બધા જ લોકોને જણાવવાની ઈચ્છા ન થતી હોય, અથવા તો આપણે કોઈને કહી પણ ન શકીએ. પરંતુ અમુક બાબત હોય તેને આપણે આપણી પુરતું જ રાખવું જોઈએ. ઘણી બાબત એવી હોય છે બીજા લોકોને ન જણાવવી જોઈએ. તે વાતને આપણે સિક્રેટ જ રાખવી જોઈએ. પરંતુ મિત્રો અહીં તમને જણાવી દઈએ કે તમારા પરિવાર સિવાય આ સિક્રેટ અન્ય કોઈ પણ લોકોને ન જણાવવું જોઈએ.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

તો આજે અમે તમને એવી સાત બાબત વિશે જણાવશું જે ક્યારેય કોઈ સમક્ષ વાત ન કરવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ સાત વાત વિશે. પરંતુ આ અંગત વાત તમે એક માત્ર પરિવારજનોને જણાવી શકો. બાકી ઘર બહાર કોઈ વ્યક્તિ ન જણાવવી જોઈએ.

આપણી યોજના કોઈને ન કહેવી જોઈએ : આપણે ભવિષ્ય માટે કોઈ પણ યોજના બનાવી હોય તેને કોઈ સમક્ષ રજુ ન કરવી જોઈએ. તે યોજનાને હંમેશા આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. તેની પાછળનું કારણ છે કે, આપણે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોઈએ તો તો તેમાં ઘણા બધા લોકો આપણી ખરાબ ટીકા કરતા હોય છે. કેમ કે આપણા ભવિષ્ય માટે આપણે જે સારું કાર્ય કરીએ તેમાં ઈર્ષાળુ લોકો આપણને અવરોધ ઉભા કરવા માટે નેગેટીવ વાત કરતા હોય છે. પરંતુ જો આપણી અંગત અને ભવિષ્યની વાત કોઈને જણાવવામાં ન આવે તો આપણી સફળતા અને આપણી નિષ્ફળતા આપણા હાથમાં રહે છે. નેગેટીવ વાતોથી હંમેશા આપણું મનોબળ નબળું પડે છે. માટે જો કોઈને આપણી ભવિષ્યની યોજના ન જણાવીએ તો આપણા માર્ગમાં અવરોધ આવે તેવા વિચારો આપણાથી દુર રહે છે.

સેવાનું કાર્ય કરવમાં આવ્યું હોય તો તે પણ કોઈને ન જણાવો : આપણા દ્વારા કોઈને મદદ કરવામાં આવી હોય તો તેના વિશે કોઈ પણ આપણે કહેવું જોઈએ નહિ. કેમ કે જો તેના વિશે કહેવામાં આવે તો આપણું પુણ્ય ઘટે છે. પરંતુ આપણું સેવાનું કાર્ય અવિરત કરતા રહીએ અને કોઈને જાણ ન કરીએ તો તેન ફળ આપણને વધારે મળે છે. સારા કાર્યોને હંમેશા છુપાયેલા રાખવા જોઈએ.

બહાદુરીથી ભરેલ કાર્ય વિશે કોઈને ન જણાવો : જો આપણો સ્વભાવ સાહસિક કાર્ય કરવાનો હોય તો પણ આપણી એ ખાસિયત વિશે કોઈને ન જણાવવું જોઈએ. આપણી આસપાસના લોકો રોજ આપણને મળતા હોય છે અને તે આપણા સ્વભાવથી વાકેફ હોય છે. પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો પોતાના સાહસિક કાર્ય બીજાને જણાવતા હોય છે. પરંતુ ઘણી વાર એ બાબત આપણી છબી બગાડી શકે છે. માટે આપણા સત્કાર્યો અને સાહસભર્યા કામ વિશે કોઈને ન જણાવવું જોઈએ.

આપણી અંગતતા કોઈને ન કહેવી : આપણા જીવનમાં ઘણી એવી બાબત હોય છે જે હંમેશા આપણા સુધી જ સીમિત હોય, આપણો સમય, ખોરાક, ઊંઘ, અન્ય દિનચર્યા એ આપણા પરિવાર સુધી સીમિત હોવું જોઈએ. ત્યાર બાદ જીવનસાથી સાથે માણેલી અંગત પળો પણ કોઈ સાથે શેર ન કરવી જોઈએ. તેની જાણ માત્ર જીવનસાથીને જ હોવી જોઈએ.

આપણું આધ્યાત્મિક જ્ઞાન કોઈને ન કહેવું : આધ્યાત્મિક જગત એક એવી વસ્તુ છે, જે માત્રને માત્ર આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. કેમ કે આધ્યત્મ એ આપણી અંદર એક અદ્દભુત અહેસાસ હોય છે. જેને માત્ર આપણે મહેસુસ કરવો જોઈએ. કેમ કે આધ્યાત્મિક જ્ઞાનને ખજાના સ્વરૂપે માનવામાં આવે છે. માટે તેને બને ત્યાં સુધી અંદર મહેસુસ કરવો જોઈએ. આપણા આધ્યાત્મિક વિચાર, આપણા ઈશ્વર વિશેની સોચ કોઈને ન કહેવી જોઈએ. માટે આધ્યાત્મિક બાબતે જે કોઈ પણ અનુભવ થયા હોય તેને માત્ર આપણા પૂરતા જ સીમિત રાખવા જોઈએ. કેમ કે અમુક લોકો તેમાં પણ પ્રશ્નો ઉઠાવી શકે છે.

કૌટુંબિક સમસ્યાને કોઈ સામે ન રાખવી : મિત્રો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય તે સંસાર વગર અધુરો રહે છે. પરંતુ પારિવારિક સમસ્યાઓ પણ સંસારિક જીવનમાં જરૂર આવતી હોય છે. તે સમસ્યા આપણા પરિવાર સિવાય કોઈને કહેવી ન જોઈએ. અને બને ત્યાં સુધી આપસમાં જ તેનું સોલ્યુશન કરી નાખવું જોઈએ. કેમ કે ઘણી વાર બહારના વ્યક્તિને આપણી પારિવારિક સમસ્યા જણાવવામાં આવે આપણો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. માટે આપણા પરિવારની જે કોઈ સમસ્યા હોય તે આપણે સ્વજન સિવાય કોઈ પણ વ્યક્તિને ન કહેવી જોઈએ.કોઈ પણ સાંભળેલી વાત બીજાને ક્યારેય ન કહો : ઘણા લોકો આપણા કાને કોઈ બીજાની વાતો કરતા હોય છે. પરંતુ ક્યારેય પણ બીજાની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. ખાસ કરીને નિંદાની વાતો. કેમ કે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિની નિંદા કરતો હોય છે. માટે કોઈના દ્વારા કહેવામાં આવેલ વાત બીજા લોકોને ક્યારેય ન કરવી જોઈએ.

જો કોઈ વ્યક્તિની નિંદા અને તેની ખરાબ ટીકા આપણી પાસે કોઈ વ્યક્તિ કરે તો તેનાથી આપણી પોઝીટીવ ઉર્જા પણ નષ્ટ થવા લાગે છે. માટે આપણે જો પોઝીટીવ વિચારો સાથે રહેવું હોય તો બીજા લોકો દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિની કરવામાં આવતી નિંદા પર ધ્યાન ન આપવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
સાંઈબાબાના આ અગિયાર વચનો…   જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ,  કોમેન્ટ કરો “જય સાઈનાથ”

સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ"

લગ્ન માટે દુલ્હનના કપડાં ખરીદતા સમયે આ પાંચ બાબતને ખાસ ધ્યાનમાં રાખો,    નહિ તો થશે આવું નુકશાન.

લગ્ન માટે દુલ્હનના કપડાં ખરીદતા સમયે આ પાંચ બાબતને ખાસ ધ્યાનમાં રાખો, નહિ તો થશે આવું નુકશાન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધાજ પાપ થશે નાશ. મળી જશે મોક્ષ

વ્યક્તિના મૃત્યુ સમયે કરો આ પાંચ વસ્તુ…. જીન્દગીમાં કરેલા બધાજ પાપ થશે નાશ. મળી જશે મોક્ષ

December 16, 2022
આ જેલમાં રહે છે માત્ર એક જ કેદી…. સરકાર તેની પાછળ કરે છે મહીને હજારો રૂપિયાનો ખર્ચ… કેદી પણ જીવે છે રાજાની જેમ…..

આ જેલમાં રહે છે માત્ર એક જ કેદી…. સરકાર તેની પાછળ કરે છે મહીને હજારો રૂપિયાનો ખર્ચ… કેદી પણ જીવે છે રાજાની જેમ…..

March 26, 2019
ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એકવાર આ ઉપાય અવશ્ય કરો…   સોમવારે કરો આં વસ્તુનો પ્રયોગ…. 

ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એકવાર આ ઉપાય અવશ્ય કરો… સોમવારે કરો આં વસ્તુનો પ્રયોગ…. 

November 25, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In