Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ ત્રણ છે ભગવાન શિવજીની પુત્રીઓ ..જાણો તેના જન્મની કથા અને નામ

Social Gujarati by Social Gujarati
January 20, 2020
Reading Time: 1 min read
0
આ ત્રણ છે ભગવાન શિવજીની પુત્રીઓ ..જાણો તેના જન્મની કથા અને નામ

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભગવાન શિવજી આખા જગતના પિતા સમાન દેવતા છે. પરંતુ શિવજીને બે પુત્રો પણ હતા. જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ. ગણેશ અને કાર્તિકેય વિશે આપણને બધાને ખબર છે. પરંતુ આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે જણાવશું. જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. પરંતુ આપણને એ સાંભળીને જ આશ્વર્ય થાય કે ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ પણ હતી ! જી હા મિત્ર, ભગવાન શિવજીને ત્રણ પુત્રી પણ હતી. તો આજે આ લેખમાં અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ભગવાન શિવજીની ત્રણ પુત્રીમાંથી સૌથી મોટી પુત્રીનું નામ છે અશોક સુંદરી, માં જ્વાલામુખી(જ્યોતિ) અને ત્રીજી પુત્રીનું નામ છે વાસુકી (મનસા). આ ત્રણેય પુત્રી વિશે આજે અમે તમને આ લેખમાં થોડી થોડી માહિતી જણાવશું. માટે આ લેખ અંત સુધી વાંચો.  સૌથી મોટી પુત્રી અશોક સુંદરી :
ભગવાન શિવજીની સૌથી મોટી પુત્રી અશોક સુંદરીને દેવી પાર્વતીએ પોતાની એકલતાને દુર કરવા માટે જન્મ આપ્યો હતો. તેનું નામ અશોક એટલા માટે પડ્યું કેમ કે તે દેવી પાર્વતીજીના એકલતાના શોકને દુર કરવા આવી હતી. માનવામાં આવે છે કે, ભગવાન શિવજીની આ પુત્રી દેવી પાર્વતીની જેમ જ રૂપવાન હતી. એટલા માટે જ તેના નામ પાછળ સુંદરી લાગવવામાં આવ્યું. મોટા ભાગે અશોક સુંદરીની પૂજા ગુજરાતમાં થાય છે.

એક વાર જ્યારે ભગવાન શિવજીએ ગણેશજીનું મસ્તિષ્ક કાપી નાખ્યું હતું ત્યારે દેવી અશોક સુંદરી ડરી ગયા હતા અને નમકની બોરીમાં સંતાય ગયા હતા. આ કારણે તેને નમકના મહત્વની સાથે જોડવામાં આવે છે.

ભગવાન શિવજીની બીજી પુત્રી માં જ્વાલામુખી (જ્યોતિ) :
ભગવાન શિવજીની બીજી પુત્રીનું નામ છે માં જ્વાલામુખી (જ્યોતિ) છે. દેવી જ્યોતિનો જન્મ ભગવાન શિવજીના તેજથી થયો હતો અને તે તેના પ્રભામંડલનું સ્વરૂપ છે. એક બીજી માન્યતા અનુસાર દેવી જ્યોતિનો જન્મ પાર્વતીજીના માથા પરથી નીકળતા તેજથી થયો હતો. દેવી જ્યોતિને જ્વાલામુખી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તમિલનાડુમાં મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવજીની ત્રીજી પુત્રી દેવી વાસુકી (મનસા) :
દેવી વાસુકી (મનસા) નો જન્મ પણ ભગવાન કાર્તિકેયની જેમ દેવી પાર્વતીજીના ગર્ભથી થયો ન હતો. દેવી વાસુકીનો જન્મ ભગવાન શિવજીના બિંદુ કદ્રુ, જેને સાંપોની માતા કહેવામાં આવે છે, તેના બનાવેલ એક પુતળાને સ્પર્શ કરી ગયું હતું. એટલા માટે તેને માત્ર શિવજીના પુત્રી કહેવામાં આવે છે પાર્વતીજીના પુત્રી નથી કહેવામાં આવતા.

સાવકી માતા અને પતિ દ્વારા ઉપેક્ષિત હોવાના કારણે દેવી વાસુકીનો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો છે. સામાન્ય રીતે તેની પૂજા કોઈ પ્રતિમા અથવા તસ્વીર વગર જ કરવામાં આવે છે. તેની જગ્યાએ કોઈ વૃક્ષની ડાળી, માટીનો ઘડો અથવા માટીનો સાંપ બનાવીને પૂજવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: BHAGVAN SHIVAJIdaugher of loard shivfactsgujarati dayroHINDU RELIGIONloard shivasocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જયારે ફાંસી આપ્યાના 2 કલાક બાદ પણ ન માર્યો આ વ્યક્તિ… આ કારણે જીવ ના ગયો..

જયારે ફાંસી આપ્યાના 2 કલાક બાદ પણ ન માર્યો આ વ્યક્તિ... આ કારણે જીવ ના ગયો..

શિયાળામાં ખાવા જોઈએ વટાણા, આટલા ગંભીર રોગો સામે મળશે તમને રક્ષણ.

શિયાળામાં ખાવા જોઈએ વટાણા, આટલા ગંભીર રોગો સામે મળશે તમને રક્ષણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લાંબા, કાળા અને મજબૂત વાળ માટે ઘરેજ બનાવો આ આયુર્વેદિક તેલ, એકવાર બનાવિ લો અને વારંવાર લગાવો

લાંબા, કાળા અને મજબૂત વાળ માટે ઘરેજ બનાવો આ આયુર્વેદિક તેલ, એકવાર બનાવિ લો અને વારંવાર લગાવો

October 2, 2021
કોર્ટે હિંદુ છોકરીને સજા રૂપે કર્યો કુરાન વહેચવાની આદેશ,  છોકરીએ કહ્યું હું એ ક્યારેય નહિ કરું.

કોર્ટે હિંદુ છોકરીને સજા રૂપે કર્યો કુરાન વહેચવાની આદેશ, છોકરીએ કહ્યું હું એ ક્યારેય નહિ કરું.

May 25, 2020
આ પીણું તમારા આંતરડાથી લઈને શરીરની તમામ ગરમીને કાઢી નાખશે બહાર, વજન, પેશાબ, સોજા દુર કરી આજીવન રાખશે હેલ્દી… ઉનાળામાં જરૂર કરો સેવન

આ પીણું તમારા આંતરડાથી લઈને શરીરની તમામ ગરમીને કાઢી નાખશે બહાર, વજન, પેશાબ, સોજા દુર કરી આજીવન રાખશે હેલ્દી… ઉનાળામાં જરૂર કરો સેવન

February 20, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.