Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…

Social Gujarati by Social Gujarati
May 30, 2019
Reading Time: 1 min read
0
સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં ભીષણ આગની ઘટનામાં બચી જનાર વિદ્યાર્થીની આપવીતી …જાણો કંઈ રીતે બચાવ્યો તેણે પોતાનો જીવ…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો સુરતમાં 24 તારીખને શુક્રવારના રોજ સાંજે ખુબ જ દુઃખદ ઘટના બની હતી અને તેનો માતમ આખા ગુજરાતમાં છવાઈ ગયો હતો. એક બાજુ ચૂંટણીના પરિણામનો માહોલ હતો ત્યાં અચાનક સુરત આ ઘટના બની અને ખુશીનો આખો માહોલ દુઃખદ ઘટનામાં પરિવર્તન પામ્યો. કારણ કે સુરતમાં તક્ષશિલા નામની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં એક કોચિંગ ક્લાસ પણ હતો. જેમાં લગભગ 22 જેટલા વિદ્યાર્થીઓ સળગીને મૃત્યુ પામ્યા હતા. જેના પગલે આખા સુરતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઘણા વિદ્યાર્થીઓ આગમાં સળગી ગયા હતા, તો ઘણાને બચાવી લેવામાં આવ્યા, તો ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે આગથી પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી કુદી પણ ગયા હતા. જેમાં અમુક વિદ્યાર્થી મૃત્યુ પામ્યા તો અમુક ભાગ્યશાળી હતા તે બચી ગયા. તેમાં એક ઋષિત વેકરીયા નામનો વિદ્યાર્થી પણ બચી ગયો હતો. આજે અમે આ લેખમાં ઋષિત વેકરીયા જણાવ્યા પ્રમાણે કંઈ રીતે આગમાં ફસાયા અને કંઈ રીતે તે બચ્યા, તેની આપવીતી જણાવવા જઈ રહ્યા છીએ. જે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઇ જશે.

ઋષિત વેકરીયા જણાવે છે કે તેઓ શુક્રવારના રોજ તક્ષશિલા કોમપ્લેક્ષમાં ચોથા માળે હતા, જ્યારે ત્યાં આગ લાગી. તેમણે જણાવ્યું હતું કે તેઓ 8 થી 10 વિદ્યાર્થીઓ ઓફિસમાં બેઠા હતા અને બાકીના વિદ્યાર્થીઓ બાજુના ક્લાસમાં હતા. એવામાં થોડી વાર પછી બારીમાંથી ધુમાડો ઉપર આવ્યો, તો વિદ્યાર્થીઓએ સરને જણાવ્યું કે સર ધુમાડો આવ્યો. તો સરે જણાવ્યું કે નીચે ઘણી વખત બાળકો પ્લાસ્ટિક વગેરે સળગાવતા હોય છે તો એ ધુમાડો તેનો જ હશે અને કોઈ તેના પર ધ્યાન આપવામાં ન આવ્યું.

પરંતુ થોડી વારમાં ત્યાં એક ભાઈ દોડીને આવ્યા અને બધાને જણાવ્યું કે અહીં આગ લાગી છે તમે બધા છેલ્લી રૂમમાં જતા રહો. તેથી બધા વિદ્યાર્થીઓ છેલ્લી રૂમમાં જતા રહ્યા. થોડી જ ક્ષણમાં આગ વધવા લાગી અને કાળો ધુમાડો એટલો વધી ગયો કે સામે ઉભેલી વ્યક્તિ પણ ન દેખાય શકે અને શ્વાસ લેવો પણ મુશ્કેલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે બારી તોડી નાખી. બારીમાંથી જોયું તો ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. તેથી તેમને લાગ્યું કે હવે આપણા બચવાના ચાન્સ છે. પરંતુ હજુ ફાયર બ્રિગેડ વાળા પોતાના સાધનો ગોઠવે ત્યાં તો આગ ઝડપથી વધવા લાગી હતી. એવામાં ફાયરબ્રિગેડની સીડી પણ ટૂંકી પડી અને તેમની પાસે સીડી સિવાય અન્ય કોઈ સાધનો પણ ન હતા.

તેથી ઋષિતને એવું લાગ્યું કે જો અહીં રહેશું તો બળીને મૃત્યુ પામશું તેના કરતા નીચે કુદી જઈએ તો હાથ પગ ભાગશે, પરંતુ જીવ તો બચી જશે. તેથી તેણે નીચે લોકોને બુમ પાડીને જાણાવ્યું કે તમે રાઉન્ડ કરીને ઉભા રહો, હું કુદકો મારું છું. આવું બે વખત તેણે લોકોને બુમો પાડીને જણાવ્યું. ત્યાર બાદ ઋષિત નીચે કુદયો અને ઋષિત કુદયો ત્યારે તેને વાગ્યું અને બેહોશ થઇ ગયો. પરંતુ તેનો જીવ બચી ગયો.

આ બાબતે ઋષિત ભગવાનનો આભાર માને છે કે તે બચી ગયો અને તેને કોઈ ફેકચર પણ નથી આવ્યું. તેને માથામાં ટાકા આવ્યા છે તેમ છતાં તેના મગજમાં કોઈ ગંભીર ઈજા નથી થઇ. પરંતુ ઋષિતને તેના અન્ય 22 વિદ્યાર્થી મિત્રોના મૃત્યુનું ખુબ જ દુઃખ છે. ઋષિતનું  કહેવું છે કે ફાયરબ્રિગેડ પાસે જો નેટ હોત તો ઘણા વિદ્યાર્થીઓ કુદીને પોતાનો જીવ બચાવી શક્યા હોત.

તેમના પિતા અરવિંદ વેકરીયાનું સરકારને કહેવું છે કે તે આવી દુર્ઘટનાઓ પર ખાસ ધ્યાન આપે. જો ફાયર બ્રિગેડના લોકો પાસે સાધનો પૂરતા હોત તો જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તે બચી ગયા હોત. બીજું એમનું એવું કહેવું છે કે, જે માણસ પોતાના જીવની પરવાહ કર્યા વગર વિદ્યાર્થીને બચાવી રહ્યો હતો તેને પકડવાની શું જરૂર છે.

મિત્રો ખરેખર આપણે માનીએ કે ન માનીએ પરંતું જો ફાયરબ્રિગેડ પાસે પૂરતા સાધનો હોત, તો આ રીતે 22 વિદ્યાર્થીઓ આજે આગમાં કે નીચે કુદીને મૃત્યુ ન પામ્યા હોત. સરકારે આ બાબત પર ખાસ ધ્યાન આપવવાની જરૂર છે. તમને શું લાગે છે આ બાબત પર તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

સુરતમાં ફૂલ જેવી દીકરીના પિતાએ કહી વ્યથા | ફોનમાં થયેલી છેલ્લી વાત સાંભળીને આંસુ આવી જશે. જાણો એ વાત

નારાયણ સાઈની પત્નીએ કીધુ કે,  મારા સસરા આશારામે મારી સાથે પણ આવું કર્યું હતું…

નારાયણ સાઈની પત્નીએ કીધુ કે, મારા સસરા આશારામે મારી સાથે પણ આવું કર્યું હતું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળ મફતમાં જ થઈ જશે એકદમ કાળા, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ… આજીવન વાળ નહિ થાય સફેદ….

સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળ મફતમાં જ થઈ જશે એકદમ કાળા, ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ… આજીવન વાળ નહિ થાય સફેદ….

June 24, 2022
મીઠી કેરી ખાવાની મજા બની શકે મોંઘી સજા, જાણો કેરી ખાવાથી શરીરને થતા આ 6 છુપા રોગો અને ગંભીર નુકશાન… ખાતા પહેલા એકવાર ખાસ જાણો..

મીઠી કેરી ખાવાની મજા બની શકે મોંઘી સજા, જાણો કેરી ખાવાથી શરીરને થતા આ 6 છુપા રોગો અને ગંભીર નુકશાન… ખાતા પહેલા એકવાર ખાસ જાણો..

April 24, 2022
મફતમાં જ ઘરે બની જતો આ સ્પ્રે મીઠા લીમડામાંથી નાના મોટા જીવજંતુઓ કરી દેશે દુર, સુકાશે પણ નહિ અને છોડ થઈ જશે લીલોછમ…

મફતમાં જ ઘરે બની જતો આ સ્પ્રે મીઠા લીમડામાંથી નાના મોટા જીવજંતુઓ કરી દેશે દુર, સુકાશે પણ નહિ અને છોડ થઈ જશે લીલોછમ…

September 12, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In