Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

તાંબાના સિક્કા વડે જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી … કરો આ ૫ માંથી કોઈ પણ એક ઉપાય

Social Gujarati by Social Gujarati
January 3, 2019
Reading Time: 1 min read
0
તાંબાના સિક્કા વડે જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી … કરો આ ૫ માંથી કોઈ પણ એક ઉપાય
0
SHARES
35
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

જાણો રુદ્રાક્ષ અસલી છે કે નકલી તેની ઓળખ કરવાની રીત….

મિત્રો રુદ્રાક્ષ વિશે તો સાંભળ્યું હશે. રુદ્રાક્ષ ભગવાન શિવજીને અતિ પ્રિય છે. તેથી તેમના  મસ્તિષ્ક ઉપર રુદ્રાક્ષ જોવા મળે છે. અને બીજું એ પણ છે કે જે લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય છે તે પણ રુદ્રાક્ષની માળાના જાપ કરીને પ્રસન્ન કરે છે.

આપણી મનોકામના પૂરી કરવા માટે રુદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી મનોકામના પૂર્ણ થાય છે અને રુદ્રાક્ષ સાધુ-સંતોને આપવાથી તમને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ તો સામાન્ય રીતે રુદ્રાક્ષના 12 પ્રકાર હોય છે. જેમાં દરેક રુદ્રાક્ષની અલગ અલગ વિશેષતા હોય છે. અને દરેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા માટે અલગ અલગ રીતો હોય છે. આપણે જ્યારે ભગવાન શિવજીને પૂજા કરવા જઈએ છીએ ત્યારે આપણને રુદ્રાક્ષ જોવા મળી જતા હોય છે. પરંતુ આપણને ખબર નથી હોતી કે સાચા રુદ્રાક્ષ છે કે નહિ.

લોકો દ્વારા સાંભળ્યું હશે કે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરો તમારી સમસ્યાઓનું સમાધાન થઇ જશે, તમારું કલ્યાણ થશે, તમારી મનોકામના પૂર્ણ થશે વગેરે બાબતો સાંભળી હશે. પરંતુ આ રુદ્રાક્ષ સાચો છે કે ખોટો તેની પરખ કેવી રીતે કરવી.તો મિત્રો શું તમે પણ જાણવા માગો છો કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે કરવી.

તો ચાલો આજે જાણીએ કે આ રુદ્રાક્ષની પરખ કેવી રીતે થાય છે.

રુદ્રાક્ષની પરખ કરવા માટે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરી દો. ત્યારબાદ તમારી પાસે રહેલા રુદ્રાક્ષને પાણી ભરેલ વાટકી નાખો. જુઓ આ રુદ્રાક્ષ તળિયે બેસી જશે તો આ રુદ્રાક્ષ અસલી છે અને જો તે પાણીની ઉપર તરે છે તો તે રુદ્રાક્ષ નકલી છે.

બીજી રીત એ છે કે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમાં રુદ્રાક્ષ નાખો અને તેને થોડી વાર પાણીને ગરમ કરો. રુદ્રાક્ષનો રંગ નીકળવા લાગે અથવા તો તેના આકારમાં કંઈક ફેરફાર થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. કારણ કે અસલી રુદ્રાક્ષને ગરમ કરવાથી તેનામાં કોઈ ફેરફાર થતો નથી.

ત્રીજી રીત એ કે રુદ્રાક્ષ પરખવાની મહત્વની રીત છે. એક તાંબાનો ટુકડો લો તેની ઉપર રુદ્રાક્ષ મુકો પછી ફરી એક તાંબાનો ટુકડો લો અને અને તેને તેના પર ફેરવો અને જુઓ રુદ્રાક્ષમાં હલન ચલન થતું જોવા મળે તો સમજવું કે આ રુદ્રાક્ષ સાચો છે.

રુદ્રાક્ષને જો સોઈથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રુદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રુદ્રાક્ષ નકલી છે.  શુદ્ધ સરસવના તેલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રુદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો નકલી રુદ્રાક્ષ હોઈ તો તેનો કલર નીકળી જાય છે.

બીજું એ પણ છે કે સાચા રુદ્રાક્ષનો આકાર ખરબચડો અને અવ્યવસ્થિત હોય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ એ દરેક બાજુથી સમાન હોય છે. તેના પર કોઇ કોતર કરીને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.

ગૌરીશંકર રુદ્રાક્ષ કે જે  બે જોડેલા રુદ્રાક્ષ હોય છે. તેને ગરમ પાણીમાં નાખવાથી જો તે તૂટી અથવા  કટકા થઈ જાય તો સમજવું કે આ રુદ્રાક્ષ નકલી છે. જો સાચો ગૌરીશંકર રુદ્રાક્ષ હશે તો તે માં કોઈ ફેરફાર નહીં થાય.

તો મિત્રો જો તમે પણ રુદ્રાક્ષ ખરીદો અથવા તો કોઈ તમને રુદ્રાક્ષ આપે તો તમે આ રીતે રુદ્રાક્ષની પરખ કરીને જ લેજો.અથવા તમે ક્યારેય નકલી રુદ્રાક્ષ જોયો હોય તો કોમેન્ટ કરો. હર હર મહાદેવ…..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

જાણો શિરડીના સાંઈબાબાની મૂર્તિનું રહસ્ય.. જે આજ સુધી કોઈ નથી જાણી શક્યું

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99 વર્ષ પછી આ રાશિઓ પર થઇ રહી છે માતા લક્ષ્મીની  કૃપા……. શું થશે તેના ભાગ્યમાં જાણો….

99 વર્ષ પછી આ રાશિઓ પર થઇ રહી છે માતા લક્ષ્મીની કૃપા……. શું થશે તેના ભાગ્યમાં જાણો….

October 26, 2018
સોનુ સુદે 200 ઈડલી વેન્ડર્સને મોકલ્યા વતન, અને કહ્યું છેલ્લો શ્રમિક ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી….

સોનુ સુદે 200 ઈડલી વેન્ડર્સને મોકલ્યા વતન, અને કહ્યું છેલ્લો શ્રમિક ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી….

June 10, 2020
ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા

ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા

May 19, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In