Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મંગળવારના દિવસે રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ… જાણો તમારી રાશી માટે મંત્ર | થશે અઢળક ફાયદા

Social Gujarati by Social Gujarati
November 18, 2019
Reading Time: 1 min read
0
મંગળવારના દિવસે રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ… જાણો તમારી રાશી માટે મંત્ર | થશે અઢળક ફાયદા

લગભગ બધા જ લોકો જાણતા હોય છે કે, મંગળવારનો દિવસ ખાસ તો હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે તો શુભ ફળ મળે છે. હનુમાનજીને એક પરાક્રમી દેવતાઓમાં માનવામાં આવે છે. હનુમાનજીને કષ્ટભંજન પણ કહેવામાં આવે છે, કેમ કે જો હનુમાનજીની ધ્યાન પૂર્વક પૂજા કરવામાં આવે તો જીવનના બધા જ કષ્ટ દુર થઇ જાય છે. પરંતુ આજે અમે તમને રાશિ અનુસાર એવા ખાસ મંત્ર જણાવશું. જેને મંગળવારના દિવસે જપ કરવામાં આવે તો ખાસ લાભ થાય છે. સાથે સાથે જીવનમાં સફળતા પણ મળે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સૌથી પહેલા છે મેષ રાશિ અને વૃશ્વિક રાશિ : આમ તો કોઈ પણ મનુષ્ય હનુમાનજીના સિદ્ધ મંત્રનો જાપ કરી શકે છે. પરંતુ રાશિ અનુસાર જો મંત્ર જાપ કરવામાં આવે તો વધારે અસરકારક બને છે. આચાર્ય કૃષ્ણકાંત ચાતુર્વેદી અનુસાર મેષ અને વૃશ્વિક રાશિના જાતકોના સ્વામી મંગળ હોય છે. એટલા માટે આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે ‘ॐ अं अंगारकाय नमः’ ના મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી મેષ અને વૃશ્વિક રાશિના જાતકોની બધી જ મનોકામના પૂર્ણ થશે.

વૃષભ અને તુલા રાશિ : વૃષભ અને તુલા રાશિના લોકોનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. તો આં રાશિના લોકોએ મંગળવારના દિવસે ‘ॐ हं हनुमते नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી આ બંને રાશિના જાતકોની રક્ષા થશે.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના જાતકોનો સ્વામી બુધ હોય છે. આ લોકોએ ‘अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्। सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥’ નો જાપ કરવો જોઈએ. આ રાશિના જાતકો જો મંગળવારના દિવસે આ મંત્રનો જાપ કરે તો તેના પર આવતા બધા જ સંકટ દુર થાય છે.

કર્ક રાશિ : મિત્રો કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર હોય છે. તો તેમણે ‘ॐ अंजनिसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર પણ મંગળવારના દિવસે કર્ક રાશિના જાતકોએ એ કરવો જોઈએ. આ મંત્રના જાપથી કર્ક રાશિના જાતકોના વિકાસના રસ્તા ખુલી જશે.

ત્યાર બાદ આવે છે સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોના લોકોનો સ્વામી સૂર્ય હોય છે.  તો તેના માટે આ રાશિના જાતકોએ મંગળવારના દિવસે ‘ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट स्वाहा।’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી આ રાશિના જાતકો તેના દુશ્મનથી સુરક્ષિત રહે છે.

ધન અને મીન રાશિ : ધન અને મીન રાશિના જાતકોનો સ્વામી ગુરુ હોય છે. તેના કારણે તેમણે ‘ॐ हं हनुमते नमः।’ નો જાપ મંગળવારના દિવસે કરવો જોઈએ. તેનાથી તમને મનગમતી નોકરી મળે છે અને સાથે સાથે સફળતા પણ મળશે.

મકર અને કુંભ રાશિ : મકર અને કુંભ રાશિનાં લોકોનો સ્વામી હોય છે શનિ. તો તેમણે મંગળવારના દિવસે ‘ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।’ નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ મંગળવારનાં દિવસે કરવાથી મકર અને કુંભ રાશિના જાતકો માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આં બધા જ મંત્રનો જાપ મંગળવારના દિવસે સ્નાન કર્યા બાદ રુદ્રાક્ષ અથવા લાલ ચંદનની માળાથી કરવા શુભ માનવામાં આવે છે. રાશિ અનુસાર તમે મંત્રનો જાપ કરતા પહેલા હનુમાનજીની પ્રતિમા આગળ સરસવના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ. આ ચમત્કારી મંત્રનો સમય સવારે 6 વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી શુભ માનવામાં આવે છે. પરંતુ તેમાં સાંજના 7 વાગ્યાથી 8 વાગ્યાનો સમય વધારે સારો હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: amazing bestamazing effectsMangalvarmantra of zodiacrashi anusar mantrasocial gujaratiTUESDAY
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

મહાભારતના યુદ્ધમાં બંને સેનાનો ભોજન પ્રબંધ કોણે કર્યો? જાણો આ લેખમાં મોટું રહસ્ય..

શ્રીદેવીના મૃત્યુ બાદ એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો આ ખુલાસો….  જાણો હતા આ રહસ્ય શ્રીદેવીના….

શ્રીદેવીના મૃત્યુ બાદ એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો આ ખુલાસો…. જાણો હતા આ રહસ્ય શ્રીદેવીના….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ખાલી પેટ આવી રીતે લસણની 1 થી 2 કળીનું સેવન પુરુષોમાં લાવશે ગજબનું પરિણામ… યૌન દુર્બળતા સહિત આટલી સમસ્યાઓ દુર કરી વધારી દેશે શારીરિક શક્તિઓ…

સવારે ખાલી પેટ આવી રીતે લસણની 1 થી 2 કળીનું સેવન પુરુષોમાં લાવશે ગજબનું પરિણામ… યૌન દુર્બળતા સહિત આટલી સમસ્યાઓ દુર કરી વધારી દેશે શારીરિક શક્તિઓ…

January 15, 2024
આ ફળોના બીજ બજારમાં મળે છે હજારો રૂપિયાની કિંમતે, ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા… થશે આર્થિક આવે શારીરિક લાભો…જાણો કેવી રીતે

આ ફળોના બીજ બજારમાં મળે છે હજારો રૂપિયાની કિંમતે, ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા… થશે આર્થિક આવે શારીરિક લાભો…જાણો કેવી રીતે

March 28, 2022
વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર,  સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

વીજળીનો થાંભલો પડી રહ્યો હતો અને થયો ચમત્કાર, સાક્ષાત હનુમાનજીએ કરી રક્ષા.

June 3, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.