Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….

Social Gujarati by Social Gujarati
November 23, 2020
Reading Time: 1 min read
0
આ દુનિયામાં હોય છે આ ત્રણ પ્રકારના લોકો ! આ સ્ટોરી પરથી જાણો તમે ક્યાં પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો….

એક ખુબ મોટું સમુદ્રી જહાજ ડૂબવાની તૈયારીમાં હતું. લોકોમાં ખુબ જ અફરાતફરી મચેલી હતી, તેમાં લગભગ 500 જેટલા યાત્રીઓ સફર કરી રહ્યાં હતા. ડરના માર્યા દરેક યાત્રીઓ બૂમાબૂમ કરી રહ્યાં હતા. જહાજના કેપ્ટને લાલ રંગના ગોળા હવામાં ફોડ્યા. જેથી કોઈ જુએ તો મદદ માટે દોડી આવે, અને જો કોઈ આવે તો જ સૌના જીવન બચી શકે એ એક જ સંભાવના હતી.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ઘોર અંધારી રાત્રીનો સમય હતો, જહાજથી લગભગ 8 -10 કિલોમીટર દૂર એક ડાકુ લુંટારાઓનું જહાજ હતું. ગેંગમાંના એક સદસ્યએ હવામાં ઉડતા લાલ ગોળા જોયા અને ગેંગના મુખિયાને કહ્યું, ‘સરદાર, સામે એક જહાજ મુસીબતમાં લાગે છે, આપણે એને બચાવવા જોઈએ.’ સરદારે કહ્યું, અરે ના હો, એ બધાનું જે થવું હોય એ થાય, આપણે કંઈ જ કરવાનું નથી થતું, આપણે જઈશું ને તો આપણે એને તો બચાવી લઈશું. પરંતુ આપણને કોઈ પકડીને જેલ ભેગા કરી દેશે એનું શું ? અને હા, અહીંયા આપણા પોતાના ખાવાના વાંધા છે પેલા એનું પુરુ કરો, બીજાની ચિંતા પછી કરજો. આપણે બચાવવા નથી જવું.

15 – 20 કિલોમીટર દૂર એકબીજા જહાજમાં એક કપ્તાન પોતાના કર્મચારીઓ સાથે જઈ રહ્યો હતો, એણે પણ હવામાં ઉડતા આ લાલ ગોળા જોયા, અને મનમાં વિચાર્યું, ઘોર અંધારી રાત્રીનો સમય છે, અત્યારે જશું ને તો આપણે ખુદ પણ ફસાઈ જશું. થોડું અજવાળું થાય પછી જઈએ, ત્યાં સુધી ઈશ્વર આ બધાની રક્ષા કરે, એમ વિચારીને એણે પોતાની યાત્રા ચાલુ રાખી.ઠીક એ જ સમયે, 65 – 70 કિલોમીટર દૂર એક ત્રીજું જહાજ કે, જે આ જહાજથી ઉલ્ટી દિશામાં જઈ રહ્યું હતું. એના કપ્તાને આ જીવ બચાવવા વાળા લાલ રંગના ગોળા જોયા, કંઈ પણ વિચાર્યા વગર તરત જ પોતાનું જહાજ વાળ્યુ, અને તે જહાજ તરફ આવ્યા, આ જહાજના પહોંચતી વખતે 500 માંથી લગભગ 200 જેટલા યાત્રી સમુદ્રમાં ડૂબી મૃત્યુ પામ્યા હતા. જ્યારે 300 જેટલા યાત્રી હજુ પણ પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યાં હતા. 70 કિલોમીટર દૂરથી આવેલા આ જહાજ દ્વારા આ 300 યાત્રીઓને સકુશળ બચાવી લેવામાં આવ્યા, સવાર થતા જ્યારે બીજુ જહાજ ડૂબેલા જહાજ પાસે પહોંચ્યું. પેલા 200 યાત્રીઓ માટે મોત પોતાનું કાર્ય પૂરુ કરી ચૂક્યું હતું.

200 જણાની લાશ જોઈને બીજા જહાજના કપ્તાને ફક્ત એટલું જ કહ્યું, ‘ભગવાન એમની આત્માને શાંતિ આપે.’  એ જહાજના નીકળ્યા પછી પહેલું જહાજ જે લૂંટારુઓનું હતું એ ડૂબેલા જહાજની નજીક આવ્યા અને ડૂબેલી લાશના કિંમતી ઘરેણાંઓને કિંમતી સામાન લૂંટીને ચાલ્યા ગયા.મિત્રો આ દુનિયામાં પણ આ ત્રણ પ્રકારના માણસો તમને જોવા મળશે. પહેલા માણસો સ્વાર્થવાદી, જે દરેક વખતે ફક્ત પોતાનો જ સ્વાર્થ ગોતશે, જેને દુનિયા સાથે કંઈ લેતી દેતી નથી, લોકો મરે કે જીવે એને એનાથી કોઈ જ ફરક પડતો નથી. કોઈ પણ પરિસ્થિતિમાં એને માત્ર પોતાનો જ ફાયદો દેખાશે.

બીજા પ્રકારના માણસો જે અવસરવાદી હશે. પોતાની સહુલિયત પ્રમાણે જ મદદ કરશે, જો જેવું તેવું સંભવ હશે તો મદદ માટે ના પાડી દેશે. અને ત્રીજા હોય છે સેવાર્થવાદી, જે દરેકની તકલીફોમાં અડીખમ ઉભા હોય છે. કોઈની મદદ કરવી ઈશ્વરનો આદેશ સમજીને પાલન કરે છે. કોઈની મદદ માટે હરપળે તૈયાર રહે છે. મિત્રો, અત્યાર સુધી તમારું જીવન જેવું ગુજર્યુ હોય તેવું પરંતુ આ દિવાળીએ એક સંકલ્પ કરીએ આપણાથી બની શકે એટલા સેવાર્થવાદી બનીએ, બની શકે એટલી કોઈની મદદ કરીએ, આપણી કરેલી દરેક મદદ ઈશ્વરના ચોપડે લખાતી જ જતી હોય છે. માટે હવેથી પોતાનો સ્વાર્થ મૂકીને સેવાર્થના કામમાં જોડાઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: About 500 passengersDeadly dark nightHelping NatureSardarSavedShip of robbersSinking shipthird ship
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.

કોરોનાનો આ લક્ષણ દર્દીઓ માટે સાબિત થયો ફાયદાકારક ! જેના કારણે બચી ગયા લાખો જીવ.

સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એકવાર જાણો પ્રેગ્નેન્સી વખતે મહિલાએ ખાલી પેટ શું ખાવું અને શું ન ખાવું જોઈએ, બાળક અને માતા ક્યારે નહિ પડે બીમાર અને કમજોર…

એકવાર જાણો પ્રેગ્નેન્સી વખતે મહિલાએ ખાલી પેટ શું ખાવું અને શું ન ખાવું જોઈએ, બાળક અને માતા ક્યારે નહિ પડે બીમાર અને કમજોર…

December 19, 2022
મોં ની દુર્ગંધ, દાંત, કીડાના સંક્રમણનો તુરંત કરો ઈલાજ, નહિ તો થઈ શકે આ 5 પ્રકારની ગંભીર બીમારીઓ… મોડું કરવું પડી જશે મોંઘુ…

મોં ની દુર્ગંધ, દાંત, કીડાના સંક્રમણનો તુરંત કરો ઈલાજ, નહિ તો થઈ શકે આ 5 પ્રકારની ગંભીર બીમારીઓ… મોડું કરવું પડી જશે મોંઘુ…

June 24, 2022
આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો

આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો

July 6, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.